AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ મહિને રજાઓનો પૂરો લાભ લો ગુજરાતના આ સ્થળોની મુલાકાત લો, જ્યાં વિદેશી પ્રવાસીઓ મોટાપ્રમાણમાં આવે છે

ગુજરાતના ફરવા માટેના ઘણા લોકપ્રિય પર્યટન સ્થળો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે અને દરેકને મંત્રમુગ્ધ કરે છે. હાલ નવેમ્બર મહિનો પણ ચાલી રહ્યો છે અને આ મહિને દિવાળી સહિત અનેક રજાઓ પણ આવી રહી છે બાળકોને પણ શાળામાં વેકેશન હશે. તો પછી બસ આ રજાઓનો ઉપયોગ કરી તમે ગુજરાતના આ સ્થળો પર જવાનો પ્લાન બનાવી શકો છો.

| Updated on: Nov 01, 2023 | 3:44 PM
Share
નવેમ્બર મહિનો તહેવારો સાથે શરૂ થયો છે. આ મહિનામાં દિવાળીનો તહેવાર પણ આવે છે. ત્યારે નવેમ્બર મહિનામાં તહેવારોની રજાઓ સહિત બે લાંબા વીકએન્ડ છે. તમે આ મહિને રજાઓનો પૂરો લાભ લઈ શકો છો. જો તમે પરિવાર અથવા મિત્રો સાથે થોડો આરામ અને યાદગાર સમય પસાર કરવા માંગતા હો તો પછી આ સ્થળે જવાનો પ્લાન બનાવો.

નવેમ્બર મહિનો તહેવારો સાથે શરૂ થયો છે. આ મહિનામાં દિવાળીનો તહેવાર પણ આવે છે. ત્યારે નવેમ્બર મહિનામાં તહેવારોની રજાઓ સહિત બે લાંબા વીકએન્ડ છે. તમે આ મહિને રજાઓનો પૂરો લાભ લઈ શકો છો. જો તમે પરિવાર અથવા મિત્રો સાથે થોડો આરામ અને યાદગાર સમય પસાર કરવા માંગતા હો તો પછી આ સ્થળે જવાનો પ્લાન બનાવો.

1 / 5
નવેમ્બર મહિનામાં શિયાળાની શરૂઆત થાય છે. આ મહિનામાં ઠંડા પવનો અનુભવાવા લાગે છે. આઋતુમાં ઘણા સ્થળોની મુલાકાત લેવા માટે એકદમ યોગ્ય છે. જો તમે આ મહિને ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે કેટલીક જગ્યાઓની મુલાકાત લઈ શકો છો.આજે અમે તમને જણાવીશું કે તમે ગુજરાતના ક્યા ક્યાં સ્થળોએ જવાનો પ્લાન બનાવી શકો છો.

નવેમ્બર મહિનામાં શિયાળાની શરૂઆત થાય છે. આ મહિનામાં ઠંડા પવનો અનુભવાવા લાગે છે. આઋતુમાં ઘણા સ્થળોની મુલાકાત લેવા માટે એકદમ યોગ્ય છે. જો તમે આ મહિને ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે કેટલીક જગ્યાઓની મુલાકાત લઈ શકો છો.આજે અમે તમને જણાવીશું કે તમે ગુજરાતના ક્યા ક્યાં સ્થળોએ જવાનો પ્લાન બનાવી શકો છો.

2 / 5
 જો તમે ગુજરાતમાં ફરવા માટે કેટલાક સારા સ્થળો શોધી રહ્યા છો, તો કચ્છનો પ્લાન જરુર બનાવો, જ્યાં સાંસ્કૃતિક સૌંદર્ય અને સ્વાદિષ્ટ ભોજન તમને આ સ્થળના દિવાના બનાવી દેશે.કચ્છની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો છે.આ સ્થળની મુલાકાત લઈ તમે પણ કહેશો કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.

જો તમે ગુજરાતમાં ફરવા માટે કેટલાક સારા સ્થળો શોધી રહ્યા છો, તો કચ્છનો પ્લાન જરુર બનાવો, જ્યાં સાંસ્કૃતિક સૌંદર્ય અને સ્વાદિષ્ટ ભોજન તમને આ સ્થળના દિવાના બનાવી દેશે.કચ્છની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો છે.આ સ્થળની મુલાકાત લઈ તમે પણ કહેશો કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.

3 / 5
સોમનાથ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે એક શહેર છે જે તેની પોતાની પૌરાણિક કથાઓમાં છવાયેલું છે. મંદિરો ઉપરાંત, તમને અહીં બીચ, મ્યુઝિયમ અને અન્ય આકર્ષણો પણ જોવા મળશે. સોમનાથ મંદિર અને સોમનાથ સમુદ્ર અહીં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો પૈકી એક છે.

સોમનાથ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે એક શહેર છે જે તેની પોતાની પૌરાણિક કથાઓમાં છવાયેલું છે. મંદિરો ઉપરાંત, તમને અહીં બીચ, મ્યુઝિયમ અને અન્ય આકર્ષણો પણ જોવા મળશે. સોમનાથ મંદિર અને સોમનાથ સમુદ્ર અહીં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો પૈકી એક છે.

4 / 5
સાસણ ગીર આજ-કાલ લોકોનું ફેવરિટ સ્થળ બની રહ્યું છે. અહિ એશિયાઈ સિંહનો ઘર કહેવામાં આવે છે. જે દુનિયામાં એક માત્ર સ્થાન છે.જો તમે વેકેશનમાં ગીરના જંગલમાં સિંહ દર્શન કરવા જવાનું આયોજન બનાવી રહ્યા છો તો અહિ જરુર પરિવારને લઈ જાઓ. ગીરમાં આજુબાજુ અનેક રિસોર્ટ પણ આવેલા છે ત્યાં તમે નાઈટ સ્ટે કરી શકો છો.

સાસણ ગીર આજ-કાલ લોકોનું ફેવરિટ સ્થળ બની રહ્યું છે. અહિ એશિયાઈ સિંહનો ઘર કહેવામાં આવે છે. જે દુનિયામાં એક માત્ર સ્થાન છે.જો તમે વેકેશનમાં ગીરના જંગલમાં સિંહ દર્શન કરવા જવાનું આયોજન બનાવી રહ્યા છો તો અહિ જરુર પરિવારને લઈ જાઓ. ગીરમાં આજુબાજુ અનેક રિસોર્ટ પણ આવેલા છે ત્યાં તમે નાઈટ સ્ટે કરી શકો છો.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">