Photos : મિસ યુનિવર્સ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે હરનાઝ સંધુ, જાણો કોણ છે આ બ્યુટી ક્વીન ?

ઇઝરાયલમાં યોજાનારી મિસ યુનિવર્સ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 21 વર્ષીય હરનાઝ સંધુ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 6:06 PM
હરનાઝ સંધુ આ વર્ષની સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. ફેશન અને સૌંદર્યની દુનિયામાં આ ઈવેન્ટનુ ઘણું મહત્વ છે. આ ઇવેન્ટમાં ભારતની ઘણી યુવતીઓએ દેશનું નામ રોશન કર્યુ છે. જેમાં ઘણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓ પણ સામેલ છે.

હરનાઝ સંધુ આ વર્ષની સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. ફેશન અને સૌંદર્યની દુનિયામાં આ ઈવેન્ટનુ ઘણું મહત્વ છે. આ ઇવેન્ટમાં ભારતની ઘણી યુવતીઓએ દેશનું નામ રોશન કર્યુ છે. જેમાં ઘણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓ પણ સામેલ છે.

1 / 5
હરનાઝનો જન્મ ચંદીગઢના એક શીખ પરિવારમાં થયો હતો. તે બાળપણથી જ ફિટનેસ અને ફેશનની ખાસ કાળજી લેતી હતી.તેણે ઘણી બ્યુટી ઈવેન્ટ્સમાં પણ ભાગ લીધો હતો.

હરનાઝનો જન્મ ચંદીગઢના એક શીખ પરિવારમાં થયો હતો. તે બાળપણથી જ ફિટનેસ અને ફેશનની ખાસ કાળજી લેતી હતી.તેણે ઘણી બ્યુટી ઈવેન્ટ્સમાં પણ ભાગ લીધો હતો.

2 / 5
હરનાઝ ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે તેણે વર્ષ 2017માં મેબમિસ ચંદીગઢ ખિતાબ જીત્યો. ત્યારે તે માત્ર 17 વર્ષની હતી.

હરનાઝ ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે તેણે વર્ષ 2017માં મેબમિસ ચંદીગઢ ખિતાબ જીત્યો. ત્યારે તે માત્ર 17 વર્ષની હતી.

3 / 5
આ મોટી સિદ્ધિ બાદ હરનાઝે મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયા 2018નો તાજ જીત્યો. ઉપરાંત હરનાઝ મિસ ઈન્ડિયા 2019 ઈવેન્ટમાં ટોપ 12માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી.

આ મોટી સિદ્ધિ બાદ હરનાઝે મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયા 2018નો તાજ જીત્યો. ઉપરાંત હરનાઝ મિસ ઈન્ડિયા 2019 ઈવેન્ટમાં ટોપ 12માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી.

4 / 5
મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધાની 70મી ઈવેન્ટ ઈઝરાયેલમાં યોજાવા જઈ રહી છે. જેમાં સામેલ તમામ ભારતીયોની નજર ભારતીય બ્યુટી ક્વીન હરનાઝ પર છે. જેણે અગાઉ આ વર્ષે મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધાની 70મી ઈવેન્ટ ઈઝરાયેલમાં યોજાવા જઈ રહી છે. જેમાં સામેલ તમામ ભારતીયોની નજર ભારતીય બ્યુટી ક્વીન હરનાઝ પર છે. જેણે અગાઉ આ વર્ષે મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

5 / 5
Follow Us:
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
"ગેરંટી પિરિયડ પહેલા તૂટેલા રસ્તાઓ જે તે એજન્સી જ રિપેર કરશે"
g clip-path="url(#clip0_868_265)">