બાંધકામ શ્રમિકો-અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં માત્ર 5 રૂપિયામાં મળશે સુવિધાયુક્ત આવાસની સવલત
ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપુજન કરાયું હતું. આગામી ત્રણ વર્ષમાં 3 લાખ જેટલા બાંધકામ શ્રમિકો માટે સુવિધાયુક્ત હંગામી આવાસ-શ્રમિક બસેરા ઉભા કરવા માટે 1500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. શ્રમિક બસેરાના બૂમિપુજનની સાથે આજે 17 સાઈટ પર હંગામી આવાસના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે.
Most Read Stories