AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધનતેરસ પહેલાં સૂર્ય-બુધનો શુભ સંયોગ, આ 3 રાશિઓ પર થશે ધનની વર્ષા

ધનતેરસ પહેલાં ત્રણ રાશિઓ માટે શુભ સમયની શરૂઆત થવાની સંભાવના છે. આ સમય દરમિયાન તેમને આર્થિક સમૃદ્ધિ, નસીબનો સાથ અને સંપત્તિમાં વૃદ્ધિના સંકેતો મળી શકે છે. શનિ અને ગુરુના આશીર્વાદથી આ રાશિઓના જાતકોને ધનલાભના અનેક અવસર પ્રાપ્ત થઈ શકે છે.

| Updated on: Oct 02, 2025 | 5:57 PM
Share
આ વર્ષે ધનતેરસનો પાવન તહેવાર 18 ઓક્ટોબરે મનાવવામાં આવશે. તે પહેલાંના દિવસે, એટલે કે 17 ઓક્ટોબરે, સૂર્ય અને બુધ ગ્રહની યુતિ બનશે. આ ખાસ ગ્રહયોગ ધનતેરસ પૂર્વે કેટલીક રાશિઓ માટે શુભ સંજોગો અને સકારાત્મક પરિણામો લાવી શકે છે. ( Credits: AI Generated )

આ વર્ષે ધનતેરસનો પાવન તહેવાર 18 ઓક્ટોબરે મનાવવામાં આવશે. તે પહેલાંના દિવસે, એટલે કે 17 ઓક્ટોબરે, સૂર્ય અને બુધ ગ્રહની યુતિ બનશે. આ ખાસ ગ્રહયોગ ધનતેરસ પૂર્વે કેટલીક રાશિઓ માટે શુભ સંજોગો અને સકારાત્મક પરિણામો લાવી શકે છે. ( Credits: AI Generated )

1 / 6
વૈદિક જ્યોતિષના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, ગ્રહોના ગોચર અને તેમની વચ્ચે થતી યુતિઓ વ્યક્તિના જીવનમાં વિશેષ પ્રભાવ પાડે છે. સૂર્ય, જે ગ્રહોમાં રાજા ગણાય છે, સૂર્ય દર મહિને રાશિ બદલે છે અને એક વર્ષમાં બારેય રાશિઓનું પરિભ્રમણ પૂર્ણ કરે છે.આવતા 17 ઓક્ટોબર, 2025ના દિવસે, બપોરે લગભગ 1:36 વાગ્યે સૂર્ય કન્યા રાશિમાંથી બહાર નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે.તુલા રાશિને સૂર્યની સૌથી નીચી રાશિ માનવામાં આવે છે, અને ત્યાં પહેલેથી બુધની સ્થિતિ હોવાથી સૂર્ય અને બુધ વચ્ચે યુતિ રચાશે. આ સંયોગથી નીચભંગ રાજયોગ તથા બુધાદિત્ય રાજયોગ જેવા શુભ અને શક્તિશાળી યોગોનું સર્જન થશે, જે કેટલાક રાશિના જાતકો માટે સકારાત્મક પરિણામો આપી શકે છે.

વૈદિક જ્યોતિષના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, ગ્રહોના ગોચર અને તેમની વચ્ચે થતી યુતિઓ વ્યક્તિના જીવનમાં વિશેષ પ્રભાવ પાડે છે. સૂર્ય, જે ગ્રહોમાં રાજા ગણાય છે, સૂર્ય દર મહિને રાશિ બદલે છે અને એક વર્ષમાં બારેય રાશિઓનું પરિભ્રમણ પૂર્ણ કરે છે.આવતા 17 ઓક્ટોબર, 2025ના દિવસે, બપોરે લગભગ 1:36 વાગ્યે સૂર્ય કન્યા રાશિમાંથી બહાર નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે.તુલા રાશિને સૂર્યની સૌથી નીચી રાશિ માનવામાં આવે છે, અને ત્યાં પહેલેથી બુધની સ્થિતિ હોવાથી સૂર્ય અને બુધ વચ્ચે યુતિ રચાશે. આ સંયોગથી નીચભંગ રાજયોગ તથા બુધાદિત્ય રાજયોગ જેવા શુભ અને શક્તિશાળી યોગોનું સર્જન થશે, જે કેટલાક રાશિના જાતકો માટે સકારાત્મક પરિણામો આપી શકે છે.

2 / 6
આ ગ્રહયોગનો પ્રભાવ દરેક રાશિ પર કોઈને કોઈ રીતે જોવા મળશે, પરંતુ ખાસ કરીને ત્રણ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. ધનતેરસ એટલે કે 18 ઓક્ટોબર પહેલાં જ તેમના ભાગ્યમાં ઉન્નતિ અને સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. ચાલો જાણી લઈએ કે કઈ ત્રણ રાશિઓ આ શુભ યોગથી વધુ લાભ મેળવી શકે છે અને તેમને કયા ક્ષેત્રોમાં ફાયદો થવાની શક્યતા છે. ( Credits: AI Generated )

આ ગ્રહયોગનો પ્રભાવ દરેક રાશિ પર કોઈને કોઈ રીતે જોવા મળશે, પરંતુ ખાસ કરીને ત્રણ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. ધનતેરસ એટલે કે 18 ઓક્ટોબર પહેલાં જ તેમના ભાગ્યમાં ઉન્નતિ અને સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. ચાલો જાણી લઈએ કે કઈ ત્રણ રાશિઓ આ શુભ યોગથી વધુ લાભ મેળવી શકે છે અને તેમને કયા ક્ષેત્રોમાં ફાયદો થવાની શક્યતા છે. ( Credits: AI Generated )

3 / 6
આ ગોચર મીન રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ પરિવર્તન લાવનાર સાબિત થઈ શકે છે. સૂર્ય અને બુધની યુતિ આઠમા ભાવમાં બની રહી છે, જેના પરિણામે નીચભંગ રાજયોગ રચાશે. આ ભાવ છુપાયેલા ધન, અચાનક લાભ અને રહસ્યાત્મક ઘટનાઓ સાથે સંકળાયેલો હોવાથી, જાતકોને અનાયાસ નાણાકીય લાભની શક્યતા રહેશે. આ સમયગાળામાં કારકિર્દીમાં મોટાં ફેરફારો થઈ શકે છે, સાથે જ નવી નોકરી કે નવી દિશામાં આગળ વધવાની તક પણ મળી શકે છે. લોટરી, ઈન્વેસ્ટમેન્ટ અથવા શેરબજારમાંથી ફાયદો થવાની સંભાવના રહેશે. સરકારી કાર્યોમાં લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની શક્યતા છે. સંશોધન અને આધ્યાત્મિક ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓ માટે પણ આ ગોચર સફળતા અને માન-સન્માન લાવી શકે છે.

આ ગોચર મીન રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ પરિવર્તન લાવનાર સાબિત થઈ શકે છે. સૂર્ય અને બુધની યુતિ આઠમા ભાવમાં બની રહી છે, જેના પરિણામે નીચભંગ રાજયોગ રચાશે. આ ભાવ છુપાયેલા ધન, અચાનક લાભ અને રહસ્યાત્મક ઘટનાઓ સાથે સંકળાયેલો હોવાથી, જાતકોને અનાયાસ નાણાકીય લાભની શક્યતા રહેશે. આ સમયગાળામાં કારકિર્દીમાં મોટાં ફેરફારો થઈ શકે છે, સાથે જ નવી નોકરી કે નવી દિશામાં આગળ વધવાની તક પણ મળી શકે છે. લોટરી, ઈન્વેસ્ટમેન્ટ અથવા શેરબજારમાંથી ફાયદો થવાની સંભાવના રહેશે. સરકારી કાર્યોમાં લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની શક્યતા છે. સંશોધન અને આધ્યાત્મિક ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓ માટે પણ આ ગોચર સફળતા અને માન-સન્માન લાવી શકે છે.

4 / 6
આ ગોચર કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સંજોગો સર્જી શકે છે. સૂર્ય અને બુધની યુતિથી બનતો નીચભંગ રાજયોગ ચોથા ભાવમાં સકારાત્મક ઉર્જા લાવશે. તેના કારણે ઘર અને પરિવાર સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે. કર્ક રાશિના લોકોના ઘરેલુ જીવનમાં ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિઓમાં સુધારો થશે અને દાંપત્યજીવનમાં પ્રેમ તથા સમજૂતીનો માહોલ વધશે. જમીન, ઘર અથવા અન્ય સ્થાવર મિલકત સંબંધિત કાર્યમાં લાભ મળવાની શક્યતા રહેશે. સાથે જ અચાનક નાણાકીય લાભ કે નવી આવકના સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમયગાળામાં તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

આ ગોચર કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સંજોગો સર્જી શકે છે. સૂર્ય અને બુધની યુતિથી બનતો નીચભંગ રાજયોગ ચોથા ભાવમાં સકારાત્મક ઉર્જા લાવશે. તેના કારણે ઘર અને પરિવાર સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે. કર્ક રાશિના લોકોના ઘરેલુ જીવનમાં ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિઓમાં સુધારો થશે અને દાંપત્યજીવનમાં પ્રેમ તથા સમજૂતીનો માહોલ વધશે. જમીન, ઘર અથવા અન્ય સ્થાવર મિલકત સંબંધિત કાર્યમાં લાભ મળવાની શક્યતા રહેશે. સાથે જ અચાનક નાણાકીય લાભ કે નવી આવકના સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમયગાળામાં તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

5 / 6
સૂર્યનું આ ગોચર મકર રાશિના જાતકો માટે વિશેષ રૂપે શુભફળદાયી સાબિત થઈ શકે છે. દસમા ભાવમાં સૂર્ય દિગ્બલી સ્થિતિમાં રહેશે અને બુધ સાથેની તેની યુતિથી નીચભંગ રાજયોગનું સર્જન થશે. આ મકર રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ અને આત્મસન્માનમાં વધારો કરશે.કાર્યસ્થળ પર તેમની પ્રતિષ્ઠા અને પ્રગતિની સંભાવનાઓ વધશે. આ સમયગાળામાં નવી નોકરીના અવસર અથવા પ્રમોશન મળવાની શક્યતા રહેશે. સાથે જ સરકારી યોજનાઓ, પ્રોજેક્ટ્સ અથવા અધિકારીઓ સાથેના સંબંધો દ્વારા લાભ મળી શકે છે. ઉદ્યોગપતિઓ માટે પણ આ સમય સફળતા અને નવા વિકાસના દ્વાર ખોલી શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

સૂર્યનું આ ગોચર મકર રાશિના જાતકો માટે વિશેષ રૂપે શુભફળદાયી સાબિત થઈ શકે છે. દસમા ભાવમાં સૂર્ય દિગ્બલી સ્થિતિમાં રહેશે અને બુધ સાથેની તેની યુતિથી નીચભંગ રાજયોગનું સર્જન થશે. આ મકર રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ અને આત્મસન્માનમાં વધારો કરશે.કાર્યસ્થળ પર તેમની પ્રતિષ્ઠા અને પ્રગતિની સંભાવનાઓ વધશે. આ સમયગાળામાં નવી નોકરીના અવસર અથવા પ્રમોશન મળવાની શક્યતા રહેશે. સાથે જ સરકારી યોજનાઓ, પ્રોજેક્ટ્સ અથવા અધિકારીઓ સાથેના સંબંધો દ્વારા લાભ મળી શકે છે. ઉદ્યોગપતિઓ માટે પણ આ સમય સફળતા અને નવા વિકાસના દ્વાર ખોલી શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

6 / 6

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">