AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ROના વેસ્ટ વોટરનો ઉપયોગ કઈ જગ્યાએ કરી શકાય? જાણો

આરોનો ઉપયોગ કરી આપણે પાણીને પીવા લાયક બનાવી શકાય છે. તેમજ ROનો ઉપયોગ કરતી વખતે આરોમાં એક તરફ શુદ્ધ પાણી બહાર આવે છે ત્યારે બીજી તરફ અશુદ્ધ પાણી બહાર આવે છે. આ અશુદ્ધ પાણીને આપણે છોડમાં નાખી શકાય કે નહી તે જાણીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2024 | 2:08 PM
Share
આરઓમાંથી નીકળતું અશુદ્ધ પાણી પીવા માટે બિલકુલ યોગ્ય નથી હોતું.પરંતુ તેનો ઉપયોગ ઘણા હેતુઓ માટે કરી શકાય છે. જેમાં તમે આ પાણીથી સાફ કરીને અન્ય હેતુઓ માટે ઉપયોગ કરી શકો છો.

આરઓમાંથી નીકળતું અશુદ્ધ પાણી પીવા માટે બિલકુલ યોગ્ય નથી હોતું.પરંતુ તેનો ઉપયોગ ઘણા હેતુઓ માટે કરી શકાય છે. જેમાં તમે આ પાણીથી સાફ કરીને અન્ય હેતુઓ માટે ઉપયોગ કરી શકો છો.

1 / 5
ઉનાળા દરમિયાન કુલર માટે પાણીની જરૂર પડે છે.નળના પાણી સાથે  RO વેસ્ટ વોટરનો ઉપયોગ કૂલરમાં નાખવા માટે કરી શકાય છે.

ઉનાળા દરમિયાન કુલર માટે પાણીની જરૂર પડે છે.નળના પાણી સાથે RO વેસ્ટ વોટરનો ઉપયોગ કૂલરમાં નાખવા માટે કરી શકાય છે.

2 / 5
ટોયલેટ કે વોશરૂમ સાફ કરવા માટે એક ડોલ ભરેલું પાણી જરૂરી છે. આવી સ્થિતિમાં RO રિજેક્ટેડ પાણીનો ઉપયોગ પાણીનો બગાડ ઘટાડવા માટે કરી શકાય છે.

ટોયલેટ કે વોશરૂમ સાફ કરવા માટે એક ડોલ ભરેલું પાણી જરૂરી છે. આવી સ્થિતિમાં RO રિજેક્ટેડ પાણીનો ઉપયોગ પાણીનો બગાડ ઘટાડવા માટે કરી શકાય છે.

3 / 5
તમારા છોડને પાણી આપવા માટે આરોનું વેસ્ટ વોટરનો ઉપયોગ કરવાથી તમારા છોડને લાંબા સમય સુધી જીવવામાં મદદ મળી શકે છે અને તેમની વૃદ્ધિ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.આરોના વેસ્ટ વોટરમાં નોર્મલ પાણીને મિક્સ કરીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તમારા છોડને પાણી આપવા માટે આરોનું વેસ્ટ વોટરનો ઉપયોગ કરવાથી તમારા છોડને લાંબા સમય સુધી જીવવામાં મદદ મળી શકે છે અને તેમની વૃદ્ધિ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.આરોના વેસ્ટ વોટરમાં નોર્મલ પાણીને મિક્સ કરીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

4 / 5
ઘરની સફાઈમાં માટે પાણીની જરુર પડે છે. આરોનું વેસ્ટ વોટરથી ઘરમાં સાફ - સફાઈ કરી શકીએ છીએ.

ઘરની સફાઈમાં માટે પાણીની જરુર પડે છે. આરોનું વેસ્ટ વોટરથી ઘરમાં સાફ - સફાઈ કરી શકીએ છીએ.

5 / 5
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">