Western railway : Ahmedabad થી Rajkot આટલી ટ્રેનો જાય છે, સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમ કરો મોજથી

Ahmedabad to Rajkot train : સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમની રંગત જામી છે. સૌરાષ્ટ્રનો મોટો તહેવાર એટલે મેળા..નાસ્તા...તેમજ બાળકોનો મામાના ઘરે જવાનો આનંદ. લોકો દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર તરફ મેળા કરવા અને રજાઓ માણવા જતા હોય છે. તો આજે જાણી લો કે અમદાવાદથી રાજકોટ તરફ કેટલી ટ્રેનો જાય છે.

| Updated on: Aug 25, 2024 | 9:25 AM
Ahmedabad to Rajkot train : સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમની રંગત જામી છે. સૌરાષ્ટ્રનો મોટો તહેવાર એટલે મેળા..નાસ્તા...તેમજ બાળકોનો મામાના ઘરે જવાનો આનંદ. લોકો દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર તરફ મેળા કરવા અને રજાઓ માણવા જતા હોય છે. તો આજે જાણી લો કે અમદાવાદથી રાજકોટ તરફ કેટલી ટ્રેનો જાય છે.

Ahmedabad to Rajkot train : સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમની રંગત જામી છે. સૌરાષ્ટ્રનો મોટો તહેવાર એટલે મેળા..નાસ્તા...તેમજ બાળકોનો મામાના ઘરે જવાનો આનંદ. લોકો દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર તરફ મેળા કરવા અને રજાઓ માણવા જતા હોય છે. તો આજે જાણી લો કે અમદાવાદથી રાજકોટ તરફ કેટલી ટ્રેનો જાય છે.

1 / 6
22945 SAURASHTRA MAIL : અમદાવાદથી રાજકોટ જવા માટે સૌરાષ્ટ્ર મેઈલ સાતે સાત દિવસ દોડે છે. સવારે 05:10 એ ઉપડતી આ ટ્રેન તમને રાજકોટ 09:26 એ પહોંચાડે છે. તેમાં સ્લિપર કોચની ટિકિટ 215 રુપિયા છે.

22945 SAURASHTRA MAIL : અમદાવાદથી રાજકોટ જવા માટે સૌરાષ્ટ્ર મેઈલ સાતે સાત દિવસ દોડે છે. સવારે 05:10 એ ઉપડતી આ ટ્રેન તમને રાજકોટ 09:26 એ પહોંચાડે છે. તેમાં સ્લિપર કોચની ટિકિટ 215 રુપિયા છે.

2 / 6
12906 SHM PBR SUF EXP : આ ટ્રેન શાલિમારથી આવે છે. અમદાવાદથી રાજકોટ જવું હોય તો તે રવિવારે તેમજ સોમવારે ચાલે છે. સવારે 06:15 થી 10:32 પહોંચાડે છે. આ ટ્રેનની સ્લિપર કોચની ટિકિટ 215 રુપિયા છે.

12906 SHM PBR SUF EXP : આ ટ્રેન શાલિમારથી આવે છે. અમદાવાદથી રાજકોટ જવું હોય તો તે રવિવારે તેમજ સોમવારે ચાલે છે. સવારે 06:15 થી 10:32 પહોંચાડે છે. આ ટ્રેનની સ્લિપર કોચની ટિકિટ 215 રુપિયા છે.

3 / 6
11464 JBP SOMNATH EXP : જબલપુરથી આવતી આ ટ્રેન અમદાવાદ 08:10 વાગ્યે આવે છે અને રાજકોટ તમને 12:31 વાગ્યે પહોંચાડે છે. આ ટ્રેન મંગળવાર અને શનિવાર સિવાય દરેક વારે ચાલે છે. એટલે કે રવિવાર, સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે ચાલે છે. તેમાં સ્લિપર કોચની ટિકિટ 185 રુપિયા છે

11464 JBP SOMNATH EXP : જબલપુરથી આવતી આ ટ્રેન અમદાવાદ 08:10 વાગ્યે આવે છે અને રાજકોટ તમને 12:31 વાગ્યે પહોંચાડે છે. આ ટ્રેન મંગળવાર અને શનિવાર સિવાય દરેક વારે ચાલે છે. એટલે કે રવિવાર, સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે ચાલે છે. તેમાં સ્લિપર કોચની ટિકિટ 185 રુપિયા છે

4 / 6
19015 SAURASHTRA EXP : મુંબઈ સેન્ટ્રલથી આવતી આ ટ્રેન અમદાવાદ 20:15 પહોંચે છે અને રાજકોટ તમને રાત્રે 00.55 વાગ્યે પહોંચાડે છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દરેક વારે ચાલે છે. તેમાં સ્લિપર કોચની ટિકિટ 185 રુપિયા છે.

19015 SAURASHTRA EXP : મુંબઈ સેન્ટ્રલથી આવતી આ ટ્રેન અમદાવાદ 20:15 પહોંચે છે અને રાજકોટ તમને રાત્રે 00.55 વાગ્યે પહોંચાડે છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દરેક વારે ચાલે છે. તેમાં સ્લિપર કોચની ટિકિટ 185 રુપિયા છે.

5 / 6
19217 SAURASHTRA JANTA : બાન્દ્રા થી આવતી આ ટ્રેન અમદાવાદ 22:20 થી ઉપડે છે. 02:20 વાગ્યે રાજકોટ પહોંચાડે છે. સૌરાષ્ટ્ર જનતા ટ્રેન અઠવાડિયાના દરેક વારે ચાલે છે. તેમાં સ્લિપર કોચની ટિકિટ 185 રુપિયા છે. (નોંધ-અહીં આપેલી માહિતી જે તે સમય એ લખાયેલા ન્યૂઝ સમયની છે. ટિકિટ બુક કરાવતા પહેલા એક વાર ઓફિશિયલ સાઈટની વિઝિટ લેવી જોઈએ.)

19217 SAURASHTRA JANTA : બાન્દ્રા થી આવતી આ ટ્રેન અમદાવાદ 22:20 થી ઉપડે છે. 02:20 વાગ્યે રાજકોટ પહોંચાડે છે. સૌરાષ્ટ્ર જનતા ટ્રેન અઠવાડિયાના દરેક વારે ચાલે છે. તેમાં સ્લિપર કોચની ટિકિટ 185 રુપિયા છે. (નોંધ-અહીં આપેલી માહિતી જે તે સમય એ લખાયેલા ન્યૂઝ સમયની છે. ટિકિટ બુક કરાવતા પહેલા એક વાર ઓફિશિયલ સાઈટની વિઝિટ લેવી જોઈએ.)

6 / 6
Follow Us:
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો
હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો
આ 6 રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાના સંકેત
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ ચાર વર્ષથી બંધ હાલતમાં
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ ચાર વર્ષથી બંધ હાલતમાં
g clip-path="url(#clip0_868_265)">