Photo : ગુજરાતના આ જૈન દેરાસરમાં 250 વર્ષ જૂના રિયલ ડાયમંડની ભગવાનની આંગી, જુઓ અદ્ભૂત ફોટા

દેશ વિદેશમાં રહેલા અનેક યાત્રાધામમાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. તેમજ મંદિરોને અવનવી રીતે શણગારતા પણ જોવા મળે છે. તેમજ ભગવાનને પણ જાત-ભાતના વાઘા પહેરાવેલા જોવા મળે છે. પરંતુ આજે આપણે રાજકોટના માંડવી આવેલા એવા જૈન દેરાસરની કરી રહ્યા છે. જેને વર્ષો જૂના રીયલ ડાયમંડની આંગી કરવામાં આવી છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Sep 19, 2023 | 12:38 PM
રાજકોટના સોની બજાર વિસ્તારના માંડવી ચોકમાં આવેલુ પ્રસિદ્ધ જૈન દેરાસરમાં 250 વર્ષ જૂના રીયલ ડાયમંડની આંગી કરવામાં આવી છે. આ દેરાસર કરોડો રૂપિયાના સોના-ચાંદી અને હિરાથી જડેલુ છે.

રાજકોટના સોની બજાર વિસ્તારના માંડવી ચોકમાં આવેલુ પ્રસિદ્ધ જૈન દેરાસરમાં 250 વર્ષ જૂના રીયલ ડાયમંડની આંગી કરવામાં આવી છે. આ દેરાસર કરોડો રૂપિયાના સોના-ચાંદી અને હિરાથી જડેલુ છે.

1 / 5
ગુજરાતનું સૌ પ્રથમ દેરાસર છે કે જેને સોના-ચાંદી અને હિરાથી જડવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે માંડવી ચોકમાં આવેલા દેરાસરના તપગચ્છ સંઘના પ્રમુખ જીતુ દેસાઇએ જણાવ્યું હતું કે ઘણા પ્રાચિન ડાયમંડથી જડવામાં આવી છે.

ગુજરાતનું સૌ પ્રથમ દેરાસર છે કે જેને સોના-ચાંદી અને હિરાથી જડવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે માંડવી ચોકમાં આવેલા દેરાસરના તપગચ્છ સંઘના પ્રમુખ જીતુ દેસાઇએ જણાવ્યું હતું કે ઘણા પ્રાચિન ડાયમંડથી જડવામાં આવી છે.

2 / 5
તેમના જણાવ્યા અનુસાર જરુરિયાત અનુસાર કેટલાક નવા હિરા લેવામાં આવ્યાં છે.એટલે કે એક એક આંગીની કિંમત જોવા જઈએ તો 80 લાખથી લઈને 1 કરોડ સુધીની છે.

તેમના જણાવ્યા અનુસાર જરુરિયાત અનુસાર કેટલાક નવા હિરા લેવામાં આવ્યાં છે.એટલે કે એક એક આંગીની કિંમત જોવા જઈએ તો 80 લાખથી લઈને 1 કરોડ સુધીની છે.

3 / 5
 ચાંદીમાં સોનાનું પાણી ચડાવવામાં આવે છે. અને પછી તેમાં ડાયમંડ જડવામાં આવ્યા છે. આ એક ડાયમંડ ફિટ કરવાની મજુરી ખાલી 25 રૂપિયા છે. એક આંગીમાં ખાલી 10-15 હજાર ડાયમંડ હોય છે. જેને કારીગરો દ્વારા જડવામાં આવે છે.

ચાંદીમાં સોનાનું પાણી ચડાવવામાં આવે છે. અને પછી તેમાં ડાયમંડ જડવામાં આવ્યા છે. આ એક ડાયમંડ ફિટ કરવાની મજુરી ખાલી 25 રૂપિયા છે. એક આંગીમાં ખાલી 10-15 હજાર ડાયમંડ હોય છે. જેને કારીગરો દ્વારા જડવામાં આવે છે.

4 / 5
 આદેશ્વર ભગવાનની પૌરાણીક પ્રતિમા 3500 વર્ષ જૂની આબુના પહાડમાંથી મળી હતી. હજુ પણ સોના-ચાંદીનું કામ ચાલી રહ્યુ છે. મંદિરના અમુક ભાગમાં વાપરવા અને મૂર્તિમાં લગાડવાના સોના માટે ગ્લેટનું કામ પણ ચાલી રહ્યું છે.

આદેશ્વર ભગવાનની પૌરાણીક પ્રતિમા 3500 વર્ષ જૂની આબુના પહાડમાંથી મળી હતી. હજુ પણ સોના-ચાંદીનું કામ ચાલી રહ્યુ છે. મંદિરના અમુક ભાગમાં વાપરવા અને મૂર્તિમાં લગાડવાના સોના માટે ગ્લેટનું કામ પણ ચાલી રહ્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરેન્દ્રનગરની હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8075 રહ્યા
સુરેન્દ્રનગરની હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8075 રહ્યા
નાંદેડ: નારાજ શિવસેના સાંસદે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું, જુઓ Video
નાંદેડ: નારાજ શિવસેના સાંસદે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું, જુઓ Video
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ