બાંગ્લાદેશ
બાંગ્લાદેશ એ દક્ષિણ એશિયામાં આવેલ એક દેશ છે. બાગ્લાદેશની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ સરહદો ભારત સાથે અને દક્ષિણ પૂર્વ સરહદ મ્યાનમાર સાથે જોડાયેલી છે. દક્ષિણમાં બંગાળની ખાડી છે. બાંગ્લાદેશ અને ભારતીય રાજ્ય પશ્ચિમ બંગાળ એ મુખ્યત્વે બંગાળી ભાષા બોલતા પ્રદેશ છે, બંગાળ, જેનું ઐતિહાસિક નામ બંગ અથવા બાંગ્લા છે. 1947માં ભારતના ભાગલા સમયે તેને ‘પૂર્વ પાકિસ્તાન’ નામથી પાકિસ્તાનના પૂર્વ ભાગ તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે તેની સીમા રેખા નક્કી કરવામાં આવી હતી.
બાંગ્લાદેશ 164 મિલિયનથી વધુની વસ્તી સાથે વિશ્વનો આઠમો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. જમીન વિસ્તારની દ્રષ્ટિએ, બાંગ્લાદેશ 92મા ક્રમે છે, જે 148,460 ચોરસ કિલોમીટર (57,320 ચોરસ માઇલ) ને આવરી લે છે, જે તેને સૌથી ગીચ વસ્તીવાળા દેશોમાંનું એક બનાવે છે. બંગાળીઓ બાંગ્લાદેશની કુલ વસ્તીના 98 % છે, જે તેને વિશ્વના સૌથી સમાન રાજ્યોમાંનું એક બનાવે છે. બાંગ્લાદેશની મોટી વસ્તી મુસ્લિમ છે, જે તેને ત્રીજો સૌથી મોટો મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ બનાવે છે.
બાંગ્લાદેશનું બંધારણ ઇસ્લામને રાજ્ય ધર્મ તરીકે સ્થાપિત કરે છે અને બાંગ્લાદેશને બિનસાંપ્રદાયિક રાજ્ય જાહેર કરે છે. બૌદ્ધ ગ્રંથો અનુસાર, આ વિસ્તારમાં આધુનિક સભ્યતા 700 બીસીથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. અહીંની શરૂઆતની સભ્યતા પર બૌદ્ધ અને હિંદુ ધર્મનો પ્રભાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઉત્તર બાંગ્લાદેશમાં હજારો સ્થાપત્ય અવશેષો કે જેને મંદિરો અથવા મઠો કહી શકાય હજુ પણ અસ્તિત્વમાં છે.
Breaking News: US-ભારત ટ્રેડ ડીલથી કપડા, સોના-ચાંદીથી લઇને અનેક સેક્ટરને થશે લાભ, જાણો કયા સેક્ટરને થશે સૌથી વધુ ફાયદો
લાંબા સમય સુધી રાહ જોયા પછી, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર થયો છે. ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેની જાહેરાત કરી હતી. ભારતીય માલ પરના ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે. આનાથી ભારતીય નિકાસકારોને રાહત મળી છે. જાણો કયા ક્ષેત્રોને સૌથી વધુ ફાયદો થશે...
- Sachin Agrawal
- Updated on: Feb 3, 2026
- 2:38 pm
યુરોપિયન યુનિયન અને ભારતની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશ ચિંતામાં, મોહમ્મદ યુનુસે EU ને કરી આ વિનંતિ
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગ માટે ચિંતાનો વિષય બન્યો છે. યુરોપિયન બજારમાં ડ્યુટી-ફ્રી ઍક્સેસ ગુમાવવાના ભયથી બાંગ્લાદેશ EU સાથે વહેલી તકે FTA કરવા અપીલ કરી રહ્યું છે. ભારતના વધતા કાપડ ક્ષેત્ર અને સપ્લાય ચેઇનથી બાંગ્લાદેશની મોનોપોલી ખતમ થઈ જશે, જે તેના અર્થતંત્ર માટે મોટો પડકાર છે.
- Mina Pandya
- Updated on: Feb 3, 2026
- 6:44 pm
Breaking News : ગુજરાતી બિઝનેસમેનની વધી મુશ્કેલી, આ વિવાદમાં બાંગ્લાદેશે શરૂ કરી આંતરરાષ્ટ્રીય લીગલ લડાઈ
કોલસા અને વીજળીના દરોને લઈને અદાણી પાવર લિમિટેડ સાથે ચાલી રહેલા વિવાદમાં બાંગ્લાદેશે આંતરરાષ્ટ્રીય કાનૂની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. આ મામલે બાંગ્લાદેશ સરકારે તેના રાજ્ય સંચાલિત બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB)નું પ્રતિનિધિત્વ કરવા માટે એક બ્રિટિશ કાયદાકીય પેઢીની નિમણૂક કરી છે, જેની અધિકારીઓએ શુક્રવારે પુષ્ટિ આપી હતી.
- Sagar Solanki
- Updated on: Jan 30, 2026
- 9:09 pm
Breaking News : T20 લીગની ટીમના માલિક મેચ ફિક્સિંગમાં દોષિત જાહેર, 4 વર્ષની જેલ, 5 વર્ષનો પ્રતિબંધ, જાણો ઘટના
લંકા પ્રીમિયર લીગમાં મેચ ફિક્સિંગના દોષિત તમિમ રહેમાનને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ અને 25 મિલિયન શ્રીલંકન રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
- Sagar Solanki
- Updated on: Jan 28, 2026
- 9:41 pm
ભારત સાથે દુશ્મની મોંઘી પડી… ઈયુ સાથે ભારતની સૌથી મોટી ડીલથી બાંગ્લાદેશ- તુર્કીયના પગ તળેથી જમીન સરકી ગઈ- આ છે કારણ
India-EU Free Trade Deal: ભારત અને યુરોયિયન યુનિયન સાથે સૌથી મોટી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થી ભારતીય ટેક્સ્ટાઈલ ઉદ્યોગને મોટી રાહત મળી છે. આ સમજૂતી થતા ભારતીય વસ્ત્રોને ઈયુ માર્કેટમાં કોઈ જ ડ્યુટી વિના ફ્રી પ્રવેશ મળશે, જેનાથી નિકાસ બમણી થવાની આશા સેવાઈ રહી છે. આ ડિલ બાંગ્લાદેશ અને તુર્કીય જેવા દેશો માટે ચિંતાનો વિષય બની છે.
- Mina Pandya
- Updated on: Jan 27, 2026
- 7:44 pm
Breaking News : બાંગ્લાદેશ ક્રિકેટ બાદ આઈસીસીએ આ બાંગ્લાદેશી પર લગાવ્યો પ્રતિબંધ
Bangladesh, T20 World Cup 2026 : ભારતમાં રમાનાર વર્લ્ડકપમાં રમવાની ના પાડ્યા બાદ બાંગ્લાદેશ ક્રિકેટે પોતાનું ખુબ મોટું નુકસાન કર્યું છે. આઈસીસી પણ બાંગ્લાદેશ સામે કડક થયું છે. ક્રિકેટ ટીમ બાદ આઈસીસીએ આના પર પ્રતિબંધ લગાવ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jan 27, 2026
- 4:53 pm
Breaking News : T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશના રમવા અંગે ICC ની સૌથી મોટી જાહેરાત, જાણો શું કર્યું એલાન
2026 T20 વર્લ્ડ કપ વિવાદમાં ICC એ કડક નિર્ણય લીધો છે. ભારતમાં મેચ રમવાનો ઇનકાર કરતા બાંગ્લાદેશને ICC એ રસ્તો બતાવી દીધો છે..
- Sagar Solanki
- Updated on: Jan 24, 2026
- 9:13 pm
Breaking News : બાંગ્લાદેશે પોતાના પગ પર કુહાડી મારી, T20 વર્લ્ડ કપમાંથી બહાર થતાં મોટું નુકસાન થશે
બાંગ્લાદેશ ભારતમાં રમાનારા ટી20 વર્લ્ડકપ 2026ને બાયકોટ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી બાંગ્લાદેશને ખુબ મોટું નુકસાન થવાનું છે. તો ચાલો આજે આપણે જાણીએ બાંગ્લાદેશે પોતાના પગ પર કુહાડી માર્યા બાદ કેટલું મોટું નુકસાન થશે.
- Nirupa Duva
- Updated on: Jan 23, 2026
- 10:17 am
Breaking News : બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં નહીં રમે, આ ટીમ તેમનું સ્થાન લેશે
બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. બાંગ્લાદેશે ICCના આદેશોનું અપમાન કર્યું છે, જેના પરિણામે તેઓ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. હવે બાંગ્લાદેશના સ્થાને આ ટીમ તેનું સ્થાન લેશે,
- Nirupa Duva
- Updated on: Jan 22, 2026
- 4:54 pm
Breaking News : રાજકારણમાંથી સન્યાસ લેશે શેખ હસીના! ભારત-બાંગ્લાદેશ સંબંધો પર શું અસર પડશે? જાણો
શેખ હસીના રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે, જેની પુષ્ટિ તેમના પુત્ર સજીબ વાઝેદ જોયે કરી. વધતી ઉંમર અને લાંબા રાજકીય જીવનને કારણે આ નિર્ણય લેવાયો છે.
- Sagar Solanki
- Updated on: Jan 22, 2026
- 2:41 pm
Breaking News: ICCએ બાંગ્લાદેશની કાઢી હેકડી, મેચ તો ભારતમાં જ રમવી પડશે, નહીંતર T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાંથી થઈ જશે બહાર
ICC બોર્ડે ભારતમાં મેચ રમવાનો ઇનકાર કરવાની બાંગ્લાદેશની માંગને 14-2 મતથી ફગાવી દીધી. ફક્ત પાકિસ્તાન અને બાંગ્લાદેશે તેને ટેકો આપ્યો. ICC એ BCB ને તેની સરકારને જાણ કરવા કહ્યું છે. જો બાંગ્લાદેશ આ નિર્ણય ચાલુ રાખશે તો સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાંથી બહાર કરી શકાય છે.
- Meera Kansagara
- Updated on: Jan 22, 2026
- 8:02 am
Breaking News : ભારતમાં ના રમવું હોય તો ટૂર્નામેન્ટમાંથી બહાર થાવ, બાંગ્લાદેશને ICC બોર્ડના 16 માંથી 14 સભ્યનો આદેશ
જો બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જાય છે, તો તે ફક્ત તેના ખેલાડીઓને નુકસાન પહોંચાડશે. બાંગ્લાદેશના ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ મીડિયા સમક્ષ આ ચિંતા વ્યક્ત કરી છે. વર્તમાન T20 કેપ્ટન લિટન દાસે તો એમ પણ કહ્યું હતું કે જો તે આ મુદ્દા પર બોલશે તો તે સુરક્ષિત રહેશે નહીં.
- TV9 Gujarati
- Updated on: Jan 21, 2026
- 6:32 pm
જન્મ પાકિસ્તાનમાં થયો, ઝિમ્બાબ્વેની ટી20 વર્લ્ડકપની ટીમના કેપ્ટનનો જુઓ પરિવાર
સિકંદર રઝા હવે આગામી T20 વર્લ્ડ કપ 2026 માં એક્શનમાં જોવા મળશે.ઝિમ્બાબ્વેના આ ઓલરાઉન્ડર ખેલાડીનું પાકિસ્તાન કનેક્શન છે.જન્મ પાકિસ્તાનમાં થયો છે પરંતુ ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ છે.
- Nirupa Duva
- Updated on: Jan 21, 2026
- 7:10 am
Breaking News : ટી20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ રમશે કે નહી? આ દિવસે લેવાશે ફાઈનલ નિર્ણય
Bangladesh Cricket Team: ટી20 વર્લ્ડકપ 2026માં બાંગ્લાદેશના રમવા પર ફાઈનલ નિર્ણયની તારીખ સામે આવી ચૂકી છે. જેનો મતલબ એ થયો કે, આઈસીસીએ આ તારીખને બાંગ્લાદેશ માટે ડેડલાઈન તરીકે નક્કી કરી છે.
- Nirupa Duva
- Updated on: Jan 19, 2026
- 9:46 am
U19 વર્લ્ડ કપ 2026 : ભારતીય કેપ્ટન સાથે હાથ ના મેળવવા બદલ બાંગ્લાદેશે સ્પષ્ટતા કરી, ખેલાડીઓને આપી સૂચના
IND vs BAN, U19 World Cup 2026: બાંગ્લાદેશના ક્રિકેટ કેપ્ટને. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સાથે હાથ ન મિલાવવા બદલ, બાગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આખરે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે, જે બન્યું તે અજાણતા બન્યું હતું અને આ ઘટનાને બાગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ગંભીરતાથી લીધી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 18, 2026
- 9:00 am