AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તખ્તાપલટ

તખ્તાપલટ

સત્તાપલટો અથવા રાજકીય તખ્તાપલટનો મતલબ વર્તમાન સરકાર પાસેથી બળપૂર્વક સત્તા કબજે કરવી. તખ્તાપલટ કે સત્તાપલટો રાજકીય, સામાજિક અથવા આર્થિક કારણોને કારણે થતો હોય છે અને તેની પાછળ સરકારી સત્તાનો કબજો મેળવવાનો હેતુ હોય છે.

વિવિધ દેશોમાં અને સમયગાળામાં તખ્તાપલટ કે સત્તાપલટા થયા છે અને વિવિધ કારણો અને પરિસ્થિતિઓ હેઠળ થયા છે. તખ્તાપલટ કે સત્તાપલટો સામાન્ય રીતે બહુ ઝડપથી અને અચાનક થાય છે, કારણ કે વર્તમાન સરકારને પ્રતિક્રિયા આપવાનો સમય ન મળે.

Read More

Breaking News : વધુ એક તખ્તા પલટ! આ દેશમાં સૈનિકોએ ટીવી પર રાષ્ટ્રપતિને હટાવવાની કરી જાહેરાત

પશ્ચિમ આફ્રિકાના બેનિનમાં સૈનિકોએ રાષ્ટ્રપતિ પેટ્રિસ ટેલોનને પદભ્રષ્ટ કરવાનો દાવો કર્યો, પરંતુ સરકારે બળવો નિષ્ફળ બનાવ્યો હોવાનું જણાવ્યું.

Breaking News : ઢાકામાં નાગરિકો પર ગોળી ચલાવવાના કેસમાં શેખ હસીના દોષિત જાહેર

બાંગ્લાદેશ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલ યુનુસે શેખ હસીના માટે ફાંસીની માંગણી કરી છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે, હસીના સામે આવા 1,400 આરોપો છે. જો તેને મૃત્યુની સજા ન આપવામાં આવી તો એ લોકો સામે અન્યાય છે. જે શેખ હસીનાના કારણે મૃત્યુ પામ્યા હતા.

નેપાળ બાદ આ દેશમાં Gen-Z એ કર્યો તખ્તા પલટ, રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા

મેડાગાસ્કરમાં પાણીની તંગી અંગે વ્યાપક Gen-Z વિરોધ પ્રદર્શનો બાદ, રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલિના દેશ છોડીને ભાગી ગયા છે. વિપક્ષ, સૈન્ય અને વિદેશી રાજદ્વારીઓએ તેમના ભાગી જવાની પુષ્ટિ કરી છે. નેપાળ પછી, આ બીજી વખત છે જ્યારે Gen-Z જૂથોએ બળવાનો પ્રયાસ કર્યો છે.

Nepal Violent Protests : ઓલીના રાજીનામા પછી બાલેન્દ્ર શાહને વચગાળાના પીએમ બનાવવાની કેમ થઈ રહી છે માંગ ?

 નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીના રાજીનામા પછી બાલેન્દ્ર શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દેશના ખૂની (કેપી શર્મા ઓલી) રાજગાદી છોડી ચૂક્યા છે. જનરેશન-ઝેડએ સંયમ રાખવો જોઈએ અને દેશની સંપત્તિને નુકસાન ન પહોંચાડવું જોઈએ. નેપાળમાં પ્રદર્શનકારીઓ બાલેન્દ્ર શાહને વચગાળાના પીએમ બનાવવાની માંગ કરી રહ્યા છે.

નેપાળી નેતાઓના બાળકોની ઐયાશી જોઈને ભડક્યુ Gen Z, એ બે દિવસના ઘટનાક્રમ પર નજર જ્યાથી ઉઠી વિદ્રોહની આગ

નેપાળમાં Gen Zના વિદ્રોહની કહાની #NepoKid અને #NepoChild જેવા હેશટેગથી શરૂ થઈ છે. એવામાં આવો જાણીએ કે આખરે નેપાળમાં 5 થી 7 સપ્ટેમ્બર દરમિયાન એવુ શું થયુ કે આ ક્રાંતિ આટલી વધુ ફેલાઈ ગઈ.

Breaking News : નેપાળમાં થયો તખ્તાપલટ, વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપ્યું

નેપાળમાં હિંસાને કારણે કાઠમંડુ અને નજીકના શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. નેપાળમાં તખ્તાપલટ થયો છે, વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપ્યું

ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
g clip-path="url(#clip0_868_265)">