Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આણંદમાં નાવ પલટી જતાં 3 ના મોત, જુઓ Video

આણંદના વાસદમાં મહીસાગર નદીમાં બોટ પલટી જવાથી ત્રણ લોકોના મોત થયા છે. તમામ લોકો કાચલાપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2025 | 10:39 PM

આણંદના વાસદ મહીસાગર નદીમાં નાવ પલટી હવાની ઘટના બની છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. માછીમારી કરવા ગયેલા પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત થયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે.

નાવ ડૂબતા ભત્રીજા અને પુત્રને બચાવવા જતા પિતાનું મોત થયું. મળતી માહિતી મુજબ ત્રણેય મૃતક કાચલાપુર વાસદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

તમામના મૃતદેહ વાસદ આરોગ્ય કેન્દ્ર ખસેડાયા છે. આણંદ ફાયર વિભાગે ડૂબી ગયેલી નાવ બહાર કાઢી. તંત્રના અધિયારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા.

Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો
મચ્છરને નથી ગમતી આ ગંધ, આ વસ્તુ ઘરમાં રાખવામાં આવે તો મચ્છર થઇ જશે છુમંતર

નદીમાં નાવ પલટવાની ઘટના કેમ બને છે..

નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોય તો નાવ પાલટવાની ઘટના બની શકે છે. જો નાવમાં વધુ લોકો હોય અને તેઓ લાઈફ જેકેટ કે સુરક્ષા સાધનો પહેર્યા ન હોય, તો ડૂબવાની શક્યતાઓ વધે છે. ઊંડા પાણીમાં નાવ પલટે તો બચાવ કાર્ય વધુ મુશ્કેલ બની શકે છે. કાબૂ ગુમાવવાથી ગભરાટ વધે છે અને બચાવ કામગીરી પણ પ્રભાવિત થાય છે. નજીકના બચાવ સંસાધનોના અભાવમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

ઘટનાની જાણ થતાં તંત્રના અધિકારીઓ દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહત્વનું વાત એ છે કે પોલીસના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા. અન્ય બોટ દ્વારા ડૂબેલી બોટને બહાર લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસના જવાનો દ્વારા દોરડા વડે અન્ય બોટને કિનારા સુધી લાવવામાં આવી રહી હોવાનું દ્રશ્યોમાં પણ જણાઈ રહ્યું છે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">