AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામલલ્લાના કરવા છે દર્શન ? અમદાવાદથી અયોધ્યાનું ટ્રેનનું ભાડું જાણો, 60થી વધારે સ્ટેશનો પર થાય છે સ્ટોપ

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પછી તરત જ મંદિરને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું છે. મંદિરમાં લોકોની ભીડ જામી છે. રામલલ્લાના દર્શન માટે લોકો દિવાના થયા છે. આવી સ્થિતિ તમારા મનમાં પણ ચાલી રહી છે કે તમારે પણ અયોધ્યા જવું છે, તો આજે અમે તમને અમદાવાદથી અયોધ્યા ટ્રેનની મુસાફરી ટિકિટ ભાડા વિશે જણાવશું.

| Updated on: Mar 08, 2025 | 1:00 PM
Share
આ ટ્રેન અમદાવાદ જંક્શનથી દરભંગા જંક્શન સુધી ચાલે છે. આજે આપણે અમદાવાદથી અયોધ્યા જવું છે તો તેના ભાડા વિશે જાણશું.

આ ટ્રેન અમદાવાદ જંક્શનથી દરભંગા જંક્શન સુધી ચાલે છે. આજે આપણે અમદાવાદથી અયોધ્યા જવું છે તો તેના ભાડા વિશે જાણશું.

1 / 5
અમદાવાદથી અયોધ્યા જવા માટે ટ્રેન નંબર- 19165 - Sabarmati Express ચાલે છે. અમદાવાદ સ્ટેશન પરથી રાત્રે 11:10 વાગ્યે શરૂ થાય છે. આ ટ્રેન બુધવાર, શુક્રવાર અને રવિવારે ચાલે છે.

અમદાવાદથી અયોધ્યા જવા માટે ટ્રેન નંબર- 19165 - Sabarmati Express ચાલે છે. અમદાવાદ સ્ટેશન પરથી રાત્રે 11:10 વાગ્યે શરૂ થાય છે. આ ટ્રેન બુધવાર, શુક્રવાર અને રવિવારે ચાલે છે.

2 / 5
નડિયાદ, રતલામ , નાગડા જં, ઉજ્જૈન જં, બિયાવરા રાજગઢ, અશોક નગર, લલિતપુર વગેરે સ્ટેશનો પરથી પસાર થાય છે. આખા રુટના પ્રવાસ દરમિયાન આ ટ્રેન 62 સ્ટેશનો પર સ્ટોપ કરે છે.

નડિયાદ, રતલામ , નાગડા જં, ઉજ્જૈન જં, બિયાવરા રાજગઢ, અશોક નગર, લલિતપુર વગેરે સ્ટેશનો પરથી પસાર થાય છે. આખા રુટના પ્રવાસ દરમિયાન આ ટ્રેન 62 સ્ટેશનો પર સ્ટોપ કરે છે.

3 / 5
લખનઉ ત્રીજા દિવસે 01:10 AMએ પહોંચાડે છે. ત્યાંથી બારાબંકી 01:48 પહોંચે છે અને અયોધ્યા ધામ સ્ટેશન પર ત્રીજા દિવસે 04:24 AM એ પહોંચાડશે.

લખનઉ ત્રીજા દિવસે 01:10 AMએ પહોંચાડે છે. ત્યાંથી બારાબંકી 01:48 પહોંચે છે અને અયોધ્યા ધામ સ્ટેશન પર ત્રીજા દિવસે 04:24 AM એ પહોંચાડશે.

4 / 5
આટલા રૂટ દરમિયાન આ ટ્રેન અમદાવાદથી અયોધ્યા સુધીમાં કુલ અંદાજિત 1397 જેટલું કિલોમીટર કાપે છે. આ ટ્રેનની ટિકિટ અમદાવાદથી અયોધ્યા સુધીમાં 2Aની રુપિયા 2255, 3A રુપિયા 1540, SLના રુપિયા 570 છે.

આટલા રૂટ દરમિયાન આ ટ્રેન અમદાવાદથી અયોધ્યા સુધીમાં કુલ અંદાજિત 1397 જેટલું કિલોમીટર કાપે છે. આ ટ્રેનની ટિકિટ અમદાવાદથી અયોધ્યા સુધીમાં 2Aની રુપિયા 2255, 3A રુપિયા 1540, SLના રુપિયા 570 છે.

5 / 5

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

 

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
g clip-path="url(#clip0_868_265)">