AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી યોજનાઓ

સરકારી યોજનાઓ

‘કલ્યાણકારી રાજ્ય’ની ભાવનાને ધ્યાનમાં રાખીને દેશની દરેક સરકાર અનેક સરકારી યોજનાઓ ચલાવે છે. જેમાં કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સુધીની યોજનાઓનો સમાવેશ થાય છે.

હાલમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ વિવિધ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવે છે. ઉદાહરણ તરીકે, દેશના સામાન્ય લોકોની સ્વાસ્થ્યની ચિંતાઓને દૂર કરવા માટે સરકારે ‘આયુષ્માન ભારત’ યોજના શરૂ કરી છે.

ખેડૂતોના પાકને મોસમી આફતોથી બચાવવા માટે ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ લાવવામાં આવી છે. દેશના લોકોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના’ લાગુ કરવામાં આવી છે.

સ્વચ્છ રસોઈ ઇંધણ દેશના કરોડો લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ શરૂ કરી છે. દેશના દરેક નાગરિકનું બેંક ખાતું ખોલવા માટે ‘પ્રધાનમંત્રી જન ધન યોજના’ શરૂ કરવામાં આવી છે. આ સિવાય વર્તમાન સરકાર PM-કિસાન, PM જીવન જ્યોતિ વીમા યોજના, PM જીવન સુરક્ષા વીમા યોજના, PM શહેરી આવાસ યોજના પ્રદાન કરે છે.

Read More

EPF વ્યાજ દરમાં 10%નો જંગી વધારો ? લોકસભામાં સરકારે આપ્યો એવો જવાબ કે કરોડો કર્મચારીઓ ચોંકી ગયા!

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કરોડો કર્મચારીઓ માટે શું ખુશખબર છે? લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્ને સૌનું ધ્યાન ખેંચ્યું છે કે શું PF પર 10% વ્યાજ મળશે? જાણો કેન્દ્રીય મંત્રીએ આ મામલે શું ખુલાસો કર્યો અને ક્યારે તમારા ખાતામાં જમા થશે વ્યાજની રકમ.

8th Pay Commission Breaking: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, એરિયર સાથે ક્યારે મળશે વધેલો પગાર, સરકારે આપ્યો જવાબ

ઘણા કર્મચારીઓના મનમાં એક પ્રશ્ન છે કે શું તેમને મે 2027 થી વધેલો પગાર અને પેન્શન મળવાનું શરૂ થશે. આ બાબતે, સરકારે સ્પષ્ટતા કરી છે કે આવું જરૂરી નથી. એકવાર કમિશન તેની ભલામણો રજૂ કરે, પછી તેમણે પહેલા સરકારની મંજૂરી મેળવવી પડશે

ગુડન્યૂઝ ! હવે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું થયું સસ્તું, સરકારે સબસિડીની સમયમર્યાદા લંબાવી

નવું ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા ઇ-રિક્ષા ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટેની તેની મહત્વાકાંક્ષી યોજના - 'પીએમ ઇ-ડ્રાઇવ' પહેલ - માર્ચ 2026 થી વર્ષ 2028 સુધી લંબાવી છે.

PM Mudra Loan Yojana 2026 : ગેરંટી વગર 10 લાખ સુધીની લોન કેવી રીતે મળશે? જાણી લો

PM મુદ્રા લોન યોજના 2026માં મહત્વના ફેરફારો થયા છે. નાના વ્યવસાયો માટે ₹10 લાખ સુધીની ગેરંટી-મુક્ત લોન હવે સરળતાથી ઉપલબ્ધ છે. નવી પાત્રતા, ફરજિયાત e-KYC અને ઓનલાઈન અરજી પ્રક્રિયા વધુ ઝડપી બની છે.

Breaking News : ખેડૂતોને લોટરી લાગી ! 27 માર્ચથી ‘i-Khedut’ પોર્ટલ ખુલશે: ટ્રેક્ટરથી લઈને સ્માર્ટફોન સુધીની 148 યોજનાઓનો લાભ લેવા તૈયાર થઈ જાવ!

ગુજરાત સરકારનો મોટો ધડાકો! 27 માર્ચથી i-Khedut પોર્ટલ પર 148 યોજનાઓના દ્વાર ખુલશે. ટ્રેક્ટર, મોબાઈલ કે વાડ બનાવવા માટે સરકાર આપશે સહાય. આ તક ગુમાવવા જેવી નથી,

હવે મોંઘા સિલિન્ડરને કાયમ માટે કહો ‘ગુડબાય’, મફતમાં રસોઈ સાથે ખેતીમાં પણ થશે લાખોની કમાણી!

જ્યારે આખું વિશ્વ યુદ્ધ અને ઈંધણના વધતા ભાવથી પરેશાન છે, ત્યારે મહિસાગર જિલ્લાના પશુપાલકોએ આત્મનિર્ભરતાનો નવો રાહ ચીંધ્યો છે. ધુમાડાથી મુક્તિ અને પ્રાકૃતિક ખેતી માટે આ યોજના ગ્રામીણ મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે આ યોજના.

8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓની લાગશે લોટરી ! પગાર વધારા સાથે મળશે 15 લાખ સુધીનું અરિયર

છઠ્ઠા પગાર પંચની રચના 2008માં કરવામાં આવી હતી, છતાં તેના લાભો 1 જાન્યુઆરી, 2006થી અમલમાં મુકવામાં આવ્યા હતા. 7મા પગાર પંચમાં પણ આવી જ પેટર્ન જોવા મળી હતી. પરિણામે, એવી પ્રબળ શક્યતા છે કે 8મા પગાર પંચના લાભો પણ 1 જાન્યુઆરી, 2026થી અમલમાં મુકાવામાં આવ્યું છે

Tax-Free Income: આ સરકારી યોજનામાં રોકાણ કર્યું તો નહીં લાગે 1 પણ રુપિયા ટેક્સ, જાણો ડિટેઈલ્સ

રોકાણકારે ફક્ત નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી જ નહીં, પરંતુ ટેક્સથી બચાવવાની પદ્ધતિઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. અહીં, આપણે ઘણી સરકારી યોજનાઓનું વિશે જાણીશું જે માત્ર નોંધપાત્ર વળતર જ નહીં આપે પણ ટેક્સ બચાવવામાં સહાય પૂરી પાડે છે.

FD, Post Office કે મ્યુચ્યુઅલ ફંડ… 10 વર્ષમાં 1 લાખ રૂપિયા ક્યાં રોકવાથી મળશે સૌથી વધુ વળતર?

જો તમે ₹1 લાખનું રોકાણ આગામી 10 વર્ષ માટે કરવા માંગો છો, તો બેંક FD, પોસ્ટ ઓફિસ KVP અને મ્યુચ્યુઅલ ફંડ જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.

Breaking News: રેશનકાર્ડ ધારકોની લોટરી લાગી! એપ્રિલમાં મળશે 3 ગણું મફત અનાજ, મોદી સરકારની મોટી જાહેરાત

સરકારે રેશનકાર્ડ ધારકો માટે 'જેકપોટ' જાહેર કર્યો છે! એપ્રિલમાં જ આગામી 3 મહિનાનું રાશન મળી જશે. સાથે જ 41 લાખ નકલી કાર્ડ રદ કરીને સરકારે મોટી કાર્યવાહી કરી છે.

આજે મોકલો અને કાલે પહોંચશે! ભારતીય ટપાલ વિભાગ શરૂ કરી રહ્યું છે ’24 સ્પીડ પોસ્ટ’ સેવા, જો મોડું થયું તો પાછા મળશે પૈસા

શું તમે ક્યારેય વિચાર્યું છે કે સરકારી પોસ્ટ ઓફિસ ખાનગી કુરિયર કરતા પણ ઝડપી બની જશે? આવતીકાલથી પોસ્ટ વિભાગ એક એવી સર્વિસ શરૂ કરવા જઈ રહ્યું છે જેમાં તમારું પાર્સલ માત્ર 24 કલાકમાં ગંતવ્ય સ્થાને પહોંચી જશે. એટલું જ નહીં, જો સમયસર ડિલિવરી ન થઈ તો તમારા પૂરેપૂરા પૈસા પરત મળશે!

દીકરીના લગ્ન કે ભણતરનું ટેન્શન થશે દૂર ! સરકારની આ સ્કીમમાં જમા થશે ₹70 લાખ, જાણો કેવી રીતે લેવો આ મોટો ફાયદો?

શું તમે તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગો છો? સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એ માતા-પિતા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. માત્ર ₹1.50 લાખના વાર્ષિક રોકાણથી તમે દીકરી માટે ₹70 લાખનું મોટું ફંડ કેવી રીતે તૈયાર કરી શકો, જાણો સંપૂર્ણ ગણિત...

Post Office ની આ યોજનામાં 10,000 રૂપિયા જમા કરાવશો તો 1 વર્ષમાં કેટલું વ્યાજ મળશે? જાણો

પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ભારતમાં એક સુરક્ષિત અને વિશ્વસનીય બચત યોજના છે. સરકાર દ્વારા સંચાલિત હોવાથી જોખમ ઓછું છે અને નિશ્ચિત વ્યાજ દર મળે છે.

ઘડપણનો સહારો બનશે આ સરકારી સ્કીમ ! દર મહિને મળશે 20,000નું પેન્શન

ઘણા નિવૃત્ત લોકો માટે પ્રાથમિક ચિંતા એકદમ સીધી હોય છે: હું મારી બચતમાંથી નિયમિત આવક કેવી રીતે ઉત્પન્ન કરી શકું? આ તે જગ્યા છે જ્યાં વરિષ્ઠ નાગરિક બચત યોજના, અથવા SCSS, અમલમાં આવે છે. તે સરકાર દ્વારા સમર્થિત બચત યોજના છે જે પોસ્ટ ઓફિસ અને બેંકો દ્વારા સુલભ છે.

આ સરકારી યોજના તમારા માટે બની રહેશે જીવનરેખા ! માસિક ₹20,000 નું પેન્શન મેળવો

SCSS નિવૃત્ત લોકોને 8.2% ના વ્યાજ દરે નિશ્ચિત આવક મેળવવામાં મદદ કરે છે. SCSS માં 30 લાખ રૂપિયાની ડિપોઝિટ માસિક 20,000 રૂપિયાથી વધુની આવક પેદા કરી શકે છે. SCSS કલમ 80C હેઠળ કર-કપાતપાત્ર છે. જોકે, મળેલ વ્યાજ કરપાત્ર છે.

કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
g clip-path="url(#clip0_868_265)">