AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : પીરિયડ્સ વગર વજાઈનામાંથી ભૂરા રંગનું ડિસ્ચાર્જ કેમ થાય છે? ડૉક્ટર પાસેથી જાણો

કેટલીક વખત એવું થાય છે કે, પીરિયડ્સ ન આવવાથી વજાઈનામાંથી બ્રાઉન રંગનું ડિસ્ચાર્જ થાય છે. આમ તો આ નોર્મલ ડિસ્ચાર્જ છે પરંતુ કેટલીક વખત આ અનેક સમસ્યાનો પણ સંકેત હોય શકે છે. તો આજે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી બ્રાઉન ડિસ્ચાર્જ અંગે વિસ્તારથી વાત કરીશુ.

| Updated on: Oct 27, 2025 | 7:13 AM
Share
 મહિલાઓને હોર્મોનમાં ફેરફાર થવાના કારણે અનેક પ્રકારની શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમાંથી એક સામાન્ય સમસ્યા છે. વજાઈનામાંથી બ્રાઉન ડિસ્ચાર્જ થવું. કેટલીક વખત તમે જોયું હશે કે, પીરિયડ્સ ન આવવા પર યોનિમાંથી બ્રાઉન રંગનું ડિસ્ચાર્જ જોવા મળે છે.

મહિલાઓને હોર્મોનમાં ફેરફાર થવાના કારણે અનેક પ્રકારની શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમાંથી એક સામાન્ય સમસ્યા છે. વજાઈનામાંથી બ્રાઉન ડિસ્ચાર્જ થવું. કેટલીક વખત તમે જોયું હશે કે, પીરિયડ્સ ન આવવા પર યોનિમાંથી બ્રાઉન રંગનું ડિસ્ચાર્જ જોવા મળે છે.

1 / 10
સામાન્ય રીતે આ કોઈ ગંભીર સમસ્યા હોતી નથી પરંતુ કેટલાક કેસમાં શરીરની અંદર કોઈ ગડબડ કે હોર્મોનલ અસંતુલનને સંકેત પણ હોય શકે છે.

સામાન્ય રીતે આ કોઈ ગંભીર સમસ્યા હોતી નથી પરંતુ કેટલાક કેસમાં શરીરની અંદર કોઈ ગડબડ કે હોર્મોનલ અસંતુલનને સંકેત પણ હોય શકે છે.

2 / 10
ગાયનેકોલોજિસ્ટ જણાવે છે કે, જ્યારે પીરિયડ્સનો ફ્લો ખુબ હળવો થાય છે. કે પછીશરીર જૂનું, બચેલું લોહી બહાર કાઢે છે ત્યારે બ્રાઉન રંગનું ડિસ્ચાર્જ દેખાઈ શકે છે. આ સ્થિતિ કેટલીક મહિલાઓમાં પીરિયડ્સ શરૂ થાય તે પહેલાં અથવા પછી પણ થઈ શકે છે.

ગાયનેકોલોજિસ્ટ જણાવે છે કે, જ્યારે પીરિયડ્સનો ફ્લો ખુબ હળવો થાય છે. કે પછીશરીર જૂનું, બચેલું લોહી બહાર કાઢે છે ત્યારે બ્રાઉન રંગનું ડિસ્ચાર્જ દેખાઈ શકે છે. આ સ્થિતિ કેટલીક મહિલાઓમાં પીરિયડ્સ શરૂ થાય તે પહેલાં અથવા પછી પણ થઈ શકે છે.

3 / 10
જો આ બ્રાઉન ડિસ્ચાર્જ વારંવાર થાય છે. કે પછી ખુબ જ દુર્ગંધ આવે છે અથવા દુખાવો કે ખંજવાળ આવે છે. તો આને નજરઅંદાજ કરવી જોઈએ નહી. આ કોઈ ઈન્ફેક્શન, હોર્મોનલ સમસ્યા કે પછી યુટ્રસ સાથે જોડાયેલી કોઈ સમસ્યાનો સંકેત હોય શકે છે. આ સમયે ડોક્ટરની સલાહ લેવી ખુબ જરુરી છે.

જો આ બ્રાઉન ડિસ્ચાર્જ વારંવાર થાય છે. કે પછી ખુબ જ દુર્ગંધ આવે છે અથવા દુખાવો કે ખંજવાળ આવે છે. તો આને નજરઅંદાજ કરવી જોઈએ નહી. આ કોઈ ઈન્ફેક્શન, હોર્મોનલ સમસ્યા કે પછી યુટ્રસ સાથે જોડાયેલી કોઈ સમસ્યાનો સંકેત હોય શકે છે. આ સમયે ડોક્ટરની સલાહ લેવી ખુબ જરુરી છે.

4 / 10
ચાલો ડૉ. પાસેથી જાણીએ કે પીરિયડ્સ ન આવતા હોય ત્યારે પણ બ્રાઉન ડિસ્ચાર્જ કેમ થાય છે અને ક્યારે તે ચિંતાનું કારણ બની શકે છે. હોર્મોનમાં ફેરફાર, તણાવ, ઊંઘ, કે પછી ઓવ્યુલેશનમાં ગડબડથી પણ હોર્મોનમાં ફેરફાર થાય છે. જેનાથી બ્રાઉન રંગનું ડિસ્ચાર્જ થાય છે.

ચાલો ડૉ. પાસેથી જાણીએ કે પીરિયડ્સ ન આવતા હોય ત્યારે પણ બ્રાઉન ડિસ્ચાર્જ કેમ થાય છે અને ક્યારે તે ચિંતાનું કારણ બની શકે છે. હોર્મોનમાં ફેરફાર, તણાવ, ઊંઘ, કે પછી ઓવ્યુલેશનમાં ગડબડથી પણ હોર્મોનમાં ફેરફાર થાય છે. જેનાથી બ્રાઉન રંગનું ડિસ્ચાર્જ થાય છે.

5 / 10
 જો તમે બર્થ કંટ્રોલ પિલ્સ લો છો કે પછી કોન્ટ્રસેપ્ટિવ મૈથેડ શરુ કરી છે. તો શરીરને અનુકૂલન કરવામાં સમય લાગે છે.ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ કેટલીકવાર બ્રાઉન સ્પોટિંગ પ્રેગ્નન્સીના પ્રારંભિક સંકેત હોઈ શકે છે. આ ત્યારે થાય છે જ્યારે ફળદ્રુપ ઇંડા ગર્ભાશયની દિવાલ સાથે જોડાય છે.

જો તમે બર્થ કંટ્રોલ પિલ્સ લો છો કે પછી કોન્ટ્રસેપ્ટિવ મૈથેડ શરુ કરી છે. તો શરીરને અનુકૂલન કરવામાં સમય લાગે છે.ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ કેટલીકવાર બ્રાઉન સ્પોટિંગ પ્રેગ્નન્સીના પ્રારંભિક સંકેત હોઈ શકે છે. આ ત્યારે થાય છે જ્યારે ફળદ્રુપ ઇંડા ગર્ભાશયની દિવાલ સાથે જોડાય છે.

6 / 10
 ઈન્ફેક્શન વજાઈનામાં ઈન્ફેક્શન સર્વિક્સમાં સોજો કે પછી ફાઈબ્રોડ તેમજ પોલીપ્સ જેવી પરિસ્થિતિમાં પણ અસામાન્ય ડિસ્ચાર્જ થઈ શકે છે.કેટલાક કેસમાં આ એન્ડોમેટ્રિયોસિસ કે હોર્મોનલ અસંતુલન જેવી ગંભીર બીમારીઓનો સંકેત પણ હોય શકે છે.

ઈન્ફેક્શન વજાઈનામાં ઈન્ફેક્શન સર્વિક્સમાં સોજો કે પછી ફાઈબ્રોડ તેમજ પોલીપ્સ જેવી પરિસ્થિતિમાં પણ અસામાન્ય ડિસ્ચાર્જ થઈ શકે છે.કેટલાક કેસમાં આ એન્ડોમેટ્રિયોસિસ કે હોર્મોનલ અસંતુલન જેવી ગંભીર બીમારીઓનો સંકેત પણ હોય શકે છે.

7 / 10
મહિલાઓએ ક્યારેય તેમના પ્રજનન સ્વાસ્થ્યને હળવાશથી ન લેવું જોઈએ. "સાવચેત રહો, મહિલાઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને રેકોર્ડ રાખવો જોઈએ કે, ડિસ્ચાર્જ ક્યારે થાય છે. કેટલા સમય સુધી રહે છે. તેની સાથે દુખાવો, ગંધ અથવા ખંજવાળ જેવા અન્ય લક્ષણો છે કે કેમ તેનો રેકોર્ડ રાખવો જોઈએ.

મહિલાઓએ ક્યારેય તેમના પ્રજનન સ્વાસ્થ્યને હળવાશથી ન લેવું જોઈએ. "સાવચેત રહો, મહિલાઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને રેકોર્ડ રાખવો જોઈએ કે, ડિસ્ચાર્જ ક્યારે થાય છે. કેટલા સમય સુધી રહે છે. તેની સાથે દુખાવો, ગંધ અથવા ખંજવાળ જેવા અન્ય લક્ષણો છે કે કેમ તેનો રેકોર્ડ રાખવો જોઈએ.

8 / 10
ભેજ અને ઈન્ફ્કેશનને રોકવા માટે હંમેશા સફાઈનું ધ્યાન રાખો અને સુતરાઉ અન્ડરવેર પહેરો.જો બ્રાઉન રંગનું ડિસ્ચાર્જ વારંવાર આવતું હોય, દુર્ગંધ આવતી હોય અથવા તેની સાથે તીવ્ર દુખાવો થતો હોય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. સમયસર તપાસ કરી શકે છે.

ભેજ અને ઈન્ફ્કેશનને રોકવા માટે હંમેશા સફાઈનું ધ્યાન રાખો અને સુતરાઉ અન્ડરવેર પહેરો.જો બ્રાઉન રંગનું ડિસ્ચાર્જ વારંવાર આવતું હોય, દુર્ગંધ આવતી હોય અથવા તેની સાથે તીવ્ર દુખાવો થતો હોય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. સમયસર તપાસ કરી શકે છે.

9 / 10
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

10 / 10

 

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">