AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ટ્રેન કરાવશે બે ભગવાનના દર્શન, સવારે Dwarka દર્શન કરીને નીકળો, બીજે દિવસે શ્રીનાથજીના થશે દર્શન

Dwarka-Nathdwara Express Train : આ એક ટ્રેન એવી છે જેમાં તમે એકસાથે બે ભગવાનના અલગ-અલગ સ્વરુપના દર્શન કરી શકો છો. આ ટ્રેન દ્વારકાથી એટલે કે ઓખાથી ઉપડે છે અને નાથદ્વારા સુધી દોડે છે.

| Updated on: Jul 02, 2024 | 2:01 PM
Share
Dwarka-Nathdwara Express Train : ટ્રેન નંબર- 19575 ઓખાથી નાથદ્વારા સુધી ચાલે છે. આ ટ્રેન 8.20 વાગ્યે ઓખાથી ઉપડે છે અને દ્વારકા 8.51 કલાકે પહોંચે છે. આ ટ્રેન દ્વારકાથી નાથદ્વારા સુધીમાં કુલ 1100 KM જેટલું અંતર કાપે છે.

Dwarka-Nathdwara Express Train : ટ્રેન નંબર- 19575 ઓખાથી નાથદ્વારા સુધી ચાલે છે. આ ટ્રેન 8.20 વાગ્યે ઓખાથી ઉપડે છે અને દ્વારકા 8.51 કલાકે પહોંચે છે. આ ટ્રેન દ્વારકાથી નાથદ્વારા સુધીમાં કુલ 1100 KM જેટલું અંતર કાપે છે.

1 / 5
Jamnagar to Nathdwara train : આ ટ્રેન ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, નડિયાદ, આણંદ, છાયાપુરી(વડોદરા), દાહોદ, રતલામ, જૌરા, મન્ડસુર, નીમાચ, ચિતોડગઢ, મવલી જંક્શન, નાથદ્વારા જેવા સ્ટોપેજ લે છે. આ ટ્રેન મોટા સ્ટોપેજ દ્વારકા, જામનગર, રાજકોટ, વડોદરા 5 મિનિટ સ્ટોપ કરે છે. જ્યારે અમદાવાદ, રતલામ, ચિતોડગઢ, મવલી જંક્શન 10 મિનિટના સ્ટોપ લે છે.

Jamnagar to Nathdwara train : આ ટ્રેન ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, નડિયાદ, આણંદ, છાયાપુરી(વડોદરા), દાહોદ, રતલામ, જૌરા, મન્ડસુર, નીમાચ, ચિતોડગઢ, મવલી જંક્શન, નાથદ્વારા જેવા સ્ટોપેજ લે છે. આ ટ્રેન મોટા સ્ટોપેજ દ્વારકા, જામનગર, રાજકોટ, વડોદરા 5 મિનિટ સ્ટોપ કરે છે. જ્યારે અમદાવાદ, રતલામ, ચિતોડગઢ, મવલી જંક્શન 10 મિનિટના સ્ટોપ લે છે.

2 / 5
Rajkot to Nathdwara train : દ્વારકા-નાથદ્વારા ટ્રેન વિકલી ટ્રેન છે. તે અઠવાડિયાના બુધવારે જ ચાલતી ટ્રેન છે. આ ટ્રેન રાજકોટ 12.50 વાગ્યે પહોંચે છે. મોરબીવાળા લોકો પણ આ ટ્રેનનો લાભ લઈ શકે છે. કેમ કે આ ટ્રેન વાંકાનેર થઈને નીકળે છે. 17.10 કલાકે આ ટ્રેન અમદાવાદ પહોંચે છે તેમજ વડોદરા પહોંચવાનો સમય 19.15 છે.

Rajkot to Nathdwara train : દ્વારકા-નાથદ્વારા ટ્રેન વિકલી ટ્રેન છે. તે અઠવાડિયાના બુધવારે જ ચાલતી ટ્રેન છે. આ ટ્રેન રાજકોટ 12.50 વાગ્યે પહોંચે છે. મોરબીવાળા લોકો પણ આ ટ્રેનનો લાભ લઈ શકે છે. કેમ કે આ ટ્રેન વાંકાનેર થઈને નીકળે છે. 17.10 કલાકે આ ટ્રેન અમદાવાદ પહોંચે છે તેમજ વડોદરા પહોંચવાનો સમય 19.15 છે.

3 / 5
Ahmedabad to Nathdwara train : આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજિત 21 કલાકથી વધારેનો સમય લે છે. આ ટ્રેનમાં 1A, 2A, 3A, SL કોચ પણ ઉપલ્બ્ધ છે.

Ahmedabad to Nathdwara train : આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજિત 21 કલાકથી વધારેનો સમય લે છે. આ ટ્રેનમાં 1A, 2A, 3A, SL કોચ પણ ઉપલ્બ્ધ છે.

4 / 5
(Disclaimer : આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)

(Disclaimer : આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">