Bangladesh: ISKCON મંદિર સળગાવવામાં આવ્યું, હિંદુઓને ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યા અને માર મારવામાં આવ્યો, દુકાનો લૂંટાઈ…
બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હવે હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આવી ઘણી તસવીરો સામે આવી છે જેમાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, ત્યાં હિન્દુઓની દુકાનો લૂંટવામાં આવી છે અને ઘણા લોકોના ઘર પણ સળગાવી દેવામાં આવ્યા છે.
Most Read Stories