યાત્રીઓ કૃપયા ધ્યાન દે! સાબરમતી-ભુજ સ્પેશિયલ ટ્રેનના ફેરાનું વિસ્તરણ, જાણો ક્યાંથી ઉપડશે
આ અમદાવાદથી ભૂજ જતી ટ્રેન હવે સાબરમતીને બદલે ગાંધીનગરથી પ્રસ્થાન કરશે. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનનું રોકાણ ચાંદલોડિયા-B તેમજ આંબલી રોડ સ્ટેશન પણ આપવામાં આવ્યું છે.
Latest News Updates
Most Read Stories