AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : લગ્નના એક વર્ષની અંદર જોઈએ છે છૂટાછેડા, તો સાબિત કરો આ બાબતો

કોર્ટે આગળ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કલમ 14(1) અસાધારણ મામલે આ પ્રતિબંધમાં છૂટ આપે છે. અરજદારને ન્યાયાધીશને તે સાબિત કરવું પડશે કે તેમણે ગેરવર્તણૂક મુશ્કેલીઓનો સામનો કર્યો છે.

| Updated on: Apr 15, 2025 | 7:30 AM
Share
ઓડીશા હાઈકોર્ટે હાલમાં કહ્યું કે, જો કોઈ નવ વિવાહિત દંપતિ લગ્નના એક વર્ષની અંદર અલગ થવા માગે છે એટલે કે, છૂટાછેડા લેવા માંગે છે તો તેમણે અસાધારણ દુરાચાર કે  પછી મુશ્કેલીઓને સાબિત કરવાની રહેશે. હાઈકોર્ટેએ પણ કહ્યું કે, આનું પ્રમાણ આપતા અરજદારે અન્ય અરજી કરવાની રહેશે. એક ફેમિલી કોર્ટના આદેશ વિરુદ્ધ અપીલ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું, કે, હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 14થી શરુ થાય છે.

ઓડીશા હાઈકોર્ટે હાલમાં કહ્યું કે, જો કોઈ નવ વિવાહિત દંપતિ લગ્નના એક વર્ષની અંદર અલગ થવા માગે છે એટલે કે, છૂટાછેડા લેવા માંગે છે તો તેમણે અસાધારણ દુરાચાર કે પછી મુશ્કેલીઓને સાબિત કરવાની રહેશે. હાઈકોર્ટેએ પણ કહ્યું કે, આનું પ્રમાણ આપતા અરજદારે અન્ય અરજી કરવાની રહેશે. એક ફેમિલી કોર્ટના આદેશ વિરુદ્ધ અપીલ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું, કે, હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 14થી શરુ થાય છે.

1 / 9
જસ્ટિસ બીપી રાઉત્રે અને જસ્ટિસ ચિત્તરંજન દાસની બેંચે કહ્યું હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 14 સ્પષ્ટ રુપથી માત્ર કોર્ટને લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડાની અરજી પર વિચાર કરવાથી રોકે છે પરંતુ કોઈ પણ પક્ષને આ અરજી દાખલ કરવાથી પણ રોકી શકે છે.

જસ્ટિસ બીપી રાઉત્રે અને જસ્ટિસ ચિત્તરંજન દાસની બેંચે કહ્યું હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 14 સ્પષ્ટ રુપથી માત્ર કોર્ટને લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડાની અરજી પર વિચાર કરવાથી રોકે છે પરંતુ કોઈ પણ પક્ષને આ અરજી દાખલ કરવાથી પણ રોકી શકે છે.

2 / 9
 કોર્ટે આગળ ભાર પૂર્વક કહ્યું કે,કલમ  14 (1) અસાધારણ મામલામાં આ પ્રતિબંધમાં છૂટની અનુમતિ આપે છે. જે અરજદારને એ સાબિત કરવાનું રહેશે કે, તેમણે અસાધારણ મુશ્કેલીઓનો સામનો કર્યો છે કે પછી બીજા પક્ષ તરફથી અસાધારણ દુરાચરણ કે ભ્રષ્ટ વ્યવહાર કર્યો છે.

કોર્ટે આગળ ભાર પૂર્વક કહ્યું કે,કલમ 14 (1) અસાધારણ મામલામાં આ પ્રતિબંધમાં છૂટની અનુમતિ આપે છે. જે અરજદારને એ સાબિત કરવાનું રહેશે કે, તેમણે અસાધારણ મુશ્કેલીઓનો સામનો કર્યો છે કે પછી બીજા પક્ષ તરફથી અસાધારણ દુરાચરણ કે ભ્રષ્ટ વ્યવહાર કર્યો છે.

3 / 9
એક વર્ષની અંદર છૂટાછેડા લેવાની શું શરત છે ?  હાઈકોર્ટેએ પણ કહ્યું કે,કોઈ એવા કેસમાં કોર્ટ પીડિત વ્યક્તિને લગ્નના એક વર્ષની અંદર અરજી દાખલ કરવાની પરવાનગી આપે છે. પરંતુ તેમાં કેટલીક શરતો હોય છે.

એક વર્ષની અંદર છૂટાછેડા લેવાની શું શરત છે ? હાઈકોર્ટેએ પણ કહ્યું કે,કોઈ એવા કેસમાં કોર્ટ પીડિત વ્યક્તિને લગ્નના એક વર્ષની અંદર અરજી દાખલ કરવાની પરવાનગી આપે છે. પરંતુ તેમાં કેટલીક શરતો હોય છે.

4 / 9
13 મે 2020માં એક પુરુષ અને મહિલાએ હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. આ નવ દંપત્તિએ પોતાનું લગ્નજીવન શરુ કર્યું પરંતુ થોડા સમયમાં તેમની વચ્ચે કલેશ શરુ થયો હતો. જેમાં બંન્નેએ ગંભીર વિવાદ અને આરોપ લગાવ્યા આનાથી સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે, મહિલાએ લગ્નના એક મહીના બાદ 24 જૂન 2020ના રોજ સાસરિયું છોડી દીધું અને પાછી પરત ફરી નહી.ત્યારબાદ પતિએ 7 જુલાઈ 2020ના ભદ્રક જિલ્લાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી.

13 મે 2020માં એક પુરુષ અને મહિલાએ હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. આ નવ દંપત્તિએ પોતાનું લગ્નજીવન શરુ કર્યું પરંતુ થોડા સમયમાં તેમની વચ્ચે કલેશ શરુ થયો હતો. જેમાં બંન્નેએ ગંભીર વિવાદ અને આરોપ લગાવ્યા આનાથી સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે, મહિલાએ લગ્નના એક મહીના બાદ 24 જૂન 2020ના રોજ સાસરિયું છોડી દીધું અને પાછી પરત ફરી નહી.ત્યારબાદ પતિએ 7 જુલાઈ 2020ના ભદ્રક જિલ્લાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી.

5 / 9
લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 14 હેઠળ છૂટાછેડા માટે અરજી દાખલ કરવા પર કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં, ફેમિલી કોર્ટે કેસ આગળ ધપાવ્યો. પછી દલીલો, પુરાવા અને દલીલોનું વિશ્લેષણ કર્યા પછી, કોર્ટે પતિની છૂટાછેડા માટેની અરજી ફગાવી દીધી કારણ કે તે પત્ની તરફથી ક્રૂરતા અથવા ત્યાગ સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો. ફેમિલી કોર્ટે પતિને સમાધાન માટે પ્રયાસો કર્યા વગર લગ્ન  ઉતાવળમાં કોર્ટમાં જવા બદલ ઠપકો આપ્યો.

લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 14 હેઠળ છૂટાછેડા માટે અરજી દાખલ કરવા પર કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં, ફેમિલી કોર્ટે કેસ આગળ ધપાવ્યો. પછી દલીલો, પુરાવા અને દલીલોનું વિશ્લેષણ કર્યા પછી, કોર્ટે પતિની છૂટાછેડા માટેની અરજી ફગાવી દીધી કારણ કે તે પત્ની તરફથી ક્રૂરતા અથવા ત્યાગ સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો. ફેમિલી કોર્ટે પતિને સમાધાન માટે પ્રયાસો કર્યા વગર લગ્ન ઉતાવળમાં કોર્ટમાં જવા બદલ ઠપકો આપ્યો.

6 / 9
ત્યારબાદ પતિએ 2023માં ઓડીશાની હાઈકોર્ટમાં આ આદેશ વિરુદ્ધ અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટએ પોતાના આદેશમાં આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, ફેમિલી કોર્ટે અરજીની સ્થિરતા વિશે કઈ વિશેષ રજુઆત કેમ કરી નથી. જ્યારે હિન્દુ લગ્ન કાયદાની કલમ 14 લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડાની અરજી દાખલ કરવા પર કાનૂની પ્રતિબંધ લાગાડે છે ત્યારે ફેમિલી કોર્ટે અરજી અંગે કોઈ ચોક્કસ ઉલ્લેખ કેમ ન કર્યો. કેસમાં અંતિમ દલીલો થાય ત્યાં સુધી ન તો પતિએ પ્રતિબંધ હટાવવા માટે અલગ અરજી દાખલ કરી હતી અને ન તો પત્નીએ આવી અરજી અંગે કોઈ વાંધો ઉઠાવ્યો હતો.

ત્યારબાદ પતિએ 2023માં ઓડીશાની હાઈકોર્ટમાં આ આદેશ વિરુદ્ધ અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટએ પોતાના આદેશમાં આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, ફેમિલી કોર્ટે અરજીની સ્થિરતા વિશે કઈ વિશેષ રજુઆત કેમ કરી નથી. જ્યારે હિન્દુ લગ્ન કાયદાની કલમ 14 લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડાની અરજી દાખલ કરવા પર કાનૂની પ્રતિબંધ લાગાડે છે ત્યારે ફેમિલી કોર્ટે અરજી અંગે કોઈ ચોક્કસ ઉલ્લેખ કેમ ન કર્યો. કેસમાં અંતિમ દલીલો થાય ત્યાં સુધી ન તો પતિએ પ્રતિબંધ હટાવવા માટે અલગ અરજી દાખલ કરી હતી અને ન તો પત્નીએ આવી અરજી અંગે કોઈ વાંધો ઉઠાવ્યો હતો.

7 / 9
હાઈકોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે, દંપતી અંદાજે પાંચ વર્ષથી અલગ રહી રહ્યું હોવાથી, કેસને ફક્ત પ્રક્રિયાગત આધાર પર રદ કરવાને બદલે નવા નિર્ણય માટે ફેમિલી કોર્ટમાં પાછો મોકલવો યોગ્ય રહેશે. તેથી, કોર્ટે વૈધાનિક પ્રતિબંધને માફ કર્યો, પરંતુ સ્પષ્ટ કર્યું કે કલમ 14(1) હેઠળનો એક વર્ષનો પ્રતિબંધ હાલના કેસના ચોક્કસ તથ્યોને ધ્યાનમાં રાખીને દૂર કરવામાં આવ્યો છે અને તેથી, તેને સામાન્ય ઉદાહરણ તરીકે ન લેવો જોઈએ કે ન તો તેને જોગવાઈ પાછળના કાયદાકીય ઉદ્દેશ્યને નબળા પાડવા તરીકે ગણવો જોઈએ.  (All Image: Symbolic Image)

હાઈકોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે, દંપતી અંદાજે પાંચ વર્ષથી અલગ રહી રહ્યું હોવાથી, કેસને ફક્ત પ્રક્રિયાગત આધાર પર રદ કરવાને બદલે નવા નિર્ણય માટે ફેમિલી કોર્ટમાં પાછો મોકલવો યોગ્ય રહેશે. તેથી, કોર્ટે વૈધાનિક પ્રતિબંધને માફ કર્યો, પરંતુ સ્પષ્ટ કર્યું કે કલમ 14(1) હેઠળનો એક વર્ષનો પ્રતિબંધ હાલના કેસના ચોક્કસ તથ્યોને ધ્યાનમાં રાખીને દૂર કરવામાં આવ્યો છે અને તેથી, તેને સામાન્ય ઉદાહરણ તરીકે ન લેવો જોઈએ કે ન તો તેને જોગવાઈ પાછળના કાયદાકીય ઉદ્દેશ્યને નબળા પાડવા તરીકે ગણવો જોઈએ. (All Image: Symbolic Image)

8 / 9
અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો.

અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો.

9 / 9

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">