AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10મી મેથી શરુ થાય છે ચારધામ યાત્રા, રેલવેના આ સસ્તા ટૂર પેકેજનો ઉઠાવો લાભ

આ ચારધામ યાત્રા ટુર પેકેજ છે, જેમાં શ્રદ્ધાળુઓને સસ્તામાં ચારધામના દર્શન કરી શકો છો.જેમાં અનેક સુવિધાઓ પણ આપવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ટુર પેકેજ ક્યાર થી શરુ થાય છે અને તેની કિંમત કેટલી છે.

| Updated on: May 09, 2024 | 2:53 PM
Share
 આઈઆરસીટીસીએ ટુરિસ્ટ માટે દેશ વિદેશનું ટુર પેકેજ લઈને આવતા હોય છે. આ ટુર પેકેજ દેખો અપના દેશ હેઠળ રજુ કરવામાં આવે છે. જેમાં તમે યાત્રાધામના દર્શન કરી શકો છો.

આઈઆરસીટીસીએ ટુરિસ્ટ માટે દેશ વિદેશનું ટુર પેકેજ લઈને આવતા હોય છે. આ ટુર પેકેજ દેખો અપના દેશ હેઠળ રજુ કરવામાં આવે છે. જેમાં તમે યાત્રાધામના દર્શન કરી શકો છો.

1 / 5
આઈઆરસીટીસીનું 12 દિવસનું ટુર પેકેજ ભુવનેશ્વરથી શરુ થાય છે. આ ટુર પેકેજમાં 11 રાત અને 12 દિવસની મુસાફરી કરવાની રહેશે. આ ટુર પેકેજ 12 જૂનથી શરુ થશે. આ ટુર પેકેજમાં તમે હરિદ્વાર, જાનકી ચટ્ટી, યમુનોત્રી, ઉત્તરકાશી,ગંગોત્રી, ગુપ્તકાશી, સોનપ્રયાગ, કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરી શકો છો.

આઈઆરસીટીસીનું 12 દિવસનું ટુર પેકેજ ભુવનેશ્વરથી શરુ થાય છે. આ ટુર પેકેજમાં 11 રાત અને 12 દિવસની મુસાફરી કરવાની રહેશે. આ ટુર પેકેજ 12 જૂનથી શરુ થશે. આ ટુર પેકેજમાં તમે હરિદ્વાર, જાનકી ચટ્ટી, યમુનોત્રી, ઉત્તરકાશી,ગંગોત્રી, ગુપ્તકાશી, સોનપ્રયાગ, કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરી શકો છો.

2 / 5
IRCTCનું આ 12 દિવસનું ટુર પેકેજ ભુવનેશ્વરથી શરુ થશે. આ ટુર પેકેજમાં હરિદ્વાર, બરકોટ,જાનકી ચટ્ટી, યમુનોત્રી, ઉત્તરકાશી, ગંગોત્રી, ગુપ્તકાશી, સોનપ્રયાગ, કેદારનાથ અને બદ્રીનાથ ધામનું રહેશે. આ ટુર પેકેજ તમે રેલવેની વેબસાઈટ પરથી બુક કરાવી શકો છો.

IRCTCનું આ 12 દિવસનું ટુર પેકેજ ભુવનેશ્વરથી શરુ થશે. આ ટુર પેકેજમાં હરિદ્વાર, બરકોટ,જાનકી ચટ્ટી, યમુનોત્રી, ઉત્તરકાશી, ગંગોત્રી, ગુપ્તકાશી, સોનપ્રયાગ, કેદારનાથ અને બદ્રીનાથ ધામનું રહેશે. આ ટુર પેકેજ તમે રેલવેની વેબસાઈટ પરથી બુક કરાવી શકો છો.

3 / 5
આ ટુર પેકેજની શરુઆત કિંમત 91550 રુપિયા છે. જો તમારે તમારા માત-પિતા બંન્ને માટે આ ટુર પેકેજ બુક કરાવવું છે તો 5700 રુપિયાનો ચાર્જ લાગશે. આમ અલગ અલગ આ ટુર પકેજ છે.

આ ટુર પેકેજની શરુઆત કિંમત 91550 રુપિયા છે. જો તમારે તમારા માત-પિતા બંન્ને માટે આ ટુર પેકેજ બુક કરાવવું છે તો 5700 રુપિયાનો ચાર્જ લાગશે. આમ અલગ અલગ આ ટુર પકેજ છે.

4 / 5
આ વર્ષે ચારધામ યાત્રાની શરુઆત 10 મેથી શરુ થઈ રહી છે. કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ 10 મેના રોજ ખુલશે. બદ્રીનાથના કપાટ 12 મેના રોજ ખુલશે.તમને જણાવી દઈએ કે, જો તમે આ ટુરપેકેજનો લાભ લેવા માંગતા હોય તો આ માટે પહેલાથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

આ વર્ષે ચારધામ યાત્રાની શરુઆત 10 મેથી શરુ થઈ રહી છે. કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ 10 મેના રોજ ખુલશે. બદ્રીનાથના કપાટ 12 મેના રોજ ખુલશે.તમને જણાવી દઈએ કે, જો તમે આ ટુરપેકેજનો લાભ લેવા માંગતા હોય તો આ માટે પહેલાથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">