10મી મેથી શરુ થાય છે ચારધામ યાત્રા, રેલવેના આ સસ્તા ટૂર પેકેજનો ઉઠાવો લાભ

આ ચારધામ યાત્રા ટુર પેકેજ છે, જેમાં શ્રદ્ધાળુઓને સસ્તામાં ચારધામના દર્શન કરી શકો છો.જેમાં અનેક સુવિધાઓ પણ આપવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ટુર પેકેજ ક્યાર થી શરુ થાય છે અને તેની કિંમત કેટલી છે.

| Updated on: May 09, 2024 | 2:53 PM
 આઈઆરસીટીસીએ ટુરિસ્ટ માટે દેશ વિદેશનું ટુર પેકેજ લઈને આવતા હોય છે. આ ટુર પેકેજ દેખો અપના દેશ હેઠળ રજુ કરવામાં આવે છે. જેમાં તમે યાત્રાધામના દર્શન કરી શકો છો.

આઈઆરસીટીસીએ ટુરિસ્ટ માટે દેશ વિદેશનું ટુર પેકેજ લઈને આવતા હોય છે. આ ટુર પેકેજ દેખો અપના દેશ હેઠળ રજુ કરવામાં આવે છે. જેમાં તમે યાત્રાધામના દર્શન કરી શકો છો.

1 / 5
આઈઆરસીટીસીનું 12 દિવસનું ટુર પેકેજ ભુવનેશ્વરથી શરુ થાય છે. આ ટુર પેકેજમાં 11 રાત અને 12 દિવસની મુસાફરી કરવાની રહેશે. આ ટુર પેકેજ 12 જૂનથી શરુ થશે. આ ટુર પેકેજમાં તમે હરિદ્વાર, જાનકી ચટ્ટી, યમુનોત્રી, ઉત્તરકાશી,ગંગોત્રી, ગુપ્તકાશી, સોનપ્રયાગ, કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરી શકો છો.

આઈઆરસીટીસીનું 12 દિવસનું ટુર પેકેજ ભુવનેશ્વરથી શરુ થાય છે. આ ટુર પેકેજમાં 11 રાત અને 12 દિવસની મુસાફરી કરવાની રહેશે. આ ટુર પેકેજ 12 જૂનથી શરુ થશે. આ ટુર પેકેજમાં તમે હરિદ્વાર, જાનકી ચટ્ટી, યમુનોત્રી, ઉત્તરકાશી,ગંગોત્રી, ગુપ્તકાશી, સોનપ્રયાગ, કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરી શકો છો.

2 / 5
IRCTCનું આ 12 દિવસનું ટુર પેકેજ ભુવનેશ્વરથી શરુ થશે. આ ટુર પેકેજમાં હરિદ્વાર, બરકોટ,જાનકી ચટ્ટી, યમુનોત્રી, ઉત્તરકાશી, ગંગોત્રી, ગુપ્તકાશી, સોનપ્રયાગ, કેદારનાથ અને બદ્રીનાથ ધામનું રહેશે. આ ટુર પેકેજ તમે રેલવેની વેબસાઈટ પરથી બુક કરાવી શકો છો.

IRCTCનું આ 12 દિવસનું ટુર પેકેજ ભુવનેશ્વરથી શરુ થશે. આ ટુર પેકેજમાં હરિદ્વાર, બરકોટ,જાનકી ચટ્ટી, યમુનોત્રી, ઉત્તરકાશી, ગંગોત્રી, ગુપ્તકાશી, સોનપ્રયાગ, કેદારનાથ અને બદ્રીનાથ ધામનું રહેશે. આ ટુર પેકેજ તમે રેલવેની વેબસાઈટ પરથી બુક કરાવી શકો છો.

3 / 5
આ ટુર પેકેજની શરુઆત કિંમત 91550 રુપિયા છે. જો તમારે તમારા માત-પિતા બંન્ને માટે આ ટુર પેકેજ બુક કરાવવું છે તો 5700 રુપિયાનો ચાર્જ લાગશે. આમ અલગ અલગ આ ટુર પકેજ છે.

આ ટુર પેકેજની શરુઆત કિંમત 91550 રુપિયા છે. જો તમારે તમારા માત-પિતા બંન્ને માટે આ ટુર પેકેજ બુક કરાવવું છે તો 5700 રુપિયાનો ચાર્જ લાગશે. આમ અલગ અલગ આ ટુર પકેજ છે.

4 / 5
આ વર્ષે ચારધામ યાત્રાની શરુઆત 10 મેથી શરુ થઈ રહી છે. કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ 10 મેના રોજ ખુલશે. બદ્રીનાથના કપાટ 12 મેના રોજ ખુલશે.તમને જણાવી દઈએ કે, જો તમે આ ટુરપેકેજનો લાભ લેવા માંગતા હોય તો આ માટે પહેલાથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

આ વર્ષે ચારધામ યાત્રાની શરુઆત 10 મેથી શરુ થઈ રહી છે. કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ 10 મેના રોજ ખુલશે. બદ્રીનાથના કપાટ 12 મેના રોજ ખુલશે.તમને જણાવી દઈએ કે, જો તમે આ ટુરપેકેજનો લાભ લેવા માંગતા હોય તો આ માટે પહેલાથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">