તમે જે દૂધ પી રહ્યા છો તે અસલી છે કે ભેળસળવાળુ? આ ત્રણ સરળ ટિપ્સથી જાતે જ કરો ઓળખ

ભેળસેળયુક્ત દૂધના સેવનથી લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. ભેળસેળયુક્ત પદાર્થો અંગે લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે, તમે ઘરે બેઠા જ જાણી શકો છો કે તમે જે દૂધ લીધું છે તે સાચું છે કે ભેળસેળવાળું. આવો, જાણીએ ભેળસેળયુક્ત દૂધ કેવી રીતે ઓળખવું?

| Updated on: Sep 29, 2024 | 12:20 PM
દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પીવાથી આપણા શરીરને ઘણા પોષક તત્વો મળે છે. કેલ્શિયમથી ભરપૂર હોવાથી હાડકાં અને મગજ મજબૂત બને છે. પરંતુ, વિચારો કે આ દૂધ તમારા સ્વાસ્થ્યનું દુશ્મન બની જાય તો? હકીકતમાં, આ દિવસોમાં ભેળસેળયુક્ત દૂધ બજારમાં આડેધડ વેચાઈ રહ્યું છે.

દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પીવાથી આપણા શરીરને ઘણા પોષક તત્વો મળે છે. કેલ્શિયમથી ભરપૂર હોવાથી હાડકાં અને મગજ મજબૂત બને છે. પરંતુ, વિચારો કે આ દૂધ તમારા સ્વાસ્થ્યનું દુશ્મન બની જાય તો? હકીકતમાં, આ દિવસોમાં ભેળસેળયુક્ત દૂધ બજારમાં આડેધડ વેચાઈ રહ્યું છે.

1 / 6
આ દિવસોમાં દૂધમાં પાણી કે ડિટર્જન્ટની ભેળસેળ થઈ રહી છે. દૂધ ઉત્પાદકો દ્વારા ભાવ ઘટાડવા અને નફો મેળવવા માટે દૂધમાં આવી ભેળસેળ કરવામાં આવે છે. માત્ર દૂધમાં જ નહીં પરંતુ અન્ય ખાદ્ય પદાર્થોમાં પણ ભેળસેળના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. ભેળસેળયુક્ત દૂધના સેવનથી લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. ભેળસેળયુક્ત પદાર્થો અંગે લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે, તમે ઘરે બેઠા જ જાણી શકો છો કે તમે જે દૂધ લીધું છે તે સાચું છે કે ભેળસેળવાળું. આવો, જાણીએ ભેળસેળયુક્ત દૂધ કેવી રીતે ઓળખવું?

આ દિવસોમાં દૂધમાં પાણી કે ડિટર્જન્ટની ભેળસેળ થઈ રહી છે. દૂધ ઉત્પાદકો દ્વારા ભાવ ઘટાડવા અને નફો મેળવવા માટે દૂધમાં આવી ભેળસેળ કરવામાં આવે છે. માત્ર દૂધમાં જ નહીં પરંતુ અન્ય ખાદ્ય પદાર્થોમાં પણ ભેળસેળના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. ભેળસેળયુક્ત દૂધના સેવનથી લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. ભેળસેળયુક્ત પદાર્થો અંગે લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે, તમે ઘરે બેઠા જ જાણી શકો છો કે તમે જે દૂધ લીધું છે તે સાચું છે કે ભેળસેળવાળું. આવો, જાણીએ ભેળસેળયુક્ત દૂધ કેવી રીતે ઓળખવું?

2 / 6
તમે આ ત્રણ રીતે જાણી શકો છો કે તમે જે દૂધ પી રહ્યા છો તે અસલી છે કે ભેળસેળવાળું. ત્યારે ચાલો અહીં જાણીએ

તમે આ ત્રણ રીતે જાણી શકો છો કે તમે જે દૂધ પી રહ્યા છો તે અસલી છે કે ભેળસેળવાળું. ત્યારે ચાલો અહીં જાણીએ

3 / 6
દૂધમાં પાણીની ભેળસેળ આ રીતે તપાસો : પોલિશ્ડ લીસી સપાટી પર દૂધનું એક ટીપું મુકો. જો દૂધ શુદ્ધ હશે, તો તે ટીપાના રુપમાં જ રહેશે પણ જો તેમાં પાણી ભેળવેલુ હશે તો તે સપાટી પર તરત જ ફેલાઈ જશે. પાણી સાથે મિશ્રિત દૂધ કોઈપણ નિશાન છોડ્યા વિના તરત જ વહી જશે.

દૂધમાં પાણીની ભેળસેળ આ રીતે તપાસો : પોલિશ્ડ લીસી સપાટી પર દૂધનું એક ટીપું મુકો. જો દૂધ શુદ્ધ હશે, તો તે ટીપાના રુપમાં જ રહેશે પણ જો તેમાં પાણી ભેળવેલુ હશે તો તે સપાટી પર તરત જ ફેલાઈ જશે. પાણી સાથે મિશ્રિત દૂધ કોઈપણ નિશાન છોડ્યા વિના તરત જ વહી જશે.

4 / 6
દૂધમાં ડિટર્જન્ટની ભેળસેળ આ રીતે ચેક કરો: 5 થી 10 મિલી દૂધને નમૂના જેટલુ લો અને સમાન માત્રામાં પાણી ભેળવો અને તેને સારી રીતે હલાવો, જો ડિટરજન્ટ દૂધમાં ભેળવવામાં આવેલુ હશે તો તે જાડુ ફીણ બનાવશે. તે જ સમયે જો દૂધ શુદ્ધ  હશે તો ખૂબ જ પાતળુ ફીણનું સ્તર બનાવશે.

દૂધમાં ડિટર્જન્ટની ભેળસેળ આ રીતે ચેક કરો: 5 થી 10 મિલી દૂધને નમૂના જેટલુ લો અને સમાન માત્રામાં પાણી ભેળવો અને તેને સારી રીતે હલાવો, જો ડિટરજન્ટ દૂધમાં ભેળવવામાં આવેલુ હશે તો તે જાડુ ફીણ બનાવશે. તે જ સમયે જો દૂધ શુદ્ધ હશે તો ખૂબ જ પાતળુ ફીણનું સ્તર બનાવશે.

5 / 6
દૂધમાં સ્ટાર્ચની ભેળસેળ આ રીતે તપાસો : 5 મિલી પાણીમાં 2-3 મિલી દૂધ ઉકાળો. ઠંડુ થયા બાદ તેમાં આયોડિન ટિંકચરના 2-3 ટીપાં નાખો. જો દૂધમાં વાદળી રંગ બને છે તો તેનો અર્થ એ છે કે તેમાં સ્ટાર્ચ છે.

દૂધમાં સ્ટાર્ચની ભેળસેળ આ રીતે તપાસો : 5 મિલી પાણીમાં 2-3 મિલી દૂધ ઉકાળો. ઠંડુ થયા બાદ તેમાં આયોડિન ટિંકચરના 2-3 ટીપાં નાખો. જો દૂધમાં વાદળી રંગ બને છે તો તેનો અર્થ એ છે કે તેમાં સ્ટાર્ચ છે.

6 / 6
Follow Us:
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
અંબાલાલ પટેલે કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભ થઈ શકે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભ થઈ શકે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
અમદાવાદ કર્ણાવતી ક્લબ નજીક લૂંટાયો રૂપિયા લઇને જતો કોન્ટ્રાક્ટર
અમદાવાદ કર્ણાવતી ક્લબ નજીક લૂંટાયો રૂપિયા લઇને જતો કોન્ટ્રાક્ટર
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">