સરકારી યોજનાઓ
‘કલ્યાણકારી રાજ્ય’ની ભાવનાને ધ્યાનમાં રાખીને દેશની દરેક સરકાર અનેક સરકારી યોજનાઓ ચલાવે છે. જેમાં કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સુધીની યોજનાઓનો સમાવેશ થાય છે.
હાલમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ વિવિધ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવે છે. ઉદાહરણ તરીકે, દેશના સામાન્ય લોકોની સ્વાસ્થ્યની ચિંતાઓને દૂર કરવા માટે સરકારે ‘આયુષ્માન ભારત’ યોજના શરૂ કરી છે.
ખેડૂતોના પાકને મોસમી આફતોથી બચાવવા માટે ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ લાવવામાં આવી છે. દેશના લોકોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના’ લાગુ કરવામાં આવી છે.
સ્વચ્છ રસોઈ ઇંધણ દેશના કરોડો લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ શરૂ કરી છે. દેશના દરેક નાગરિકનું બેંક ખાતું ખોલવા માટે ‘પ્રધાનમંત્રી જન ધન યોજના’ શરૂ કરવામાં આવી છે. આ સિવાય વર્તમાન સરકાર PM-કિસાન, PM જીવન જ્યોતિ વીમા યોજના, PM જીવન સુરક્ષા વીમા યોજના, PM શહેરી આવાસ યોજના પ્રદાન કરે છે.
Read Moreવસ્તી ગણતરી 2027માં ખોટા જવાબ આપશો તો શું થશે ? જાણો કાયદો શું કહે છે
વસ્તી ગણતરી દરમિયાન ખોટી માહિતી આપવી કે જવાબ આપવાનો ઇનકાર કરવો દંડનીય બની શકે છે. જોકે કાયદામાં કેટલીક ખાસ છૂટ પણ આપવામાં આવી છે. પરંતુ તે કેવા પ્રકારની છૂટ છે અને કોને મળી શકે છે. ? તે જાણો આ અહેવાલમાં.
- Bipin Prajapati
- Updated on: Aug 17, 2026
- 6:35 pm
8th Pay Commission: ₹69,000 મિનિમમ સેલરીનું સપનું થશે સાકાર? 8મા પગાર પંચમાં શું થશે નિર્ણય?
હાલમાં, 7મા પગાર પંચ હેઠળ, કેન્દ્ર સરકારના કર્મચારીઓને લઘુત્તમ મૂળ પગાર ₹18,000 મળે છે. રાષ્ટ્રીય પરિષદ-સંયુક્ત સલાહકાર મશીનરી (NC-JCM), જે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે
- Devankashi rana
- Updated on: Aug 17, 2026
- 9:14 am
DA Hike : દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને મળશે મોટી ભેટ ! DA Hikeને લઈને સરકારે જાહેર કરી અપડેટ
કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર DA માં સુધારો કર્યો છે (1 જાન્યુઆરી અને 1 જુલાઈથી અમલમાં). આ સુધારો ઔદ્યોગિક કામદારો માટે છૂટક ફુગાવાના ડેટા (AICPI-IW) પર આધારિત છે.
- Devankashi rana
- Updated on: Aug 16, 2026
- 8:36 am
Senior Citizen Card : ઘરે બેઠા સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે મેળવવું અને શું છે ફાયદા?
ભારતમાં 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ કાર્ડ મેળવીને સરકારી યોજનાઓ, પરિવહન, આરોગ્ય સેવાઓ અને બેંકિંગમાં વિશેષ લાભો મળે છે.
- Sagar Solanki
- Updated on: Aug 13, 2026
- 10:20 pm
EPFO પોર્ટલ પર સર્વિસ હિસ્ટ્રી ખોટી દેખાઈ રહી છે? જાણો પીએફ અટકે નહીં તે માટે સુધારવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
ઈપીએફઓ પોર્ટલ પર નોકરી શરૂ કરવા કે છોડવાની તારીખમાં ભૂલ તમારા પીએફ ક્લેમ અને પેન્શનને અટકાવી શકે છે. જાણો આ ભૂલને ઓનલાઈન કેવી રીતે ઝડપથી સુધારવી.
- Sachin Agrawal
- Updated on: Aug 13, 2026
- 9:45 pm
માત્ર આધાર લાવો અને 90,000ની લોન મેળવો ! સરકાર આપી રહી ગેરંટી ફ્રી લોન, ક્રેડિટ કાર્ડ પણ મળશે
PM Svanidhi Yojna: તમે સરકાર પાસેથી નાણાકીય સહાય મેળવી શકો છો. મોદી સરકારે શેરી વિક્રેતાઓ માટે શરૂ કરેલી યોજના તમને જરૂર મુજબની હોઈ શકે છે. અમે પીએમ સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કરી રહ્યા છીએ, જે કોઈપણ કોલેટરલ વિના ₹90,000 સુધીની લોન આપે છે
- Devankashi rana
- Updated on: Aug 13, 2026
- 11:42 am
હવે વોટ્સએપ પરથી જ ઘરબેઠા બની જશે આયુષ્માન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂ. 5,00,000 સુધીની મફત સારવાર મેળવવા માટે હવે આયુષ્માન કાર્ડ બનાવવું કે ડાઉનલોડ કરવું ખૂબ જ સરળ બન્યું છે. જાણો વોટ્સએપ બોટ દ્વારા આ કાર્ડ બનાવવાની પદ્ધતિ.
- Sachin Agrawal
- Updated on: Aug 12, 2026
- 6:45 pm
આયુષ્માન કાર્ડથી સારવાર કરાવવા જઈ રહ્યા છો? પહેલાં કરી લો આ મહત્વનું કામ નહિતર મુશ્કેલીમાં મુકાશો!
આયુષ્માન ભારત યોજના હેઠળ કેશલેસ સારવાર કરાવતા દર્દીઓ માટે મહત્વના અપડેટ છે. સરકારે નિયમોના ઉલ્લંઘન બદલ 2,359 હોસ્પિટલોને યાદીમાંથી બહાર કરી છે અને 1,200 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે.
- Sachin Agrawal
- Updated on: Aug 10, 2026
- 9:20 pm
PM Kisan Yojana: આ ખેડૂતોને નહીં મળે PM કિસાન યોજનાનો ફાયદો, જોઈ લો સરકારની નવી યાદી અને કડક નિયમો…
પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાની રાહ જોઈ રહેલા કેટલાક ખેડૂતોને આંચકો લાગી શકે છે. સરકારના નવા નિયમો અને પાત્રતાના માપદંડો હેઠળ ઘણા લોકોને આ લાભ મળશે નહીં.
- Sachin Agrawal
- Updated on: Aug 10, 2026
- 3:57 pm
EPFO Alert : PF ખાતા ધારકો માટે જાહેર કરાયું અલર્ટ! જો આ સાવચેતી ના રાખી તો ખાતામાંથી ઉડી જશે પૈસા
EPFO એ તેના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) હેન્ડલ દ્વારા સભ્યોને ચોક્કસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. તમારા PF ભંડોળને સુરક્ષિત રાખવા માટે તમારે આ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
- Devankashi rana
- Updated on: Aug 10, 2026
- 8:46 am
દર મહિને મળશે ₹50,000 પેન્શન! કેન્દ્ર સરકારની આ ખાસ સ્કીમથી રિટાયરમેન્ટ પછી લાઇફ બનશે ‘ટેન્શન-ફ્રી’
રિટાયરમેન્ટ પછી પોતાની નાણાકીય સ્વતંત્રતા જાળવી રાખવા માટે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક વિશેષ બચત યોજના ચલાવવામાં આવી રહી છે. આ સરકારી યોજનામાં નિયમિત બચત કરીને તમે નિવૃત્તિ વખતે એકસાથે મોટું ફંડ અને દર મહિને રૂ. 50,000 સુધીનું નિશ્ચિત પેન્શન મેળવી શકો છો.
- Ravi Prajapati
- Updated on: Aug 9, 2026
- 10:25 pm
નિવૃત્તિ પછી તરત જ ન ઉપાડો PF ના તમામ પૈસા, શું મળતું રહેશે વ્યાજ? જાણી લો EPFO નો આ મહત્વપૂર્ણ નિયમ
નિવૃત્તિ પછી ઘણા લોકોને લાગે છે કે PF ના તમામ પૈસા તાત્કાલિક ઉપાડી લેવા જોઈએ, પરંતુ EPFO ના નિયમો મુજબ નોકરી છોડ્યા કે રિટાયરમેન્ટ પછી આગામી કેટલા વર્ષ સુધી વ્યાજ મળતું રહે છે. જાણો
- Sachin Agrawal
- Updated on: Aug 8, 2026
- 7:44 pm
સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ! DA હાઈકમાં વધારો થતા વધશે આટલો પગાર
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ સામે આવી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જૂન 2026 માટે ગ્રાહક ભાવ સૂચકાંક (AICPI-IW) ડેટા બહાર પાડ્યો છે.
- Devankashi rana
- Updated on: Aug 8, 2026
- 8:27 am
EPFO Breaking News : શું તમારો પણ EPF ક્લેમ 20 દિવસથી પેન્ડિંગ છે ? જાણો શા માટે EPFOમાં અટવાયા લાખો કર્મચારીઓના પૈસા
લાખો કર્મચારીઓના EPF ક્લેમ EPFO પાસે 20 દિવસથી વધુ સમયથી પેન્ડિંગ છે. નિવૃત્તિ ફંડ સંસ્થા ડિજિટલ અને સબ્સ્ક્રાઇબર કેન્દ્રિત સંસ્થા બનવાની દિશામાં આગળ વધી રહી હોવા છતાં ક્લેમ પ્રક્રિયામાં વિલંબ જોવા મળી રહ્યો છે.
- Dhruval Shah
- Updated on: Aug 7, 2026
- 11:43 am
PF માં ક્લેમ વગર પડ્યા છે અંદાજીત ₹9,330 કરોડ, EPFO ટૂંક સમયમાં લોન્ચ કરશે E-PRAAPTI પોર્ટલ
જો તમારું જૂનું પીએફ (PF) ખાતું બંધ થઈ ગયું છે અથવા નોકરી બદલ્યા પછી તેમાં જમા થયેલા પૈસા અટવાઈ ગયા છે, તો ટૂંક સમયમાં મોટી રાહત મળી શકે છે. ઈપીએફઓ નવું ડિજિટલ પોર્ટલ લાવવા જઈ રહ્યું છે.
- Sachin Agrawal
- Updated on: Aug 6, 2026
- 6:03 pm