AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી યોજનાઓ

સરકારી યોજનાઓ

‘કલ્યાણકારી રાજ્ય’ની ભાવનાને ધ્યાનમાં રાખીને દેશની દરેક સરકાર અનેક સરકારી યોજનાઓ ચલાવે છે. જેમાં કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સુધીની યોજનાઓનો સમાવેશ થાય છે.

હાલમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ વિવિધ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવે છે. ઉદાહરણ તરીકે, દેશના સામાન્ય લોકોની સ્વાસ્થ્યની ચિંતાઓને દૂર કરવા માટે સરકારે ‘આયુષ્માન ભારત’ યોજના શરૂ કરી છે.

ખેડૂતોના પાકને મોસમી આફતોથી બચાવવા માટે ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ લાવવામાં આવી છે. દેશના લોકોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના’ લાગુ કરવામાં આવી છે.

સ્વચ્છ રસોઈ ઇંધણ દેશના કરોડો લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ શરૂ કરી છે. દેશના દરેક નાગરિકનું બેંક ખાતું ખોલવા માટે ‘પ્રધાનમંત્રી જન ધન યોજના’ શરૂ કરવામાં આવી છે. આ સિવાય વર્તમાન સરકાર PM-કિસાન, PM જીવન જ્યોતિ વીમા યોજના, PM જીવન સુરક્ષા વીમા યોજના, PM શહેરી આવાસ યોજના પ્રદાન કરે છે.

Read More

લોકરમાં પડેલું સોનું હવે બનશે કમાણીનું સાધન ! સરકાર કરી રહી મોટી તૈયારી, જાણો શું છે યોજના?

Gold Monetization 2.0: તિજોરી અને લોકરમાં બંધ રહેલું સોનું રાષ્ટ્રીય અર્થતંત્રને નવી ગતિ આપવા માટે તૈયાર છે. કેન્દ્ર સરકાર આ નિષ્ક્રિય ઘરેલું સોનાને બજારમાં પાછું લાવવા માટે એક ખૂબ જ મહત્વાકાંક્ષી દરખાસ્ત પર વિચાર કરી રહી છે.

EPFO 3.0 થયું લાગૂ ! હવે PF ક્લેમ, ટ્રાન્સફર અને પાસબુક માટે નહીં લગાવવા પડે ચક્કર, જાણો શું બદલાયું

આ મહિને સેન્ટ્રલાઇઝ્ડ IT સક્ષમ સેવાઓ (CITES) પ્રોજેક્ટ હેઠળ તેના સમગ્ર સભ્ય ડેટાબેઝને સેન્ટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મ પર સ્થાનાંતરિત કરવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. શ્રમ અને રોજગાર મંત્રાલય અનુસાર, આ પગલાથી EPFO ​​સેવાઓ પહેલા કરતા ઝડપી, વધુ પારદર્શક અને વધુ સભ્ય-કેન્દ્રિત બનશે.

Breaking News: એકથી વધુ લગ્ન કરનારાઓને સરકારી યોજનાઓનો લાભ નહીં મળે, કર્મચારીઓ નોકરીમાંથી થશે ‘બરતરફ’

એક કરતાં વધુ લગ્ન કરનારા લોકોને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળશે નહીં. સાથે જ, એક કરતાં વધુ લગ્ન કરનારા સરકારી કર્મચારીઓને પણ સેવામાંથી બરતરફ કરી દેવામાં આવશે. ભાજપ શાસિત રાજ્યએ આ નિર્ણય લીધો છે.

નોકરી જવાની ચિંતા છોડો! સરકાર 3 મહિના સુધી આપશે અડધો પગાર, અટલ વીમિત યોજનાની મુદત વર્ષ 2027 સુધી વધી

કેન્દ્ર સરકારે અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાની ડેડલાઇન વધારી, 2 વર્ષ જુના ESIC કર્મચારીઓને બેરોજગારી ભથ્થા તરીકે મળશે સેલરીના 50 ટકા રકમ.

પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: પત્ની સાથે જોઇન્ટ એકાઉન્ટ ખોલાવો અને દર મહિને 9,250ની ગેરંટીડ કમાણી

માત્ર ₹1000થી શરૂ થઈ શકતી પોસ્ટ ઓફિસની વન-ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમની સંપૂર્ણ વિગત અને સમય પહેલાં પૈસા ઉપાડવાના નિયમો, વ્યાજ સાથે મળશે દર મહિને ગેરંટીડ આવક.

નોકરી ગુમાવવા પર હવે સરકાર આપશે પૈસા ! ESI નિયમમાં થયો સુધારો, જાણો કોને મળશે બેરોજગારી ભથ્થું?

કેન્દ્ર સરકારે તમારા માટે એક મજબૂત યોજના બનાવી છે. સરકારે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના (ABVKY) જે નોકરી ગુમાવવા પર નાણાકીય સહાય પૂરી પાડે છેનો કાર્યકાળ વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે. પાત્ર કર્મચારીઓ હવે આ યોજના હેઠળ 30 જૂન, 2027 સુધી બેરોજગારી ભથ્થાનો લાભ લઈ શકે છે.

PPF, NSC, SSY સહીતની નાની બચત યોજનાઓ માટે સરકારે સપ્ટેમ્બર સુધીના સમયગાળા માટે જાહેર કર્યા વ્યાજદર

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સહિતની તમામ નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓને સરકાર તરફથી સારા સમાચાર પ્રાપ્ત થયા છે.

EPF Interest Calculation :પીએફ પર વ્યાજ કેવી રીતે નક્કી થાય છે? જાણો જો દર મહિને 10,000 રૂપિયા કપાય તો કેટલું વ્યાજ મળશે

નોકરીયાત વર્ગ માટે પીએફ ખાતામાં વ્યાજ જમા થવાના નિયમો અને ગણતરી ખૂબ જ અલગ હોય છે. દર મહિનાના રનિંગ બેલેન્સ પર કમ્પાઉન્ડિંગ વ્યાજ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે તેની સંપૂર્ણ વિગતો સરળ ભાષામાં અહીં વાંચો.

DA Hike : આ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, સામે આવી મોટી અપડેટ

DA Hike: સારા સમાચાર એ છે કે કર્મચારીઓના DA માં આશરે 3% નો નોંધપાત્ર વધારો જુલાઈથી અમલમાં આવવાનો છે. લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા તાજેતરના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ (CPI-IW) ડેટા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

PM મોદી પણ કરે છે આ સરકારી યોજનામાં રોકાણ, 5 વર્ષમાં મળી શકે છે લાખો રૂપિયાનું વળતર

પોસ્ટ ઓફિસ NSC યોજના સુરક્ષિત રોકાણ, 7.7% આકર્ષક વ્યાજ અને કર લાભ આપે છે. સરકારની ગેરંટી સાથે જોખમમુક્ત આ યોજનામાં PM મોદીએ પણ રોકાણ કર્યું છે.

EPFO : PF ખાતામાં છે 10 લાખ રુપિયા ? હવે સરળતાથી ઉપાડી શકશો ₹7.5 લાખ, સરકારે જાહેર કર્યો નવો નિયમ

EPFO New Rule : સરકારે PF ઉપાડ સંબંધિત જૂના નિયમોને સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. હવે, તમારે કટોકટી દરમિયાન અથવા કોઈપણ તાત્કાલિક જરૂરિયાત માટે તમારા પોતાના પૈસા મેળવવા માટે અઠવાડિયા રાહ જોવી પડશે નહીં. નવા નિયમો હેઠળ, તમે તમારા PF બેલેન્સનો નોંધપાત્ર ભાગ ઉપાડી શકો છો

નિવૃત્તિ પછી સારવારનો બધો ખર્ચ સરકાર ઉપાડશે, NPS ધારકો માટે આવી ગઈ નવી સ્વાસ્થ્ય સ્કીમ, જાણી લો કોને મળશે લાભ

નેશનલ પેન્શન સિસ્ટમ સાથે જોડાયેલા કરોડો ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે એનપીએસ ખાતાધારકોને નિવૃત્તિ પછી દર મહિને પેન્શન તો મળશે જ પણ સાથે સાથે મોટો મેડિકલ ખર્ચ ઉઠાવવા માટે ખાસ હેલ્થ ઇન્સ્યોરન્સની સુરક્ષા પણ આપવામાં આવશે.

Breaking News : આજથી લાગુ થઈ રહ્યો છે VB-G RAM G કાનુન, હવે મજુરી માટે કેટલા રુપિયા મળશે? જાણો

સરકાર દ્વારા આ કાનુન લાગુ કરવાને લઈ કહ્યું કે, ગ્રામ પંચાયતે આ યોજનાને લાગુ કરવા માટે મહત્વની ભૂમિકા નિભાવતી રહેશે. તેનું ધ્યાન પ્રાકૃતિક સંસાધન પ્રબંધન, જળ સંરક્ષણ,કૃષિ અને તેની સાથે જોડાયેલી ગતિવિધિઓ, ગ્રામીણ માળખાગત સુવિધાઓ અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

સરકારે PPF, NSC અને SCSS ના વ્યાજ દરો રાખ્યા યથાવત, જુલાઈ-સપ્ટેમ્બર માટે નવી યાદી જાહેર

નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) માટે પીપીએફ, એનએસસી અને સિનિયર સિટિઝન સ્કીમ જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

નોકરી બદલતા જ પીએફના પૈસા તરત થશે ટ્રાન્સફર, પરંતુ આ 5 ભૂલો કરી તો આખી રકમ અટકી જશે, જાણો બચવાનો ઉપાય

નવા ડિજિટલ સિસ્ટમ EPFO 3.0 ની ટેસ્ટિંગ પૂર્ણ. હવે નોકરી બદલાતા જ પીએફ બેલેન્સ ઇન્સ્ટન્ટ ટ્રાન્સફર થશે, પરંતુ આ 5 ભૂલો કરવાથી રકમ અટકી શકે છે.

ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">