AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep Time: સારી હેલ્થ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી હોય છે?

ઊંઘની ઉણપથી શરીર અને મન બન્ને પર નકારાત્મક અસર થાય છે. ઓછું ઊંઘવાથી થાક અનુભવાય છે પરિણામે કામ કરવામાં મુશ્કેલી આવે છે. ઊંઘની ઉણપથી ઈમ્યુનિટી નબળી પડે છે.

| Updated on: Apr 26, 2026 | 2:02 PM
Share
ઊંઘનો અભાવ ચિંતા અને ડિપ્રેશન તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં પૂરતી માત્રામાં ઊંઘ લેવી ખૂબ જ જરૂરી હોય છે. ઊંઘના અભાવથી વજનમાં વધારો થઈ શકે છે. તંદુરસ્તી માટે પૂરતી ઊંઘ જરૂરી હોય છે.

ઊંઘનો અભાવ ચિંતા અને ડિપ્રેશન તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં પૂરતી માત્રામાં ઊંઘ લેવી ખૂબ જ જરૂરી હોય છે. ઊંઘના અભાવથી વજનમાં વધારો થઈ શકે છે. તંદુરસ્તી માટે પૂરતી ઊંઘ જરૂરી હોય છે.

1 / 8
ઊંઘ દરમિયાન આપણા મગજમાં જે પ્રક્રિયાઓ થાય છે તે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવવા માટે મહત્વપૂર્ણ હોય છે.

ઊંઘ દરમિયાન આપણા મગજમાં જે પ્રક્રિયાઓ થાય છે તે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવવા માટે મહત્વપૂર્ણ હોય છે.

2 / 8
પૂરતી ઊંઘ લેવાથી સ્ટ્રેસ અને ચિંતામાં ઘટાડો થાય છે અને તંદુરસ્તી પણ જળવાય છે.

પૂરતી ઊંઘ લેવાથી સ્ટ્રેસ અને ચિંતામાં ઘટાડો થાય છે અને તંદુરસ્તી પણ જળવાય છે.

3 / 8
ઊંઘની ઉણપથી માઈન્ડ પર નકારાત્મક અસર પડી શકે છે અને હૃદય સંબંધિત બીમારીનું જોખમ વધવાની આશંકા રહે છે.

ઊંઘની ઉણપથી માઈન્ડ પર નકારાત્મક અસર પડી શકે છે અને હૃદય સંબંધિત બીમારીનું જોખમ વધવાની આશંકા રહે છે.

4 / 8
નિષ્ણાતો મુજબ, ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ સ્વાસ્થ માટે જરૂરી હોય છે.

નિષ્ણાતો મુજબ, ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ સ્વાસ્થ માટે જરૂરી હોય છે.

5 / 8
તેથી જો તમે 8થી 9 કલાકની ઊંઘ પણ ન લઈ શકતા હોય તો ચિંતા કરશો નહીં.

તેથી જો તમે 8થી 9 કલાકની ઊંઘ પણ ન લઈ શકતા હોય તો ચિંતા કરશો નહીં.

6 / 8
આ તમારા મગજને સ્વસ્થ રાખવાની સાથે સાથે તમારા શારીરિક સ્વાસ્થ્યને પણ યોગ્ય રાખવામાં મદદ કરી શકે છે.

આ તમારા મગજને સ્વસ્થ રાખવાની સાથે સાથે તમારા શારીરિક સ્વાસ્થ્યને પણ યોગ્ય રાખવામાં મદદ કરી શકે છે.

7 / 8
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.

8 / 8

 

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. Brass Health Tips: એલ્યુમિનિયમ કે પિત્તળના વાસણ, ખોરાક રાંધવા માટે વધુ સારો વિકલ્પ કયો?

Follow Us
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
g clip-path="url(#clip0_868_265)">