AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ફરી ધોવાઈ જશે ભારત-ઈંગ્લેન્ડ મેચ? બીજી T20 પહેલા ખરાબ સમાચાર, માન્ચેસ્ટરમાં વરસાદની આગાહી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ પહેલા ચાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. માન્ચેસ્ટરમાં મેચ દરમિયાન વરસાદની 60 ટકાથી વધુ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રથમ T20 વરસાદને કારણે રદ થયા બાદ હવે બીજી મેચ પણ હવામાનના કારણે પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

| Updated on: Jul 03, 2026 | 8:53 PM
Share
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે.

1 / 5
હવામાન વિભાગના અનુમાન મુજબ મેચ દરમિયાન વરસાદની શક્યતા 60 ટકાથી વધુ છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ મેચ દરમિયાન વરસાદની શક્યતા 60 ટકાથી વધુ છે.

2 / 5
સાંજે 4 વાગ્યે વરસાદની સંભાવના લગભગ 70 ટકા અને મેચ શરૂ થવાના સમયે એટલે કે સાંજે 6 વાગ્યે આશરે 67 ટકા રહેવાની ધારણા છે.

સાંજે 4 વાગ્યે વરસાદની સંભાવના લગભગ 70 ટકા અને મેચ શરૂ થવાના સમયે એટલે કે સાંજે 6 વાગ્યે આશરે 67 ટકા રહેવાની ધારણા છે.

3 / 5
પ્રથમ T20 મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી, જેના કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.

પ્રથમ T20 મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી, જેના કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.

4 / 5
હવે ચાહકોને આશા રહેશે કે બીજી T20 માં વરસાદ વિઘ્ન ન બને અને ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળે. (PC:PTI/X)

હવે ચાહકોને આશા રહેશે કે બીજી T20 માં વરસાદ વિઘ્ન ન બને અને ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળે. (PC:PTI/X)

5 / 5

Breaking News: મેચના 24 કલાક પહેલા જ ઈંગ્લેન્ડે જાહેર કરી ટીમ, પ્લેઈંગ ઈલેવનમાં કર્યા બે મોટા ફેરફાર

Follow Us
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
g clip-path="url(#clip0_868_265)">