AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nautapa 2025 : નૌતપા શું છે? જાણો ગરમીના આ તીવ્ર દિવસોની પાછળનું કારણ

ઉનાળામાં નૌતપાના નવ દિવસો ખાસ ગરમી માટે જાણીતા છે. 2025માં 25 મેથી શરૂ થતાં આ દિવસોમાં સૂર્ય રોહિણી નક્ષત્રમાં હોય છે, જે શુક્રનો શત્રુ ગ્રહ છે, જેથી તીવ્ર ગરમી પડે છે.પૃથ્વી સૂર્યની નજીક હોવાથી ગરમી વધે છે.

| Updated on: May 10, 2025 | 6:45 PM
જેમ જેમ ઉનાળો નજીક આવે છે, તેમ તેમ સૂર્યની ગરમી વધતી જાય છે અને પછી શરૂ થાય છે નૌતપાના દિવસો. વર્ષ 2025માં આ નવ દિવસોની ખાસ સમયગાળો 25 મે થી શરૂ થશે.  આ દરમિયાન તાપમાન નોંધપાત્ર રીતે વધી જાય છે. હવે સવાલ એ છે કે, આ નૌતપાના દિવસોમાં આવું અતિશય ગરમ વાતાવરણ કેમ સર્જાય છે? (Credits: - Canva)

જેમ જેમ ઉનાળો નજીક આવે છે, તેમ તેમ સૂર્યની ગરમી વધતી જાય છે અને પછી શરૂ થાય છે નૌતપાના દિવસો. વર્ષ 2025માં આ નવ દિવસોની ખાસ સમયગાળો 25 મે થી શરૂ થશે. આ દરમિયાન તાપમાન નોંધપાત્ર રીતે વધી જાય છે. હવે સવાલ એ છે કે, આ નૌતપાના દિવસોમાં આવું અતિશય ગરમ વાતાવરણ કેમ સર્જાય છે? (Credits: - Canva)

1 / 6
નૌતપા દરમિયાન, સૂર્ય દેવ રોહિણી નક્ષત્રમાં હોય છે. રોહિણી નક્ષત્ર શુક્ર ગ્રહનું નક્ષત્ર છે અને શુક્ર ગ્રહ સૂર્ય ગ્રહનો શત્રુ નક્ષત્ર માનવામાં આવે છે, તેથી જ્યારે સૂર્ય અને શુક્ર ગ્રહો મળે છે ત્યારે આ કારણે તીવ્ર ગરમી અનુભવાય છે. (Credits: - Canva)

નૌતપા દરમિયાન, સૂર્ય દેવ રોહિણી નક્ષત્રમાં હોય છે. રોહિણી નક્ષત્ર શુક્ર ગ્રહનું નક્ષત્ર છે અને શુક્ર ગ્રહ સૂર્ય ગ્રહનો શત્રુ નક્ષત્ર માનવામાં આવે છે, તેથી જ્યારે સૂર્ય અને શુક્ર ગ્રહો મળે છે ત્યારે આ કારણે તીવ્ર ગરમી અનુભવાય છે. (Credits: - Canva)

2 / 6
નૌતપા એ વર્ષના સૌથી તીવ્ર ગરમ દિવસોની શ્રેણી હોય છે, જે સૂર્યના રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવાથી શરૂ થાય છે. વર્ષ 2025માં નૌતપાની શરૂઆત 25 મેના રોજ થશે.  આ 9  દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે હોય છે અને આ સમયે ગરમીમાં અતિશય વધારો જોવા મળે છે. (Credits: - Canva)

નૌતપા એ વર્ષના સૌથી તીવ્ર ગરમ દિવસોની શ્રેણી હોય છે, જે સૂર્યના રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવાથી શરૂ થાય છે. વર્ષ 2025માં નૌતપાની શરૂઆત 25 મેના રોજ થશે. આ 9 દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે હોય છે અને આ સમયે ગરમીમાં અતિશય વધારો જોવા મળે છે. (Credits: - Canva)

3 / 6
આ સમયગાળાની ખાસિયત એ છે કે પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોય છે અને સૂર્યના કિરણો સીધા જમીન પર પડે છે. પરિણામે, પૃથ્વી વધુ તીવ્રતા સાથે ગરમી શોષે છે,  જેનાથી હવામાન વધુ ગરમ બને છે. નૌતપા માત્ર ગરમી માટે નહિ, પરંતુ તે ચોમાસાની સ્થિતિને અનુકૂળ બનાવવામાં મદદ કરે છે. (Credits: - Canva)

આ સમયગાળાની ખાસિયત એ છે કે પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોય છે અને સૂર્યના કિરણો સીધા જમીન પર પડે છે. પરિણામે, પૃથ્વી વધુ તીવ્રતા સાથે ગરમી શોષે છે, જેનાથી હવામાન વધુ ગરમ બને છે. નૌતપા માત્ર ગરમી માટે નહિ, પરંતુ તે ચોમાસાની સ્થિતિને અનુકૂળ બનાવવામાં મદદ કરે છે. (Credits: - Canva)

4 / 6
આ સમય દરમિયાન શરીરમાં ઉર્જાની જરૂરિયાત વધુ રહેતી હોય છે, તેથી તાજા ફળો, ઠંડા પીણાં અને વધુ પાણી પીવાનું મહત્વ હોય છે. શક્ય તેટલું ઓછું તડકામાં બહાર જવું જોઈએ.  (Credits: - Canva)

આ સમય દરમિયાન શરીરમાં ઉર્જાની જરૂરિયાત વધુ રહેતી હોય છે, તેથી તાજા ફળો, ઠંડા પીણાં અને વધુ પાણી પીવાનું મહત્વ હોય છે. શક્ય તેટલું ઓછું તડકામાં બહાર જવું જોઈએ. (Credits: - Canva)

5 / 6
ધાર્મિક રીતે,લોકો સૂર્યદેવને જળ અર્પણ કરે છે અને શ્રમજીવી લોકો માટે શીતળ પીણાંનું દાન કરે છે, જેને પુણ્યકાર્ય માનવામાં આવે છે. (Disclaimer:: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી જ્યોતિષના નિયમો પર આધારિત છે. TV9 તેની પુષ્ટિ કરતું નથી.) (Credits: - Canva)

ધાર્મિક રીતે,લોકો સૂર્યદેવને જળ અર્પણ કરે છે અને શ્રમજીવી લોકો માટે શીતળ પીણાંનું દાન કરે છે, જેને પુણ્યકાર્ય માનવામાં આવે છે. (Disclaimer:: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી જ્યોતિષના નિયમો પર આધારિત છે. TV9 તેની પુષ્ટિ કરતું નથી.) (Credits: - Canva)

6 / 6

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">