Plant In Pot : ઘરમાં જ ઉગાડો સ્પાઈડર પ્લાન્ટ , હવા શુદ્ધ રાખવામાં કરશે મદદ, જુઓ તસવીરો

Plant In Pot : વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ. તો આજે જાણીએ કે ઘરે સ્પાઈડર પ્લાન્ટ કેવી રીતે ઉગાડી શકાય.

Disha Thakar
| Edited By: | Updated on: Sep 28, 2024 | 6:04 PM
સ્પાઈડર પ્લાન્ટ ઘરે ઉગાડવાથી અનેક ફાયદાઓ થાય છે. સ્પાઈડર પ્લાન્ટ ઈનડોર અને આઉટડોર પણ ઉગાડી શકાય છે. ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ ઉગાડવાથી હવા શુદ્ધ રાખવામાં મદદ કરે છે.

સ્પાઈડર પ્લાન્ટ ઘરે ઉગાડવાથી અનેક ફાયદાઓ થાય છે. સ્પાઈડર પ્લાન્ટ ઈનડોર અને આઉટડોર પણ ઉગાડી શકાય છે. ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ ઉગાડવાથી હવા શુદ્ધ રાખવામાં મદદ કરે છે.

1 / 5
સ્પાઈડર પ્લાન્ટ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર ધરાવતું મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તા ધરાવતી માટી ઉમેરો. ત્યારબાદ છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

સ્પાઈડર પ્લાન્ટ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર ધરાવતું મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તા ધરાવતી માટી ઉમેરો. ત્યારબાદ છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

2 / 5
હવે નર્સરીમાંથી સ્પાઈડર પ્લાન્ટ લાવો. ત્યાર બાદ સ્પાઈડર પ્લાન્ટને મૂળ સાથે જ માટીમાં 3-4 ઈંચ ઉંડાઈએ રોપી તેના પણ માટી નાખી દો. આટલુ કર્યા બાદ તેમાં પાણી આપો.

હવે નર્સરીમાંથી સ્પાઈડર પ્લાન્ટ લાવો. ત્યાર બાદ સ્પાઈડર પ્લાન્ટને મૂળ સાથે જ માટીમાં 3-4 ઈંચ ઉંડાઈએ રોપી તેના પણ માટી નાખી દો. આટલુ કર્યા બાદ તેમાં પાણી આપો.

3 / 5
સ્પાઈડર પ્લાન્ટ એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. આ છોડને દિવસમાં એકવાર પાણી આપો. પરંતુ ત્યારે ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન પડી જાય.

સ્પાઈડર પ્લાન્ટ એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. આ છોડને દિવસમાં એકવાર પાણી આપો. પરંતુ ત્યારે ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન પડી જાય.

4 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )( Image credits as: Getty Images)

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )( Image credits as: Getty Images)

5 / 5
Follow Us:
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">