AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nalanda University History: શિક્ષણનું સૌથી મોટું કેન્દ્ર કેવી રીતે બન્યું ખંડેર ? જાણો નાલંદા યુનિવર્સિટીનો ઇતિહાસ

તક્ષશિલા પછી નાલંદા યુનિવર્સિટીની ચર્ચા થાય છે. બિહારના નાલંદામાં આવેલી આ યુનિવર્સિટીમાં આઠમી સદીથી 12મી સદીની વચ્ચે વિશ્વના ઘણા દેશોના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 5:37 PM
Share
જ્યારે પણ દુનિયાની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાઓની વાત આવે છે ત્યારે નાલંદા યુનિવર્સિટીનું નામ સૌથી ઉપર આવે છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના (Nalanda University) અવશેષો આજે પણ બિહારની રાજધાની પટનાથી લગભગ 120 કિમી દક્ષિણ-ઉત્તરમાં જોઈ શકાય છે. ઇતિહાસકારોના મતે, તે ભારતમાં ઉચ્ચ શિક્ષણનું સૌથી મહત્વપૂર્ણ અને વિશ્વ વિખ્યાત કેન્દ્ર હતું.

જ્યારે પણ દુનિયાની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાઓની વાત આવે છે ત્યારે નાલંદા યુનિવર્સિટીનું નામ સૌથી ઉપર આવે છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના (Nalanda University) અવશેષો આજે પણ બિહારની રાજધાની પટનાથી લગભગ 120 કિમી દક્ષિણ-ઉત્તરમાં જોઈ શકાય છે. ઇતિહાસકારોના મતે, તે ભારતમાં ઉચ્ચ શિક્ષણનું સૌથી મહત્વપૂર્ણ અને વિશ્વ વિખ્યાત કેન્દ્ર હતું.

1 / 6
બિહારના નાલંદામાં આવેલી આ યુનિવર્સિટીમાં આઠમી સદીથી 12મી સદીની વચ્ચે વિશ્વના ઘણા દેશોના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવ્યા હતા. કહેવાય છે કે, આ યુનિવર્સિટીમાં કોરિયા, જાપાન, ચીન, તિબેટ, ઈન્ડોનેશિયા, ફ્રાન્સ અને તુર્કીના વિદ્યાર્થીઓ આવતા હતા. આજે તે યુનિવર્સિટી ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. ચાલો વિશ્વની પ્રથમ યુનિવર્સિટી (Nalanda University History) ના ઇતિહાસ પર એક નજર કરીએ.

બિહારના નાલંદામાં આવેલી આ યુનિવર્સિટીમાં આઠમી સદીથી 12મી સદીની વચ્ચે વિશ્વના ઘણા દેશોના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવ્યા હતા. કહેવાય છે કે, આ યુનિવર્સિટીમાં કોરિયા, જાપાન, ચીન, તિબેટ, ઈન્ડોનેશિયા, ફ્રાન્સ અને તુર્કીના વિદ્યાર્થીઓ આવતા હતા. આજે તે યુનિવર્સિટી ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. ચાલો વિશ્વની પ્રથમ યુનિવર્સિટી (Nalanda University History) ના ઇતિહાસ પર એક નજર કરીએ.

2 / 6
નાલંદા પ્રાચીન ભારતમાં ઉચ્ચ શિક્ષણનું સૌથી મહત્વપૂર્ણ અને પ્રખ્યાત કેન્દ્ર હતું. બૌદ્ધકાળ દરમિયાન ભારત શિક્ષણનું કેન્દ્ર હતું. આ યુનિવર્સિટીની સ્થાપના ગુપ્ત શાસક કુમારગુપ્ત પ્રથમ (450-470) દ્વારા કરવામાં આવી હતી. નવમી સદીથી બારમી સદી સુધી, આ યુનિવર્સિટીએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. અહીં એટલા બધા પુસ્તકો રાખવામાં આવ્યા હતા કે, તેમની ગણતરી કરવી સરળ ન હતી. આ યુનિવર્સિટીમાં દરેક વિષયના પુસ્તકો હાજર હતા.

નાલંદા પ્રાચીન ભારતમાં ઉચ્ચ શિક્ષણનું સૌથી મહત્વપૂર્ણ અને પ્રખ્યાત કેન્દ્ર હતું. બૌદ્ધકાળ દરમિયાન ભારત શિક્ષણનું કેન્દ્ર હતું. આ યુનિવર્સિટીની સ્થાપના ગુપ્ત શાસક કુમારગુપ્ત પ્રથમ (450-470) દ્વારા કરવામાં આવી હતી. નવમી સદીથી બારમી સદી સુધી, આ યુનિવર્સિટીએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. અહીં એટલા બધા પુસ્તકો રાખવામાં આવ્યા હતા કે, તેમની ગણતરી કરવી સરળ ન હતી. આ યુનિવર્સિટીમાં દરેક વિષયના પુસ્તકો હાજર હતા.

3 / 6
પ્રાચીન નાલંદા યુનિવર્સિટીમાં ત્રણસો ઓરડાઓ, સાત મોટા ઓરડાઓ અને અભ્યાસ માટે નવ માળનું પુસ્તકાલય હતું, જેમાં ત્રણ લાખથી વધુ પુસ્તકો હતા. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીનું સમગ્ર કેમ્પસ એક વિશાળ દિવાલથી ઘેરાયેલું હતું, જેમાં મુખ્ય પ્રવેશદ્વાર હતો.

પ્રાચીન નાલંદા યુનિવર્સિટીમાં ત્રણસો ઓરડાઓ, સાત મોટા ઓરડાઓ અને અભ્યાસ માટે નવ માળનું પુસ્તકાલય હતું, જેમાં ત્રણ લાખથી વધુ પુસ્તકો હતા. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીનું સમગ્ર કેમ્પસ એક વિશાળ દિવાલથી ઘેરાયેલું હતું, જેમાં મુખ્ય પ્રવેશદ્વાર હતો.

4 / 6
1199 માં, ઓટ્ટોમન આક્રમણખોર બખ્તિયાર ખિલજીએ આ યુનિવર્સિટીને સળગાવીને સંપૂર્ણ રીતે નાશ કર્યો. કેટલાક ઈતિહાસકારો કહે છે કે, આ યુનિવર્સિટીમાં એટલા બધા પુસ્તકો હતા કે આખા ત્રણ મહિના સુધી આગ સળગતી રહી. દરેક વ્યક્તિએ નાલંદા વિશ્વવિદ્યાલયનો ભૂતકાળ અને તેનો ભવ્ય ઇતિહાસ જાણવો જોઈએ.

1199 માં, ઓટ્ટોમન આક્રમણખોર બખ્તિયાર ખિલજીએ આ યુનિવર્સિટીને સળગાવીને સંપૂર્ણ રીતે નાશ કર્યો. કેટલાક ઈતિહાસકારો કહે છે કે, આ યુનિવર્સિટીમાં એટલા બધા પુસ્તકો હતા કે આખા ત્રણ મહિના સુધી આગ સળગતી રહી. દરેક વ્યક્તિએ નાલંદા વિશ્વવિદ્યાલયનો ભૂતકાળ અને તેનો ભવ્ય ઇતિહાસ જાણવો જોઈએ.

5 / 6
તક્ષશિલા પછી નાલંદા યુનિવર્સિટીની ચર્ચા થાય છે. આ શિક્ષણ કેન્દ્રમાં હિનયાન બૌદ્ધ ધર્મ તેમજ અન્ય ધર્મના વિદ્યાર્થીઓ અને ઘણા દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. અહીં માત્ર ધર્મ જ નહીં પરંતુ રાજકારણ, શિક્ષણ, ઇતિહાસ, જ્યોતિષ, વિજ્ઞાન વગેરે પણ ભણાવવામાં આવતા હતા. આજે તે બિહાર રાજ્યનું મુખ્ય આકર્ષણ છે.

તક્ષશિલા પછી નાલંદા યુનિવર્સિટીની ચર્ચા થાય છે. આ શિક્ષણ કેન્દ્રમાં હિનયાન બૌદ્ધ ધર્મ તેમજ અન્ય ધર્મના વિદ્યાર્થીઓ અને ઘણા દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. અહીં માત્ર ધર્મ જ નહીં પરંતુ રાજકારણ, શિક્ષણ, ઇતિહાસ, જ્યોતિષ, વિજ્ઞાન વગેરે પણ ભણાવવામાં આવતા હતા. આજે તે બિહાર રાજ્યનું મુખ્ય આકર્ષણ છે.

6 / 6
Follow Us
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા
ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા
g clip-path="url(#clip0_868_265)">