કાનુની સવાલ : સસરા પક્ષના કોઈ પણ વ્યક્તિ પુત્રવધૂ પર શંકા કરે તો, ક્યા એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી શકાય?
કાનુની સવાલ: અહીં જણાવવામાં આવ્યું છે કે, જો પતિ કે સાસરિયાઓને પુત્રવધૂ પર ખોટી શંકા હોય તેની પ્રાઈવસીમાં દખલ કરતા હોય, જેમ કે મોબાઈલ ચેક કરવો, તેને ફોલો કરવી, સોશિયલ મીડિયા પર નજર રાખવી વગેરે તો તેમની સામે ભારતીય કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...

17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો

મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન

Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન

ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત

કેરી સાથે ક્યારેય આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી