
શેખ હસીના
શેખ હસીના બાંગ્લાદેશના રાજકારણી મહિલા છે.શેખ હસીનાના પિતા અવામી લીગના નેતા અને બાંગ્લાદેશના સ્થાપક હતા. શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. શેખ હસીના વાજેદ જાન્યુઆરી 2009થી બાંગ્લાદેશના દસમા વડા પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. શેખ હસીના બાંગ્લાદેશમાં સૌથી લાંબા સમયથી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ પણ બનાવી ચુક્યા છે. અવામી પાર્ટીના નેતા શેખ હસીનાએ 1996માં પહેલીવાર ચૂંટણી જીતી હતી.
ઝિયાએ કાર્યવાહક સરકારમાંથી રાજીનામું આપ્યું હતુ. જેના પગલે જૂન 1996ની ચૂંટણી બાદ હસીના વડા પ્રધાન બન્યા.જો કે શેખ હસીના 1996માં કેરટેકર સરકાર ન બનાવવા માટે ચૂંટણીમાંથી ખસી ગયા હતા. 2009માં શેખ હસીના સત્તામાં પરત આવ્યા હતા. શેખ હસીનાની સરકારે ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં સક્રિય એવા વંશીય વિદ્રોહી જૂથો સામે પગલાં લીધાં, જેઓ બાંગ્લાદેશમાં રહીને ભારતમાં હિંસા ફેલાવી રહ્યા હતા.તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન દેશમાં આર્થિક વૃદ્ધિ અને ગરીબી ઘટાડાની શરૂઆત થઈ. તે બાંગ્લાદેશના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા પ્રધાન છે, આઝાદી પછી કોઈપણ બાંગ્લાદેશી વડા પ્રધાન માટે કુલ 19 વર્ષથી વધુ સમય સેવા આપે છે.
જો કે ઘણી વાર તેમની સરકાર પર વ્યવસ્થિત અને ન્યાયિક રીતે સજા આપવાનો અને ઘણા રાજકારણીઓ અને પત્રકારોને ગાયબ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હસીનાનો 2018માં ટાઇમના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
શું બાંગ્લાદેશમાં ફરી તખ્તાપલટ થશે? ખુદ ત્યાંના સેના પ્રમુખે ઈશારો કર્યો કે અહીં કંઈક મોટુ થવાનું છે- વાંચો
બાંગ્લાદેશથી એક મોટી ખબર સામે આવી છે, એ ખબર એ છે કે બાંગ્લાદેશના જનરલ, એટલે કે આર્મી ચીફને લાગી રહ્યુ છે કે બહુ જલદી બાંગ્લાદેશમાં કંઈક મોટુ અને ખતરનાક થવાનું છે. આવી માહિતી કેમ સામે આવી રહી છે? તેને ત્રણ ઘટનાક્રમ દ્વારા વિસ્તારથી સમજીએ.
- Mina Pandya
- Updated on: Feb 27, 2025
- 6:47 pm
બાંગ્લાદેશમાં ફરી સક્રિય થઈ અવામી લીગ, યુનુસના રાજીનામાની માંગ સાથે આંદોલનની જાહેરાત
બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ શેખ હસીનાની પાર્ટી અવામી લીગ ફરીથી બાંગ્લાદેશના રાજકારણમાં સક્રિય થવા લાગી છે. અવામી લીગે યુનુસુ સરકાર સામે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં એક વચગાળાની સરકાર ચાલી રહી છે.
- Dilip Chaudhary
- Updated on: Jan 30, 2025
- 5:20 pm
શું શેખ હસીનાને પણ મળી શકે છે ભારતીય નાગરિકતા ? જાણો નેતાઓ માટે શું છે નિયમ
બાંગ્લાદેશમાં ગયા વર્ષે વિરોધના પગલે શાસક પક્ષના નેતા અને દેશના વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો અને ભારતમાં શરણ લીધી.ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું શેખ હસીનાને ભારતીય નાગરિકતા મળશે ? ત્યારે આ લેખમાં જાણીશું કે, દેશમાં શરણ લેનારા નેતાઓને નાગરિકતા કેવી રીતે મળે છે અને તેની સમગ્ર પ્રક્રિયા શું છે.
- Dilip Chaudhary
- Updated on: Jan 23, 2025
- 5:56 pm
શું બાંગ્લાદેશ અને પાકિસ્તાન ફરી એક થશે ? મોહમ્મદ યુનુસ અને શાહબાઝ શરીફ વચ્ચે ગુપ્ત બેઠક
બાંગ્લાદેશમાં શેખ હસીના તખ્તાપલટ બાદ પાકિસ્તાનને ફાયદાનો રસ્તો દેખાઈ રહ્યો છે. કારણ કે, સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં બાંગ્લાદેશનો ઝુકાવ પાકિસ્તાન તરફ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ઇજિપ્તમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી.
- Dilip Chaudhary
- Updated on: Dec 22, 2024
- 4:30 pm
Year Ender : દક્ષિણ કોરિયામાં 6 કલાકની ઈમરજન્સી, અમેરિકામાં ટ્રમ્પની ઐતિહાસિક જીત…વર્ષ 2024 વિશ્વ માટે કેવું રહ્યું ?
વર્ષ 2024 વૈશ્વિક રાજકારણ, સામાજિક પરિવર્તન અને પર્યાવરણીય પડકારો માટે યાદગાર રહ્યું. ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકા પરત ફરવું અને દક્ષિણ કોરિયામાં ઇમરજન્સી હેડલાઇન્સ બની. ખાલિસ્તાન વિવાદને કારણે ભારત-કેનેડા સંબંધો વણસેલા રહ્યા. ત્યારે આ લેખમાં વર્ષ 2024 દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓ વિશે જાણીશું.
- Dilip Chaudhary
- Updated on: Dec 11, 2024
- 7:05 pm
ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચે બનશે નવો દેશ ? શું અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ ઘડી રહી છે ષડયંત્ર ?
મિઝોરમના CM લાલદુહોમા અમેરિકાના ઈન્ડિયાપોલિસમાં એક નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદનથી ઘણા દેશોમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે અમેરિકામાં આપેલા પોતાના ભાષણમાં મિઝોરમના મુખ્યમંત્રીએ ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને મ્યાનમારનો ઉલ્લેખ કર્યો હતો.
- Dilip Chaudhary
- Updated on: Nov 11, 2024
- 5:44 pm
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા અત્યાચાર સામે UN બન્યુ ગંભીર, ભર્યુ આ મોટુ પગલુ
યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે તપાસની હાકલ કરતા કહ્યું કે, એક સમાવેશી અભિગમને આગળ વધારવા માટે તપાસ મહત્વપૂર્ણ છે, જ્યાં વર્ગ, લિંગ, જાતિ, રાજકીય વિચારધારા, ઓળખ અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના દરેક અવાજ સાંભળવામાં આવે છે.
- Tanvi Soni
- Updated on: Oct 31, 2024
- 9:56 am
શેખ હસીના હજુ પણ છે બાંગ્લાદેશના વડાપ્રધાન ? બાંગ્લાદેશમાં ફરી શરૂ થયું આંદોલન, જાણો શું છે કારણ
પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસક પ્રદર્શનો શરૂ થયા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન વિરુદ્ધ લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે. તેમના એક નિવેદનને લઈને આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
- Dilip Chaudhary
- Updated on: Oct 27, 2024
- 3:38 pm
બાંગ્લાદેશને દારૂગોળો મોકલી રહ્યું છે પાકિસ્તાન, શું બાંગ્લાદેશ ભારત માટે બનશે નવી સમસ્યા ?
બાંગ્લાદેશમાં શેખ હસીનાને હટાવીને દેશમાં સત્તા પર આવેલા મોહમ્મદ યુનુસનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ હવે સામે આવવા લાગ્યો છે. કારણ કે, વચગાળાની સરકારની સ્થાપનાના માત્ર ત્રણ અઠવાડિયા પછી ઢાકાએ પાકિસ્તાનથી આર્ટિલરી માટે દારૂગોળો નવેસરથી સપ્લાય કરવાનો આદેશ આપ્યો છે.
- Dilip Chaudhary
- Updated on: Sep 4, 2024
- 3:16 pm
બાંગ્લાદેશના જે પરમાણું પ્લાન્ટ માટે ભારત અને રશિયા મદદ કરી રહ્યા હતા તેનું શું થયું? જાણો અહીં
બાંગ્લાદેશમાં થયેલા રાજકીય ઉથલપાથલ બાદ આવા આક્ષેપો થવાના હતા, પરંતુ શેખ હસીનાની સરકાર ગયા પછી આ પરમાણુ પાવર પ્લાન્ટનું કામ ક્યાં સુધી પહોચ્યું અને હવે આગળ શું થશે ચાલો જાણીએ?
- Devankashi rana
- Updated on: Aug 29, 2024
- 10:51 am
Bangladesh Election : બાંગ્લાદેશમાં ચૂંટણી ક્યારે અને કેવી રીતે યોજાશે? મોહમ્મદ યુનુસે ભવિષ્યનો રોડમેપ જણાવ્યો
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યા પછી વચગાળાની સરકારની કમાન મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ દ્વારા લેવામાં આવી હતી. તાજેતરમાં તેમણે ત્યાંના લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે પાછલી સરકારની ટીકા કરી અને એ પણ કહ્યું કે, હવે બાંગ્લાદેશમાં ચૂંટણી કેવી રીતે થશે?
- Meera Kansagara
- Updated on: Aug 26, 2024
- 9:34 am
બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ કર્યો રદ, હવે તે ભારતથી અન્ય દેશોમાં કેવી રીતે જશે?
એટલે કે શેખ હસીના જે પાસપોર્ટ સાથે ભારત આવી હતી તે હવે માન્ય નથી. પાસપોર્ટ રદ થવાને કારણે શેખ હસીના પર હવે બાંગ્લાદેશ પરત ફરવાનું દબાણ રહેશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશનો સત્તાવાર અથવા રાજદ્વારી પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિને 45 દિવસ સુધી વિઝા વિના ભારતમાં રહેવાની છૂટ છે.
- Tanvi Soni
- Updated on: Aug 23, 2024
- 10:11 am
બાંગ્લાદેશમાં ફરી થઈ શકે છે મોટો બળવો, કાઉન્ટર ક્રાંતિની તૈયારી કરી રહી છે અવામી લીગ
બાંગ્લાદેશ ફરી એકવાર બળી શકે છે. આ બદલાની આગ ભભુકી શકે છે. નવી વચગાળાની સરકારના તમામ દાવાઓ વચ્ચે ધીમે-ધીમે એક ચિનગારી બળી રહી છે. અવામી લીગના સમર્થકો તેને મોટું સ્વરૂપ આપી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અવામી લીગ સમર્થકો મોટો બળવો કરી શકે છે.
- Meera Kansagara
- Updated on: Aug 14, 2024
- 9:32 am
બાંગ્લાદેશના તખ્તાપલટમાં અમારો કોઈ હાથ નથી, શેખ હસીનાના આરોપો પર અમેરિકાનું નિવેદન
બાંગ્લાદેશમાં હિંસા બાદ અમેરિકાએ પહેલીવાર રાજકીય તખ્તાપલટના આરોપોનો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે તેમાં અમારી કોઈ સંડોવણી નથી. તમને જણાવી દઈએ કે શેખ હસીનાએ કહ્યું હતું કે આમાં અમેરિકાનો હાથ હોઈ શકે છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર તાજેતરના હુમલાઓ સામે વ્હાઇટ હાઉસની બહાર વિરોધ પ્રદર્શનમાં બોલતા, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જીન પિયરે કહ્યું કે યુએસ પરિસ્થિતિ પર નજર રાખશે.
- krushnapalsinh chudasama
- Updated on: Aug 13, 2024
- 1:10 pm
બાંગ્લાદેશની સ્કૂલોમાં ભારત વિશે શું ભણાવાય છે ? હકીકત આવી બહાર
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોટાપાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ પ્રદર્શનોને કારણે દેશભરમાં વ્યાપક હિંસા થઈ જેમાં સેંકડો લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયા છે. તો હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તીઓ પર થઈ રહેલા હુમલાઓના કારણે લઘુમતી સમુદાયોમાં ભયનું વાતાવરણ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, બાંગ્લાદેશના પુસ્તકોમાં ભારત વિશે શું ભણાવવામાં આવી રહ્યું છે.
- Dilip Chaudhary
- Updated on: Aug 12, 2024
- 6:32 pm