AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Tendulkar : IPLમાં ઓછી તક છતાં મુંબઈ લીગમાં અર્જુન તેંડુલકરનું શાનદાર પ્રદર્શન, 25 બોલમાં મારી અડધી સદી!

અર્જુન તેંડુલકરે T20 મુંબઈ લીગ 2026માં બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમ ARCS Andheriને 9 વિકેટે શાનદાર જીત અપાવી છે.

| Updated on: Jun 09, 2026 | 11:21 AM
Share
8 જૂનની રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અર્જુન તેંડુલકરે પોતાની ટીમ ARCS Andheri માટે શાનદાર બેટીંગ કરી. આ બેટીંગથી દરેક ક્રિકેટપ્રેમીઓ તેના પિતા સચિન તેંડુલકરની યાદ આવી ગઈ.

8 જૂનની રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અર્જુન તેંડુલકરે પોતાની ટીમ ARCS Andheri માટે શાનદાર બેટીંગ કરી. આ બેટીંગથી દરેક ક્રિકેટપ્રેમીઓ તેના પિતા સચિન તેંડુલકરની યાદ આવી ગઈ.

1 / 6
અર્જુને પહેલા બોલિંગ કરતા માત્ર 3 ઓવરમાં 3 વિકેટ ઝડપી અને ત્યારબાદ માત્ર 25 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી. Bandra Blasters સામેની મેચમાં ARCS Andheriએ પ્રથમ બોલિંગ કરતાં વિરોધી ટીમને 20 ઓવરમાં 144/9ના સ્કોર પર રોકી દીધી હતી.

અર્જુને પહેલા બોલિંગ કરતા માત્ર 3 ઓવરમાં 3 વિકેટ ઝડપી અને ત્યારબાદ માત્ર 25 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી. Bandra Blasters સામેની મેચમાં ARCS Andheriએ પ્રથમ બોલિંગ કરતાં વિરોધી ટીમને 20 ઓવરમાં 144/9ના સ્કોર પર રોકી દીધી હતી.

2 / 6
આ દરમિયાન અર્જુન સૌથી સફળ બોલર સાબિત થયો. તેણે 3 ઓવરમાં માત્ર 11 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.  ત્યારબાદ અર્જુન નંબર-3 પર બેટિંગ કરવા આવેલો. અર્જુને શરૂઆતથી જ આક્રમક રમત અપનાવી હતી.

આ દરમિયાન અર્જુન સૌથી સફળ બોલર સાબિત થયો. તેણે 3 ઓવરમાં માત્ર 11 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ અર્જુન નંબર-3 પર બેટિંગ કરવા આવેલો. અર્જુને શરૂઆતથી જ આક્રમક રમત અપનાવી હતી.

3 / 6
તેણે 34 બોલમાં 66 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી. જેમાં 4 ચોગ્ગા અને 5 લાંબા છગ્ગાનો સમાવેશ થાય છે. અર્જુને માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી અને ટીમને માત્ર 13.5 ઓવરમાં જ 9 વિકેટે જીત અપાવી. તેના આ શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો.

તેણે 34 બોલમાં 66 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી. જેમાં 4 ચોગ્ગા અને 5 લાંબા છગ્ગાનો સમાવેશ થાય છે. અર્જુને માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી અને ટીમને માત્ર 13.5 ઓવરમાં જ 9 વિકેટે જીત અપાવી. તેના આ શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો.

4 / 6
મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં ટીમના કેપ્ટન શિવમ દુબેએ અર્જુનની ભરપૂર પ્રશંસા કરી હતી. IPLમાં ઓછી તક મળતા મુંબઈ લીગમાં તેનું પ્રદર્શન સારૂં રહ્યું.

મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં ટીમના કેપ્ટન શિવમ દુબેએ અર્જુનની ભરપૂર પ્રશંસા કરી હતી. IPLમાં ઓછી તક મળતા મુંબઈ લીગમાં તેનું પ્રદર્શન સારૂં રહ્યું.

5 / 6
Lucknow Super Giants તરફથી IPL 2026માં માત્ર એક મેચ રમનાર અર્જુન સતત પોતાની પ્રતિભા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. Punjab Kings સામેની મેચમાં તેણે 4 ઓવરમાં 36 રન આપીને Prabhsimran Singhની મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

Lucknow Super Giants તરફથી IPL 2026માં માત્ર એક મેચ રમનાર અર્જુન સતત પોતાની પ્રતિભા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. Punjab Kings સામેની મેચમાં તેણે 4 ઓવરમાં 36 રન આપીને Prabhsimran Singhની મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

6 / 6

આ પણ વાંચો, Vaibhav Suryavanshi : વૈભવ સૂર્યવંશીનો આજથી નવો અધ્યાય શરૂ, શ્રીલંકા સામે મચાવશે બેટથી ધમાલ!

Follow Us
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર
ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
g clip-path="url(#clip0_868_265)">