AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી યોજનાઓ

સરકારી યોજનાઓ

‘કલ્યાણકારી રાજ્ય’ની ભાવનાને ધ્યાનમાં રાખીને દેશની દરેક સરકાર અનેક સરકારી યોજનાઓ ચલાવે છે. જેમાં કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સુધીની યોજનાઓનો સમાવેશ થાય છે.

હાલમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ વિવિધ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવે છે. ઉદાહરણ તરીકે, દેશના સામાન્ય લોકોની સ્વાસ્થ્યની ચિંતાઓને દૂર કરવા માટે સરકારે ‘આયુષ્માન ભારત’ યોજના શરૂ કરી છે.

ખેડૂતોના પાકને મોસમી આફતોથી બચાવવા માટે ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ લાવવામાં આવી છે. દેશના લોકોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના’ લાગુ કરવામાં આવી છે.

સ્વચ્છ રસોઈ ઇંધણ દેશના કરોડો લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ શરૂ કરી છે. દેશના દરેક નાગરિકનું બેંક ખાતું ખોલવા માટે ‘પ્રધાનમંત્રી જન ધન યોજના’ શરૂ કરવામાં આવી છે. આ સિવાય વર્તમાન સરકાર PM-કિસાન, PM જીવન જ્યોતિ વીમા યોજના, PM જીવન સુરક્ષા વીમા યોજના, PM શહેરી આવાસ યોજના પ્રદાન કરે છે.

Read More

Post Office : ફક્ત વ્યાજથી ₹2 લાખની કમાણી! પોસ્ટ ઑફિસ ટાઇમ ડિપોઝિટ યોજના બનાવે છે કરોડપતિ

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ યોજના એ લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે જેઓ સારા વળતર સાથે સુરક્ષિત રોકાણ ઇચ્છે છે. આ યોજનામાં રોકાણ કરવાથી ફક્ત વ્યાજથી લાખો રૂપિયા કમાઈ શકાય છે. સરકારી ગેરંટીને કારણે, આ યોજના સંપૂર્ણપણે જોખમ મુક્ત છે અને કર લાભો પણ આપે છે.

PM Kisan Yojana: ખેડૂતો માટે મોટી ખુશખબર ! 6,000 થી વધીને 9,000 રૂપિયા થઈ શકે છે સન્માન નિધિ..

કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોની નાણાકીય સહાય ₹6,000 થી વધારીને ₹9,000 કરવાની તૈયારીમાં છે. વધતા કૃષિ ખર્ચ અને મોંઘવારી સામે લડવા માટે આ પગલું નાના અને સીમાંત ખેડૂતો માટે મોટી રાહત સાબિત થશે.

Aadhaar Card : હવે આ કામ માટે નહીં વાપરી શકો આધાર કાર્ડ, નવા નિયમમાં અટકી શકે તમારું કામ

દેશના એક રાજ્યમાં આધાર કાર્ડ જન્મના પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આધાર ઓળખ કાર્ડ છે, જન્મ તારીખનો સત્તાવાર પુરાવો નહીં.

પેન્શનરો માટે મોટા સમાચાર, સરકારે કર્યો મહત્વનો નિર્ણય, જાણો કોને ફાયદો

સરકારે પેન્શનરોની સુવિધા માટે બેંકોને માસિક પેન્શન સ્લિપ SMS, WhatsApp કે ઈમેઇલ દ્વારા મોકલવાનો આદેશ આપ્યો છે. મહત્વનું છ કે આ ખૂબ મોટો નિર્ણય માનવામાં આવે છે.

દિવસની ‘ચા’ કરતાં પણ સસ્તું પ્રીમિયમ ! ₹20 ભરો અને 2 લાખ રૂપિયાનો વીમો મેળવો, સરકારની આ યોજના તો અદભૂત છે

મોટાભાગના લોકો મોંઘા પ્રીમિયમને કારણે હેલ્થ અથવા લાઈફ ઈન્સ્યોરન્સ લેતા નથી. જો કે, મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલી એક યોજના હેઠળ, તમે 20 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ મેળવી શકો છો.

NPS: આ 2 ભૂલ અને ખાતું ફ્રીઝ! હવે તેને ‘અનફ્રીઝ’ કેવી રીતે કરશો? ટેન્શન ના લો, બસ આટલા સ્ટેપ્સ ફોલો કરો

NPS એક રિટાયરમેન્ટ યોજના છે, જેમાં લાંબાગાળે સારું એવું રિટર્ન મળી રહે છે. એવામાં જો તમારું ખાતું ફ્રીઝ થઈ ગયું હોય, તો તમે તેને ઓનલાઈન અથવા ઓફલાઈન ફરીથી એક્ટિવ કરી શકો છો. હવે વાત એમ છે કે, NPS ખાતું 'ફ્રીઝ' કેમ થાય છે? આની પાછળના મુખ્ય 2 કારણો કયા છે?

PPF : શું બાળકના નામે ખોલવામાં આવેલું એકાઉન્ટ મેચ્યોરિટી પહેલાં બંધ કરી શકાય ?

PPF એ લોન્ગટર્મના ફાઇનાન્સિયલ પ્લાનિંગ માટેની એક મજબૂત સરકારી યોજના છે. એવામાં સવાલ એ છે કે, શું બાળકના નામે ખોલવામાં આવેલ PPF એકાઉન્ટ મેચ્યોરિટી પહેલાં બંધ કરી શકાય?

નવા લેબલ કોડના અમલ બાદ તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે આ ફેરફાર, 5 મોટા બદલાવ વિશે જાણો

દેશમાં ગત 21મી નવેમ્બરથી લાગુ થયેલા નવા લેબલ કોડ્સ એટલે કે શ્રમ કાયદાને પગલે અનેક ફેરફાર જોવા મળશે. ખાસ કરીને કામદારોના પગારની વહેચણીમાં ફેરફાર જોવા મળશે. એક વર્ષ નોકરી કરી હશે તો પણ ગ્રેજ્યુટી મળશે. સરકારે નક્કી કરેલ લધુત્તમ વેતન ઓછો પગાર નહી આપી શકાય, કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરનારને પણ લાભ મળશે,. ઘરેથી નોકરીએ જતા અકસ્માત થાય તો તેને વળતર અને ESIના લાભ મળશે.

નવી જોબ મળી ગઈ? હવે આ એક કામ તાત્કાલિક ધોરણે કરી દો, ઇગ્નોર કરશો તો આની અસર PF પર પડશે

કરિયરમાં ઘણીવાર આપણે નોકરી બદલીએ છીએ. એવામાં જ્યારે આપણે જોબ ચેન્જ કરીએ છીએ, ત્યારે EPFO એકાઉન્ટને લઈને એક નાનકડી ભૂલ કરી બેસીએ છીએ.

EPFO માં મોબાઇલ નંબર બદલાઈ ગયો છે? ચિંતા ના કરશો, ઘરે બેઠા બે મિનિટમાં સુધારો થઈ જશે

જો EPFO માં તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલાઈ ગયો હોય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે તેને સરળતાથી અપડેટ કરી શકો છો. ખાસ વાત એ છે કે, તમારે આના માટે ક્યાંય મુસાફરી કરવાની જરૂર નથી. તમે આ કામ ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો.

‘e-KYC’ નથી કર્યું? ઘરે બેઠા આટલા સ્ટેપ્સ ફોલો કરો અને પ્રોસેસ પૂરી કરો, નહીં તો ‘ફ્રી રાશન’ મળવાનું બંધ થઈ જશે!

કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડવા માટે રાશન કાર્ડ આપી રહી છે. યોગ્ય લોકોને આનો લાભ મળે તે માટે, સરકારે e-KYC ફરજિયાત બનાવ્યું છે. આનો અર્થ એ છે કે, જો રાશન કાર્ડનું e-KYC નથી થયું, તો તમને ફ્રી રાશન મળવાનું બંધ થઈ જશે.

15 વર્ષ પછી PPF માં રૂપિયા જમા ન કરાવો તો શું થાય ? ઇન્વેસ્ટ કરેલ રકમ પર વ્યાજ મળશે કે નહીં ? જાણો નિયમ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) રોકાણકારો માટે સૌથી વિશ્વસનીય બચત યોજનાઓમાંની એક છે. આ યોજનાની પાકતી મુદત 15 વર્ષ છે પરંતુ વાત એમ છે કે, જો રોકાણકાર આ સમયગાળા પછી બીજા રૂપિયા જમા કરાવવાનું બંધ કરી દે, તો પછી તે ખાતાનું શું થશે અને તેના પર વ્યાજ મળશે કે નહીં?

EPFO ક્લેમ પેન્ડિંગ છે ? આ સામાન્ય ભૂલો દૂર કરશો, તો તરત જ રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા થશે

EPFO એ સબ્સ્ક્રાઇબર્સના ક્લેઇમની પ્રોસેસ ઝડપી બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. જો કે, તેમ છતાંય કેટલાક સબ્સ્ક્રાઇબર્સ ક્લેમ પ્રોસેસિંગમાં વિલંબનો સામનો કરવો પડે છે.

‘PM-KISAN’નો 21મો હપ્તો જાહેર ! કરોડો ખેડૂતોને ટૂંક સમયમાં મળશે ₹2000, ફક્ત એક ક્લિકથી પહોંચશે બેંક ખાતામાં રૂપિયા

દેશભરના ખેડૂતો માટે રાહતના સમાચાર બહાર આવ્યા છે. PM-KISAN યોજનાનો 21મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી ઘણાં ખેડૂત પરિવારોને આર્થિક રીતે મદદ મળશે.

પોસ્ટ ઓફિસની ‘શક્તિશાળી’ યોજના: એક વાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી વાર્ષિક ₹1.11 લાખની ગેરંટીડ આવક મેળવો!

પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (POMIS) એક જોખમ રહિત અને ગેરંટીકૃત આવક પૂરી પાડતી યોજના છે. આમાં એક જ વાર રોકાણ કરવાથી 5 વર્ષ સુધી દર મહિને નિશ્ચિત આવક મળે છે. હાલમાં 7.4% વ્યાજ દર સાથે, વરિષ્ઠ નાગરિકો અને યુવાનો બંને માટે આ યોજના છે. જાણો વિગતે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">