AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘સોનું’ છોડો અને ‘ચાંદી’ પકડો! Silver ખોલશે આ રાશિના જાતકોના ‘નસીબનું તાળું’, બસ એકવાર ધારણ કરો ચમકશે ‘કિસ્મત’

આપણા દેશમાં સોના જેટલું જ મહત્વ ચાંદીનું પણ છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 'સોનું' દરેક માટે ભાગ્યશાળી નથી હોતું. આથી જ કેટલીક રાશિઓ માટે 'સોના' કરતાં 'ચાંદી' પહેરવી વધુ ફાયદાકારક અને શુભ માનવામાં આવે છે. એવામાં ચાલો જાણીએ કે, કઈ કઈ રાશિના લોકો માટે 'ચાંદી' ધારણ કરવાથી મનને શાંતિ મળે છે અને બંધ કિસ્મતના તાળાં ખુલે છે.

| Updated on: Jul 04, 2026 | 5:50 PM
Share
દરેક વ્યક્તિને 'સોનું' પહેરવું ગમે છે પરંતુ 'સોનું' દરેક માટે શુભ હોતું નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કેટલીક રાશિના જાતકો માટે 'સોનું' એટલે કે ગોલ્ડના બદલે 'ચાંદી' ધારણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ રાશિના જાતકો 'ચાંદી' પહેરે છે, તો જીવનમાં ખુશાલી આવે છે અને માનસિક શાંતિ જળવાઈ રહે છે.

દરેક વ્યક્તિને 'સોનું' પહેરવું ગમે છે પરંતુ 'સોનું' દરેક માટે શુભ હોતું નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કેટલીક રાશિના જાતકો માટે 'સોનું' એટલે કે ગોલ્ડના બદલે 'ચાંદી' ધારણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ રાશિના જાતકો 'ચાંદી' પહેરે છે, તો જીવનમાં ખુશાલી આવે છે અને માનસિક શાંતિ જળવાઈ રહે છે.

1 / 7
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના સ્વામી ગ્રહ ચંદ્ર છે, જેમને શીતળતાનું પ્રતીક માનવામાં આવે છે. 'ચાંદી' પણ શીતળતા માટે ધારણ કરવામાં આવે છે અને તેથી જ કર્ક રાશિના લોકો માટે 'ચાંદી' સૌથી ઉત્તમ ધાતુ છે. આ રાશિના લોકોને 'ચાંદી' પહેરવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના સ્વામી ગ્રહ ચંદ્ર છે, જેમને શીતળતાનું પ્રતીક માનવામાં આવે છે. 'ચાંદી' પણ શીતળતા માટે ધારણ કરવામાં આવે છે અને તેથી જ કર્ક રાશિના લોકો માટે 'ચાંદી' સૌથી ઉત્તમ ધાતુ છે. આ રાશિના લોકોને 'ચાંદી' પહેરવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

2 / 7
વૃષભ રાશિના લોકો માટે ગોલ્ડના બદલે 'ચાંદી' પહેરવી વધુ શુભ માનવામાં આવે છે. આ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે અને શુક્રનો 'ચાંદી' સાથે ઊંડો સંબંધ માનવામાં આવે છે. આ રાશિના લોકો જો ચાંદી ધારણ કરે છે, તો તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન-દૌલત અને વૈભવમાં વધારો થાય છે.

વૃષભ રાશિના લોકો માટે ગોલ્ડના બદલે 'ચાંદી' પહેરવી વધુ શુભ માનવામાં આવે છે. આ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે અને શુક્રનો 'ચાંદી' સાથે ઊંડો સંબંધ માનવામાં આવે છે. આ રાશિના લોકો જો ચાંદી ધારણ કરે છે, તો તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન-દૌલત અને વૈભવમાં વધારો થાય છે.

3 / 7
મીન રાશિના જાતકો પણ જો પોતાના જીવનમાં બદલાવ અને પ્રસન્નતા ઈચ્છતા હોય તો ગોલ્ડના બદલે 'ચાંદી' પહેરવાનું શરૂ કરી દે. આવું કરવાથી જીવનમાં ખુશાલી આવશે અને માનસિક શાંતિ મળશે, જેનાથી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે.

મીન રાશિના જાતકો પણ જો પોતાના જીવનમાં બદલાવ અને પ્રસન્નતા ઈચ્છતા હોય તો ગોલ્ડના બદલે 'ચાંદી' પહેરવાનું શરૂ કરી દે. આવું કરવાથી જીવનમાં ખુશાલી આવશે અને માનસિક શાંતિ મળશે, જેનાથી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે.

4 / 7
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વૃશ્ચિક રાશિના લોકોએ પણ કોઈને કોઈ સ્વરૂપે 'ચાંદી' ધારણ કરવી જોઈએ. 'ચાંદી' ધારણ કરવાથી તમારું મન શાંત રહેશે અને ભાગ્ય પણ બદલાશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વૃશ્ચિક રાશિના લોકોએ પણ કોઈને કોઈ સ્વરૂપે 'ચાંદી' ધારણ કરવી જોઈએ. 'ચાંદી' ધારણ કરવાથી તમારું મન શાંત રહેશે અને ભાગ્ય પણ બદલાશે.

5 / 7
તુલા રાશિના લોકો જો જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મેળવવા ઈચ્છતા હોય તો તેમણે પણ 'ચાંદી' ધારણ કરવી જોઈએ. આ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે અને 'ચાંદી' ધારણ કરવાથી તેમના જીવનમાં સ્થિરતા આવે છે.

તુલા રાશિના લોકો જો જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મેળવવા ઈચ્છતા હોય તો તેમણે પણ 'ચાંદી' ધારણ કરવી જોઈએ. આ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે અને 'ચાંદી' ધારણ કરવાથી તેમના જીવનમાં સ્થિરતા આવે છે.

6 / 7
ચાંદીનો સીધો સંબંધ ચંદ્ર સાથે છે અને 'ચાંદી' પહેરવાથી વ્યક્તિને માત્ર માનસિક શાંતિ જ નથી મળતી પરંતુ ગુસ્સો પણ ઓછો થાય છે. આ સિવાય ચાંદી એકાગ્રતા વધારવાનું પણ કામ કરે છે અને શરીરના તાપમાનને પણ નિયંત્રણમાં રાખે છે.

ચાંદીનો સીધો સંબંધ ચંદ્ર સાથે છે અને 'ચાંદી' પહેરવાથી વ્યક્તિને માત્ર માનસિક શાંતિ જ નથી મળતી પરંતુ ગુસ્સો પણ ઓછો થાય છે. આ સિવાય ચાંદી એકાગ્રતા વધારવાનું પણ કામ કરે છે અને શરીરના તાપમાનને પણ નિયંત્રણમાં રાખે છે.

7 / 7
અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી. આના માટે કોઈ નિષ્ણાત (એક્સપર્ટ)ની સલાહ ચોક્કસ લો.

ઘરમાં ‘ગરોળી’ નું દેખાવું એ તમને અપાવશે ‘રાજયોગ’ અને ‘ઉચ્ચ પદ’, જોતાં જ કરો આ એક કામ રાતોરાત બદલાઈ જશે ‘નસીબ’

Follow Us
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
g clip-path="url(#clip0_868_265)">