AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘સોનું’ છોડો અને ‘ચાંદી’ પકડો! Silver ખોલશે આ રાશિના જાતકોના ‘નસીબનું તાળું’, બસ એકવાર ધારણ કરો ચમકશે ‘કિસ્મત’

આપણા દેશમાં સોના જેટલું જ મહત્વ ચાંદીનું પણ છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 'સોનું' દરેક માટે ભાગ્યશાળી નથી હોતું. આથી જ કેટલીક રાશિઓ માટે 'સોના' કરતાં 'ચાંદી' પહેરવી વધુ ફાયદાકારક અને શુભ માનવામાં આવે છે. એવામાં ચાલો જાણીએ કે, કઈ કઈ રાશિના લોકો માટે 'ચાંદી' ધારણ કરવાથી મનને શાંતિ મળે છે અને બંધ કિસ્મતના તાળાં ખુલે છે.

| Updated on: Jul 04, 2026 | 5:50 PM
Share
દરેક વ્યક્તિને 'સોનું' પહેરવું ગમે છે પરંતુ 'સોનું' દરેક માટે શુભ હોતું નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કેટલીક રાશિના જાતકો માટે 'સોનું' એટલે કે ગોલ્ડના બદલે 'ચાંદી' ધારણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ રાશિના જાતકો 'ચાંદી' પહેરે છે, તો જીવનમાં ખુશાલી આવે છે અને માનસિક શાંતિ જળવાઈ રહે છે.

દરેક વ્યક્તિને 'સોનું' પહેરવું ગમે છે પરંતુ 'સોનું' દરેક માટે શુભ હોતું નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કેટલીક રાશિના જાતકો માટે 'સોનું' એટલે કે ગોલ્ડના બદલે 'ચાંદી' ધારણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ રાશિના જાતકો 'ચાંદી' પહેરે છે, તો જીવનમાં ખુશાલી આવે છે અને માનસિક શાંતિ જળવાઈ રહે છે.

1 / 7
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના સ્વામી ગ્રહ ચંદ્ર છે, જેમને શીતળતાનું પ્રતીક માનવામાં આવે છે. 'ચાંદી' પણ શીતળતા માટે ધારણ કરવામાં આવે છે અને તેથી જ કર્ક રાશિના લોકો માટે 'ચાંદી' સૌથી ઉત્તમ ધાતુ છે. આ રાશિના લોકોને 'ચાંદી' પહેરવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના સ્વામી ગ્રહ ચંદ્ર છે, જેમને શીતળતાનું પ્રતીક માનવામાં આવે છે. 'ચાંદી' પણ શીતળતા માટે ધારણ કરવામાં આવે છે અને તેથી જ કર્ક રાશિના લોકો માટે 'ચાંદી' સૌથી ઉત્તમ ધાતુ છે. આ રાશિના લોકોને 'ચાંદી' પહેરવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

2 / 7
વૃષભ રાશિના લોકો માટે ગોલ્ડના બદલે 'ચાંદી' પહેરવી વધુ શુભ માનવામાં આવે છે. આ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે અને શુક્રનો 'ચાંદી' સાથે ઊંડો સંબંધ માનવામાં આવે છે. આ રાશિના લોકો જો ચાંદી ધારણ કરે છે, તો તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન-દૌલત અને વૈભવમાં વધારો થાય છે.

વૃષભ રાશિના લોકો માટે ગોલ્ડના બદલે 'ચાંદી' પહેરવી વધુ શુભ માનવામાં આવે છે. આ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે અને શુક્રનો 'ચાંદી' સાથે ઊંડો સંબંધ માનવામાં આવે છે. આ રાશિના લોકો જો ચાંદી ધારણ કરે છે, તો તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન-દૌલત અને વૈભવમાં વધારો થાય છે.

3 / 7
મીન રાશિના જાતકો પણ જો પોતાના જીવનમાં બદલાવ અને પ્રસન્નતા ઈચ્છતા હોય તો ગોલ્ડના બદલે 'ચાંદી' પહેરવાનું શરૂ કરી દે. આવું કરવાથી જીવનમાં ખુશાલી આવશે અને માનસિક શાંતિ મળશે, જેનાથી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે.

મીન રાશિના જાતકો પણ જો પોતાના જીવનમાં બદલાવ અને પ્રસન્નતા ઈચ્છતા હોય તો ગોલ્ડના બદલે 'ચાંદી' પહેરવાનું શરૂ કરી દે. આવું કરવાથી જીવનમાં ખુશાલી આવશે અને માનસિક શાંતિ મળશે, જેનાથી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે.

4 / 7
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વૃશ્ચિક રાશિના લોકોએ પણ કોઈને કોઈ સ્વરૂપે 'ચાંદી' ધારણ કરવી જોઈએ. 'ચાંદી' ધારણ કરવાથી તમારું મન શાંત રહેશે અને ભાગ્ય પણ બદલાશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વૃશ્ચિક રાશિના લોકોએ પણ કોઈને કોઈ સ્વરૂપે 'ચાંદી' ધારણ કરવી જોઈએ. 'ચાંદી' ધારણ કરવાથી તમારું મન શાંત રહેશે અને ભાગ્ય પણ બદલાશે.

5 / 7
તુલા રાશિના લોકો જો જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મેળવવા ઈચ્છતા હોય તો તેમણે પણ 'ચાંદી' ધારણ કરવી જોઈએ. આ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે અને 'ચાંદી' ધારણ કરવાથી તેમના જીવનમાં સ્થિરતા આવે છે.

તુલા રાશિના લોકો જો જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મેળવવા ઈચ્છતા હોય તો તેમણે પણ 'ચાંદી' ધારણ કરવી જોઈએ. આ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે અને 'ચાંદી' ધારણ કરવાથી તેમના જીવનમાં સ્થિરતા આવે છે.

6 / 7
ચાંદીનો સીધો સંબંધ ચંદ્ર સાથે છે અને 'ચાંદી' પહેરવાથી વ્યક્તિને માત્ર માનસિક શાંતિ જ નથી મળતી પરંતુ ગુસ્સો પણ ઓછો થાય છે. આ સિવાય ચાંદી એકાગ્રતા વધારવાનું પણ કામ કરે છે અને શરીરના તાપમાનને પણ નિયંત્રણમાં રાખે છે.

ચાંદીનો સીધો સંબંધ ચંદ્ર સાથે છે અને 'ચાંદી' પહેરવાથી વ્યક્તિને માત્ર માનસિક શાંતિ જ નથી મળતી પરંતુ ગુસ્સો પણ ઓછો થાય છે. આ સિવાય ચાંદી એકાગ્રતા વધારવાનું પણ કામ કરે છે અને શરીરના તાપમાનને પણ નિયંત્રણમાં રાખે છે.

7 / 7
અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી. આના માટે કોઈ નિષ્ણાત (એક્સપર્ટ)ની સલાહ ચોક્કસ લો.

ઘરમાં ‘ગરોળી’ નું દેખાવું એ તમને અપાવશે ‘રાજયોગ’ અને ‘ઉચ્ચ પદ’, જોતાં જ કરો આ એક કામ રાતોરાત બદલાઈ જશે ‘નસીબ’

Follow Us
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">