AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિન્દુ ધર્મમાં શિશુઓનો અગ્નિસંસ્કાર કેમ નથી કરવામાં આવતો ? જાણો શું કહે છે ગરુડ પુરાણ

સનાતન ધર્મમાં મૃત્યુ પછી શરીરના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. જેને સામાન્ય ભાષામાં કહીએ તો મૃતદેહને ચિતા ઉપર સળગાવવામાં આવે છે. પરંતુ શિશુઓનો અગ્નિસંસ્કાર કરવામાં આવતા નથી.

| Updated on: Feb 21, 2025 | 12:52 PM
Share
હિન્દુ ધર્મમાં વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારબાદ તેમના મૃતદેહનો પૂજા- વિધિ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. પરંતુ કે જ્યારે નવજાત બાળકથી લઈને સામાન્ય રીતે 5 વર્ષથી નાના બાળકોના અગ્નિસંસ્કાર કરવામાં આવતા નથી.

હિન્દુ ધર્મમાં વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારબાદ તેમના મૃતદેહનો પૂજા- વિધિ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. પરંતુ કે જ્યારે નવજાત બાળકથી લઈને સામાન્ય રીતે 5 વર્ષથી નાના બાળકોના અગ્નિસંસ્કાર કરવામાં આવતા નથી.

1 / 5
ગરુડ પુરાણ અનુસાર જો કોઈ સ્ત્રીનું બાળક ગર્ભમાં મૃત્યુ પામે છે અથવા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું મૃત્યું થાય તો તેના અગ્નિસંસ્કાર કરવાને બદલે તેના મૃતદેહને દફનાવવામાં આવે છે.

ગરુડ પુરાણ અનુસાર જો કોઈ સ્ત્રીનું બાળક ગર્ભમાં મૃત્યુ પામે છે અથવા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું મૃત્યું થાય તો તેના અગ્નિસંસ્કાર કરવાને બદલે તેના મૃતદેહને દફનાવવામાં આવે છે.

2 / 5
ગરુડ પુરાણમાં ઉલ્લેખ કરાયા અનુસાર જ્યારે બાળક જન્મે છે ત્યારે તેને કોઈ પણ પ્રકારની ઈચ્છા હોતી નથી. જેથી બાળકને તેના શરીર સાથે લગાવ ન હોવાના કારણે શરીર સરળતાથી છોડી દે છે.

ગરુડ પુરાણમાં ઉલ્લેખ કરાયા અનુસાર જ્યારે બાળક જન્મે છે ત્યારે તેને કોઈ પણ પ્રકારની ઈચ્છા હોતી નથી. જેથી બાળકને તેના શરીર સાથે લગાવ ન હોવાના કારણે શરીર સરળતાથી છોડી દે છે.

3 / 5
વ્યક્તિ જેમ જેમ મોટા થાય છે. ત્યારે તેની ઈચ્છાઓ પ્રબળ થતી હોય છે. જેથી તે વ્યક્તિને તેના શરીર સાથે લગાવ હોવાથી મૃત્યુ પછી પણ આત્મા ફરી શરીરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે. જેથી 5 વર્ષથી મોટી ઉંમરના લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.

વ્યક્તિ જેમ જેમ મોટા થાય છે. ત્યારે તેની ઈચ્છાઓ પ્રબળ થતી હોય છે. જેથી તે વ્યક્તિને તેના શરીર સાથે લગાવ હોવાથી મૃત્યુ પછી પણ આત્મા ફરી શરીરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે. જેથી 5 વર્ષથી મોટી ઉંમરના લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.

4 / 5
હિન્દુ ધર્મમાં શિશુ, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સાધુ સંતોનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો નથી. આ તમામ લોકોના મૃત્યુ બાદ તેમને દફનાવવામાં આવે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવેલી છે. આ માહિતીનું TV9 ગુજરાતી પુષ્ટી કરતું નથી.)

હિન્દુ ધર્મમાં શિશુ, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સાધુ સંતોનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો નથી. આ તમામ લોકોના મૃત્યુ બાદ તેમને દફનાવવામાં આવે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવેલી છે. આ માહિતીનું TV9 ગુજરાતી પુષ્ટી કરતું નથી.)

5 / 5

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">