AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep Time: સારી હેલ્થ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી હોય છે?

ઊંઘની ઉણપથી શરીર અને મન બન્ને પર નકારાત્મક અસર થાય છે. ઓછું ઊંઘવાથી થાક અનુભવાય છે પરિણામે કામ કરવામાં મુશ્કેલી આવે છે. ઊંઘની ઉણપથી ઈમ્યુનિટી નબળી પડે છે.

| Updated on: Apr 26, 2026 | 2:02 PM
Share
ઊંઘનો અભાવ ચિંતા અને ડિપ્રેશન તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં પૂરતી માત્રામાં ઊંઘ લેવી ખૂબ જ જરૂરી હોય છે. ઊંઘના અભાવથી વજનમાં વધારો થઈ શકે છે. તંદુરસ્તી માટે પૂરતી ઊંઘ જરૂરી હોય છે.

ઊંઘનો અભાવ ચિંતા અને ડિપ્રેશન તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં પૂરતી માત્રામાં ઊંઘ લેવી ખૂબ જ જરૂરી હોય છે. ઊંઘના અભાવથી વજનમાં વધારો થઈ શકે છે. તંદુરસ્તી માટે પૂરતી ઊંઘ જરૂરી હોય છે.

1 / 8
ઊંઘ દરમિયાન આપણા મગજમાં જે પ્રક્રિયાઓ થાય છે તે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવવા માટે મહત્વપૂર્ણ હોય છે.

ઊંઘ દરમિયાન આપણા મગજમાં જે પ્રક્રિયાઓ થાય છે તે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવવા માટે મહત્વપૂર્ણ હોય છે.

2 / 8
પૂરતી ઊંઘ લેવાથી સ્ટ્રેસ અને ચિંતામાં ઘટાડો થાય છે અને તંદુરસ્તી પણ જળવાય છે.

પૂરતી ઊંઘ લેવાથી સ્ટ્રેસ અને ચિંતામાં ઘટાડો થાય છે અને તંદુરસ્તી પણ જળવાય છે.

3 / 8
ઊંઘની ઉણપથી માઈન્ડ પર નકારાત્મક અસર પડી શકે છે અને હૃદય સંબંધિત બીમારીનું જોખમ વધવાની આશંકા રહે છે.

ઊંઘની ઉણપથી માઈન્ડ પર નકારાત્મક અસર પડી શકે છે અને હૃદય સંબંધિત બીમારીનું જોખમ વધવાની આશંકા રહે છે.

4 / 8
નિષ્ણાતો મુજબ, ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ સ્વાસ્થ માટે જરૂરી હોય છે.

નિષ્ણાતો મુજબ, ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ સ્વાસ્થ માટે જરૂરી હોય છે.

5 / 8
તેથી જો તમે 8થી 9 કલાકની ઊંઘ પણ ન લઈ શકતા હોય તો ચિંતા કરશો નહીં.

તેથી જો તમે 8થી 9 કલાકની ઊંઘ પણ ન લઈ શકતા હોય તો ચિંતા કરશો નહીં.

6 / 8
આ તમારા મગજને સ્વસ્થ રાખવાની સાથે સાથે તમારા શારીરિક સ્વાસ્થ્યને પણ યોગ્ય રાખવામાં મદદ કરી શકે છે.

આ તમારા મગજને સ્વસ્થ રાખવાની સાથે સાથે તમારા શારીરિક સ્વાસ્થ્યને પણ યોગ્ય રાખવામાં મદદ કરી શકે છે.

7 / 8
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.

8 / 8

 

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. Brass Health Tips: એલ્યુમિનિયમ કે પિત્તળના વાસણ, ખોરાક રાંધવા માટે વધુ સારો વિકલ્પ કયો?

Follow Us
બાઈક બાદ હવે ક્રેન ખાડામાં પડી, જુઓ વીડિયો
બાઈક બાદ હવે ક્રેન ખાડામાં પડી, જુઓ વીડિયો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
g clip-path="url(#clip0_868_265)">