AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nifty 50માં અદાણી, અંબાણીની કંપનીઓથી પણ તાકતવર છે આ ગુજરાતીની કંપની, જાણો કોણ છે

Hdfc Success Story : ગુજરાતના સુરતમાં જન્મેલા આ ગુજરાતી એ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન (HDFC)નો પાયો નાખ્યો આ દ્વારા તે દેશના દરેક વ્યક્તિનું પોતાનું ઘર હોય તેનું સપનું પૂરું કરવા માંગતા હતા.

| Updated on: Jul 29, 2024 | 6:44 PM
Share
HDFCને હાલ કોણ નથી જાણતું ! વર્ષ 1977માં ફાયનાન્સ કોર્પોરેશનનો પાયો નાંખવામાં આવ્યો હતો. ત્યારે રિયારમેન્ટ બાદ આ કોર્પોરેશનને શરુ કરનાર વ્યક્તિ  હસમુખ ઠાકોરદાસ પારેખ ત્યારે તેમની ઉંમર 66 વર્ષ હતી. આ ગુજરાતના સુરતમાં જન્મેલા આ ગુજરાતી એ  હાઉસિંગ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન (HDFC)નો પાયો નાખ્યો આ દ્વારા તે દેશના દરેક વ્યક્તિનું પોતાનું ઘર હોય તેનું સપનું પૂરું કરવા માંગતા હતા. સૌથી મોટી વાત એ હતી કે હસમુખ ઠાકોરદાસ પારેખે કોઈપણ સરકારી મદદ લીધા વગર HDFCની સ્થાપના કરી હતી. ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા HDFC ને પ્રમોટ કરવામાં આવ્યું હતું. આજે તેમની કંપની નિફ્ટી ફિફ્ટીમાં અદાણી અને અંબાણીની કંપનીઓથી પણ આગળ છે.

HDFCને હાલ કોણ નથી જાણતું ! વર્ષ 1977માં ફાયનાન્સ કોર્પોરેશનનો પાયો નાંખવામાં આવ્યો હતો. ત્યારે રિયારમેન્ટ બાદ આ કોર્પોરેશનને શરુ કરનાર વ્યક્તિ હસમુખ ઠાકોરદાસ પારેખ ત્યારે તેમની ઉંમર 66 વર્ષ હતી. આ ગુજરાતના સુરતમાં જન્મેલા આ ગુજરાતી એ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન (HDFC)નો પાયો નાખ્યો આ દ્વારા તે દેશના દરેક વ્યક્તિનું પોતાનું ઘર હોય તેનું સપનું પૂરું કરવા માંગતા હતા. સૌથી મોટી વાત એ હતી કે હસમુખ ઠાકોરદાસ પારેખે કોઈપણ સરકારી મદદ લીધા વગર HDFCની સ્થાપના કરી હતી. ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા HDFC ને પ્રમોટ કરવામાં આવ્યું હતું. આજે તેમની કંપની નિફ્ટી ફિફ્ટીમાં અદાણી અને અંબાણીની કંપનીઓથી પણ આગળ છે.

1 / 6
એમ કહેવાય છે HDFC BANK દોડશે તો જ નિફ્ટી ફિફ્ટી દોડશે ત્યારે પોતાની મહેનતે  નિફ્ટીમાં પોતાની ધાક બનાવનાર ચાલો જાણીએ સક્સેસ સ્ટોરી

એમ કહેવાય છે HDFC BANK દોડશે તો જ નિફ્ટી ફિફ્ટી દોડશે ત્યારે પોતાની મહેનતે નિફ્ટીમાં પોતાની ધાક બનાવનાર ચાલો જાણીએ સક્સેસ સ્ટોરી

2 / 6
હસમુખ ઠાકોરદાસ પારેખે તેમના પિતા પાસેથી બેંકિંગ સેવાઓની સમજ મેળવી હતી. મુંબઈથી સ્નાતક થયા પછી હસમુખ પારેખ ઉચ્ચ શિક્ષણ માટે લંડન ગયા. બ્રિટનથી ભારત પાછા ફર્યા બાદ, તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને ભારતની સૌથી મોટી બેંક HDFC બેંકનો પાયો નાખ્યો.હસમુખ ઠાકોરદાસ પારેખે અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરી હતી. મુંબઈથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા પછી, તેમને બ્રિટનમાં વધુ અભ્યાસ કરવાની તક મળી, જ્યાં તેમણે લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાંથી બેન્કિંગ અને ફાયનાન્સમાં B.Sc ડિગ્રી મેળવી. આ પછી હસમુખ પારેખ ભારત પાછા ફર્યા અને મુંબઈની પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં લેક્ચરર તરીકે કામ કર્યું. હાલ ફોટામાં દેખાઈ રહ્યા છે હસમુખ પારેખના ભત્રીજા દિપક પારેખ છે.

હસમુખ ઠાકોરદાસ પારેખે તેમના પિતા પાસેથી બેંકિંગ સેવાઓની સમજ મેળવી હતી. મુંબઈથી સ્નાતક થયા પછી હસમુખ પારેખ ઉચ્ચ શિક્ષણ માટે લંડન ગયા. બ્રિટનથી ભારત પાછા ફર્યા બાદ, તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને ભારતની સૌથી મોટી બેંક HDFC બેંકનો પાયો નાખ્યો.હસમુખ ઠાકોરદાસ પારેખે અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરી હતી. મુંબઈથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા પછી, તેમને બ્રિટનમાં વધુ અભ્યાસ કરવાની તક મળી, જ્યાં તેમણે લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાંથી બેન્કિંગ અને ફાયનાન્સમાં B.Sc ડિગ્રી મેળવી. આ પછી હસમુખ પારેખ ભારત પાછા ફર્યા અને મુંબઈની પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં લેક્ચરર તરીકે કામ કર્યું. હાલ ફોટામાં દેખાઈ રહ્યા છે હસમુખ પારેખના ભત્રીજા દિપક પારેખ છે.

3 / 6
આ પછી, તેણે સ્ટોક બ્રોકિંગ ફર્મ હરકિસનદાસ લખમીદાસ સાથે જોડાઈને નાણાકીય બજારમાં ઉજ્જવળ કારકિર્દીની શરૂઆત કરી. ICICIમાં તેઓ 16 વર્ષની કારકિર્દી પછી નિવૃત્ત થતાં પહેલાં ડેપ્યુટી જનરલ મેનેજરથી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બન્યા હતા.

આ પછી, તેણે સ્ટોક બ્રોકિંગ ફર્મ હરકિસનદાસ લખમીદાસ સાથે જોડાઈને નાણાકીય બજારમાં ઉજ્જવળ કારકિર્દીની શરૂઆત કરી. ICICIમાં તેઓ 16 વર્ષની કારકિર્દી પછી નિવૃત્ત થતાં પહેલાં ડેપ્યુટી જનરલ મેનેજરથી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બન્યા હતા.

4 / 6
66 વર્ષની ઉંમરે, જ્યારે લોકો નિવૃત્તિ પછી સ્થાયી થઈ રહ્યા હતા, ત્યારે હસમુખભાઈએ ભારતના મધ્યમ વર્ગના ઘરની માલિકીના સપનાને પૂર્ણ કરવા માટે એક જબરદસ્ત વિચાર સાથે ભવ્ય પુનરાગમન કર્યું. તેમણે 1977માં એક નાણાકીય સંસ્થા તરીકે HDFCની સ્થાપના કરી અને 1978માં પ્રથમ હોમ લોન આપી.

66 વર્ષની ઉંમરે, જ્યારે લોકો નિવૃત્તિ પછી સ્થાયી થઈ રહ્યા હતા, ત્યારે હસમુખભાઈએ ભારતના મધ્યમ વર્ગના ઘરની માલિકીના સપનાને પૂર્ણ કરવા માટે એક જબરદસ્ત વિચાર સાથે ભવ્ય પુનરાગમન કર્યું. તેમણે 1977માં એક નાણાકીય સંસ્થા તરીકે HDFCની સ્થાપના કરી અને 1978માં પ્રથમ હોમ લોન આપી.

5 / 6
1984 સુધીમાં HDFC રૂ. 100 કરોડથી વધુની વાર્ષિક લોન મંજૂર કરતી હતી. 1992 માં, ભારત સરકારે એચટી પારેખને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા. એચડીએફસી અને એચડીએફસી બેંક એકમાં મર્જ થઈ, રૂ. 14.14 લાખ કરોડની મોટી એન્ટિટી બનાવી.

1984 સુધીમાં HDFC રૂ. 100 કરોડથી વધુની વાર્ષિક લોન મંજૂર કરતી હતી. 1992 માં, ભારત સરકારે એચટી પારેખને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા. એચડીએફસી અને એચડીએફસી બેંક એકમાં મર્જ થઈ, રૂ. 14.14 લાખ કરોડની મોટી એન્ટિટી બનાવી.

6 / 6
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">