યે હૈ મોહબ્બતે ફેમ ઈશિતા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠીને થયો એક્સિડન્ટ, હોસ્પિટલમાં કરાઈ દાખલ

સીરિયલ યે હૈ મોહબ્બતેં ફેમ દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત થયો છે. ટીવી અભિનેત્રી હાલ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેની સારવાર ચાલુ છે. આ માહિતી મળતા જ દિવ્યાંકાના પતિ અને અભિનેતા વિવેક દહિયા તરત જ પોતાનું કામ છોડીને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

| Updated on: Apr 19, 2024 | 4:01 PM
નાના પડદાની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીના લાખો ચાહકો છે. અભિનેત્રી તેના અભિનયની સાથે સાથે તેના સ્વભાવ માટે પણ જાણીતી છે. આ દરમિયાન દિવ્યાંકાના ફેન્સ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિવ્યાંકાને અકસ્માત થયો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ જાણકારી દિવ્યાંકાના પતિ વિવેક દહિયા અને પીઆર ટીમે સોશિયલ મીડિયા પર આપી છે. અભિનેત્રીનું આજે ઓપરેશન પણ છે.

નાના પડદાની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીના લાખો ચાહકો છે. અભિનેત્રી તેના અભિનયની સાથે સાથે તેના સ્વભાવ માટે પણ જાણીતી છે. આ દરમિયાન દિવ્યાંકાના ફેન્સ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિવ્યાંકાને અકસ્માત થયો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ જાણકારી દિવ્યાંકાના પતિ વિવેક દહિયા અને પીઆર ટીમે સોશિયલ મીડિયા પર આપી છે. અભિનેત્રીનું આજે ઓપરેશન પણ છે.

1 / 6
ટીવી અભિનેત્રી હાલમાં તબીબી સારવાર હેઠળ છે. એવું માનવામાં આવે છે કે તે આગલા દિવસે અકસ્માતનો ભોગ બની હતી. જેમાં દિવ્યાંકાના હાથના બે હાડકા તૂટી ગયા છે. વિવેકે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર દિવ્યાંકાના હાથનો એક્સ-રે પણ શેર કર્યો છે.

ટીવી અભિનેત્રી હાલમાં તબીબી સારવાર હેઠળ છે. એવું માનવામાં આવે છે કે તે આગલા દિવસે અકસ્માતનો ભોગ બની હતી. જેમાં દિવ્યાંકાના હાથના બે હાડકા તૂટી ગયા છે. વિવેકે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર દિવ્યાંકાના હાથનો એક્સ-રે પણ શેર કર્યો છે.

2 / 6
હાલમાં અભિનેત્રી કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. દિવ્યાંકાના અકસ્માતના સમાચાર વિવેકને મળતા જ તેણે પોતાનું લાઈવ સેશન કેન્સલ કરી દીધું અને તરત જ હોસ્પિટલ પહોંચી ગયો.

હાલમાં અભિનેત્રી કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. દિવ્યાંકાના અકસ્માતના સમાચાર વિવેકને મળતા જ તેણે પોતાનું લાઈવ સેશન કેન્સલ કરી દીધું અને તરત જ હોસ્પિટલ પહોંચી ગયો.

3 / 6
જે બાદ PR ટીમે પોસ્ટ કર્યું, 'અમને જણાવતા દુઃખ થાય છે કે આવતીકાલે નિર્ધારિત વિવેકનું લાઈવ સેશન મોકૂફ રાખવામાં આવ્યું છે. દિવ્યાંકાનો થોડા કલાકો પહેલા અકસ્માત થયો હતો અને હવે તે તબીબી સારવાર હેઠળ છે. જ્યાં સુધી તે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી વિવેક તેની સાથે રહેશે. તમારા સપોર્ટ બદલ આભાર. અને દિવ્યાંકાના જલ્દી સ્વસ્થ થવા સુધી અમારો સાથ આપો. વિવેક ટૂંક સમયમાં તમારી સાથે જોડાશે.

જે બાદ PR ટીમે પોસ્ટ કર્યું, 'અમને જણાવતા દુઃખ થાય છે કે આવતીકાલે નિર્ધારિત વિવેકનું લાઈવ સેશન મોકૂફ રાખવામાં આવ્યું છે. દિવ્યાંકાનો થોડા કલાકો પહેલા અકસ્માત થયો હતો અને હવે તે તબીબી સારવાર હેઠળ છે. જ્યાં સુધી તે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી વિવેક તેની સાથે રહેશે. તમારા સપોર્ટ બદલ આભાર. અને દિવ્યાંકાના જલ્દી સ્વસ્થ થવા સુધી અમારો સાથ આપો. વિવેક ટૂંક સમયમાં તમારી સાથે જોડાશે.

4 / 6
તમને જણાવી દઈએ કે, દિવ્યાંકા અને વિવેક તેમની ફેમસ સીરિયલ યે હૈ મોહબ્બતેના સેટ પર મળ્યા હતા. આ સીરિયલમાં દિવ્યાંકા લીડ રોલમાં હતી અને તેને તેના પાત્ર માટે દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, દિવ્યાંકા અને વિવેક તેમની ફેમસ સીરિયલ યે હૈ મોહબ્બતેના સેટ પર મળ્યા હતા. આ સીરિયલમાં દિવ્યાંકા લીડ રોલમાં હતી અને તેને તેના પાત્ર માટે દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો હતો.

5 / 6
આ શોમાં વિવેકે પણ એન્ટ્રી કરી હતી. જ્યાં બંને પહેલીવાર એકબીજાને મળ્યા હતા. ત્યારબાદ બંનેના પરિવારજનોએ આ બન્નેના દોસ્તીને આગળ વધારવા કહ્યું. જે બાદ બંનેએ 8 જુલાઈ 2016ના રોજ લગ્ન કરી લીધા હતા.

આ શોમાં વિવેકે પણ એન્ટ્રી કરી હતી. જ્યાં બંને પહેલીવાર એકબીજાને મળ્યા હતા. ત્યારબાદ બંનેના પરિવારજનોએ આ બન્નેના દોસ્તીને આગળ વધારવા કહ્યું. જે બાદ બંનેએ 8 જુલાઈ 2016ના રોજ લગ્ન કરી લીધા હતા.

6 / 6

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">