Malaika Arjun: મલાઈકા અરોરાની પ્રેગ્નન્સીના સમાચાર પર અર્જુન કપૂરને આવ્યો ગુસ્સો, કહ્યું- અમે પણ માણસ છીએ

અભિનેતા અર્જુન કપૂરે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "નેગેટિવિટી ફેલાવવી સરળ છે. મને લાગે છે કે તે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે. જુઓ, અમે અભિનેતા છીએ, આમારુ પણ અંગત જીવન હોય છે જે હંમેશા મોટા પ્રમાણમાં વ્યક્તિગત નથી રહેતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 11:48 AM
  મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધો અવારનવાર હેડલાઈન્સમાં રહે છે, જેના કારણે બંને ઘણી વખત ટ્રોલિંગનો શિકાર બની ચૂક્યા છે. જોકે કપલને આ ટ્રોલિંગથી કોઈ વાંધો નથી. પણ કેટલાક દિવસોથી એવી અફવા હતી કે મલાઈકા અરોરા ગર્ભવતી છે. જો કે આ સમાચાર બાદ ઘણી ચર્ચા થઈ રહી છે અને અર્જૂન- મલાઈકાના આ રિલેશન પર પણ અનેક સવાલો ઉભા થયા હતા. (ફોટો ક્રેડિટ- ગુગલ)

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધો અવારનવાર હેડલાઈન્સમાં રહે છે, જેના કારણે બંને ઘણી વખત ટ્રોલિંગનો શિકાર બની ચૂક્યા છે. જોકે કપલને આ ટ્રોલિંગથી કોઈ વાંધો નથી. પણ કેટલાક દિવસોથી એવી અફવા હતી કે મલાઈકા અરોરા ગર્ભવતી છે. જો કે આ સમાચાર બાદ ઘણી ચર્ચા થઈ રહી છે અને અર્જૂન- મલાઈકાના આ રિલેશન પર પણ અનેક સવાલો ઉભા થયા હતા. (ફોટો ક્રેડિટ- ગુગલ)

1 / 5
ત્યારે આ સમાચારથી અર્જૂન કપૂર ભડકી ઉઠ્યો છે. તેણે આ અફવાહને નકારી કાઢત કહ્યું છે કે તેના અને મલાઈકાના અંગત જીવન સાથે રમત ન કરવી જોઈએ. એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે તેના પર આવા ફેક ન્યૂઝની અસર અંગે પ્રતિક્રિયા આપી હતી.(ફોટો ક્રેડિટ- ગુગલ)

ત્યારે આ સમાચારથી અર્જૂન કપૂર ભડકી ઉઠ્યો છે. તેણે આ અફવાહને નકારી કાઢત કહ્યું છે કે તેના અને મલાઈકાના અંગત જીવન સાથે રમત ન કરવી જોઈએ. એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે તેના પર આવા ફેક ન્યૂઝની અસર અંગે પ્રતિક્રિયા આપી હતી.(ફોટો ક્રેડિટ- ગુગલ)

2 / 5
અભિનેતા અર્જુન કપૂરે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "નેગેટિવિટી ફેલાવવી સરળ છે. મને લાગે છે કે તે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે. જુઓ, અમે અભિનેતા છીએ, આમારુ પણ અંગત જીવન હોય છે જે હંમેશા મોટા પ્રમાણમાં વ્યક્તિગત નથી રહેતુ. "એવું થાય છે. તેથી જ આ વ્યવસાયમાં અફવાઓ ફેલાવવી સામાન્ય છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)

અભિનેતા અર્જુન કપૂરે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "નેગેટિવિટી ફેલાવવી સરળ છે. મને લાગે છે કે તે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે. જુઓ, અમે અભિનેતા છીએ, આમારુ પણ અંગત જીવન હોય છે જે હંમેશા મોટા પ્રમાણમાં વ્યક્તિગત નથી રહેતુ. "એવું થાય છે. તેથી જ આ વ્યવસાયમાં અફવાઓ ફેલાવવી સામાન્ય છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)

3 / 5
અમે અમારી વાત લોકો સુધી પહોંચાડવા માટે મીડિયા પર આધાર રાખીએ છીએ. તેથી જ અમે ઇચ્છીએ છીએ કે તમે બધા ધ્યાનમાં રાખો કે અમે પણ માણસ છીએ. તેથી, ક્યારેક તમે મહત્વના સમાચાર લખતા પહેલા અમારો સંપર્ક કરો.ઓછામાં ઓછું આટલું તો કરો.તે બહુ થયું, તેની તપાસ થવી જોઈએ.(ફોટો ક્રેડિટ- ગુગલ)

અમે અમારી વાત લોકો સુધી પહોંચાડવા માટે મીડિયા પર આધાર રાખીએ છીએ. તેથી જ અમે ઇચ્છીએ છીએ કે તમે બધા ધ્યાનમાં રાખો કે અમે પણ માણસ છીએ. તેથી, ક્યારેક તમે મહત્વના સમાચાર લખતા પહેલા અમારો સંપર્ક કરો.ઓછામાં ઓછું આટલું તો કરો.તે બહુ થયું, તેની તપાસ થવી જોઈએ.(ફોટો ક્રેડિટ- ગુગલ)

4 / 5
તમને જણાવી દઈએ કે અર્જુન કપૂરે આ ન્યૂઝ ફગાવી નાખતા કહ્યું હતુ કે તમામ બાબતો ખોટી છે. ગુસ્સો વ્યક્ત કરતા, અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર રિપોર્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની વાત કરીએ તો બંને લગભગ પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.(ફોટો ક્રેડિટ- ગુગલ)

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂરે આ ન્યૂઝ ફગાવી નાખતા કહ્યું હતુ કે તમામ બાબતો ખોટી છે. ગુસ્સો વ્યક્ત કરતા, અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર રિપોર્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની વાત કરીએ તો બંને લગભગ પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.(ફોટો ક્રેડિટ- ગુગલ)

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">