Health Tips: અજમાના છોડના પત્તા છે અતિ-ગુણકારી, ફાયદા જાણીને રહી જશો હેરાન

અજમાના છોડના પાનમાં બળતરા વિરોધી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. તેના પાંદડા ઘણા રોગોની સારવારમાં અસરકારક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 9:09 PM
અજમો એક ઔષધીય વનસ્પતિ છે, તેનો ઉપયોગ ઘણા સામાન્ય અને ગંભીર રોગોની સારવાર માટે કરવામાં આવે છે. તેમાં શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ, એન્ટિબાયોટિક, એન્ટીકેન્સર અને બળતરા વિરોધી ગુણધર્મો છે, જે તમને ઘણા શક્તિશાળી આરોગ્ય લાભો આપે છે. ચાલો જાણીએ અજમાના પાંદડાના ઘણા ફાયદાઓ વિશે.

અજમો એક ઔષધીય વનસ્પતિ છે, તેનો ઉપયોગ ઘણા સામાન્ય અને ગંભીર રોગોની સારવાર માટે કરવામાં આવે છે. તેમાં શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ, એન્ટિબાયોટિક, એન્ટીકેન્સર અને બળતરા વિરોધી ગુણધર્મો છે, જે તમને ઘણા શક્તિશાળી આરોગ્ય લાભો આપે છે. ચાલો જાણીએ અજમાના પાંદડાના ઘણા ફાયદાઓ વિશે.

1 / 5
પેટના દુખાવાની સારવાર - અજમાના પાન પેટના દુખાવા અને પેટની અન્ય સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. આ પાંદડા ચાવવાથી દુખાવામાં રાહત મળે છે અને શરીરને આરામ મળે છે.

પેટના દુખાવાની સારવાર - અજમાના પાન પેટના દુખાવા અને પેટની અન્ય સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. આ પાંદડા ચાવવાથી દુખાવામાં રાહત મળે છે અને શરીરને આરામ મળે છે.

2 / 5
સામાન્ય શરદીની સારવાર - મધ સાથે મિશ્રિત અજામાના પાંદડાનો રસ સામાન્ય શરદી અને ઉધરસને દૂર કરવામાં મદદ કરી શકે છે. તેમાં થાઇમોલ નામનું તત્વ હોય છે, જે તેને ચેપથી દૂર રાખે છે.

સામાન્ય શરદીની સારવાર - મધ સાથે મિશ્રિત અજામાના પાંદડાનો રસ સામાન્ય શરદી અને ઉધરસને દૂર કરવામાં મદદ કરી શકે છે. તેમાં થાઇમોલ નામનું તત્વ હોય છે, જે તેને ચેપથી દૂર રાખે છે.

3 / 5
પાચનમાં સુધારો કરે છે - અજમાના પાંદડા શરીરમાં પાચનને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. પાચન સુધારવા માટે ભોજન પછી દરરોજ આનું સેવન કરી શકાય છે. તે ભૂખ વધારવા માટે પણ વપરાય છે, ખાસ કરીને બાળકોમાં.

પાચનમાં સુધારો કરે છે - અજમાના પાંદડા શરીરમાં પાચનને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. પાચન સુધારવા માટે ભોજન પછી દરરોજ આનું સેવન કરી શકાય છે. તે ભૂખ વધારવા માટે પણ વપરાય છે, ખાસ કરીને બાળકોમાં.

4 / 5
નેચરલ માઉથ ફ્રેશનર - તે દુર્ગંધ દૂર કરવા માટે માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે. રોજ અજમાના પાંદડા ચાવવાથી દુર્ગંધ દૂર થાય છે.

નેચરલ માઉથ ફ્રેશનર - તે દુર્ગંધ દૂર કરવા માટે માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે. રોજ અજમાના પાંદડા ચાવવાથી દુર્ગંધ દૂર થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">