શેખ હસીના

શેખ હસીના

શેખ હસીના બાંગ્લાદેશના રાજકારણી મહિલા છે.શેખ હસીનાના પિતા અવામી લીગના નેતા અને બાંગ્લાદેશના સ્થાપક હતા. શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. શેખ હસીના વાજેદ જાન્યુઆરી 2009થી બાંગ્લાદેશના દસમા વડા પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. શેખ હસીના બાંગ્લાદેશમાં સૌથી લાંબા સમયથી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ પણ બનાવી ચુક્યા છે. અવામી પાર્ટીના નેતા શેખ હસીનાએ 1996માં પહેલીવાર ચૂંટણી જીતી હતી.

ઝિયાએ કાર્યવાહક સરકારમાંથી રાજીનામું આપ્યું હતુ. જેના પગલે જૂન 1996ની ચૂંટણી બાદ હસીના વડા પ્રધાન બન્યા.જો કે શેખ હસીના 1996માં કેરટેકર સરકાર ન બનાવવા માટે ચૂંટણીમાંથી ખસી ગયા હતા. 2009માં શેખ હસીના સત્તામાં પરત આવ્યા હતા. શેખ હસીનાની સરકારે ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં સક્રિય એવા વંશીય વિદ્રોહી જૂથો સામે પગલાં લીધાં, જેઓ બાંગ્લાદેશમાં રહીને ભારતમાં હિંસા ફેલાવી રહ્યા હતા.તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન દેશમાં આર્થિક વૃદ્ધિ અને ગરીબી ઘટાડાની શરૂઆત થઈ. તે બાંગ્લાદેશના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા પ્રધાન છે, આઝાદી પછી કોઈપણ બાંગ્લાદેશી વડા પ્રધાન માટે કુલ 19 વર્ષથી વધુ સમય સેવા આપે છે.

જો કે ઘણી વાર તેમની સરકાર પર વ્યવસ્થિત અને ન્યાયિક રીતે સજા આપવાનો અને ઘણા રાજકારણીઓ અને પત્રકારોને ગાયબ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હસીનાનો 2018માં ટાઇમના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

Read More

બાંગ્લાદેશને દારૂગોળો મોકલી રહ્યું છે પાકિસ્તાન, શું બાંગ્લાદેશ ભારત માટે બનશે નવી સમસ્યા ?

બાંગ્લાદેશમાં શેખ હસીનાને હટાવીને દેશમાં સત્તા પર આવેલા મોહમ્મદ યુનુસનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ હવે સામે આવવા લાગ્યો છે. કારણ કે, વચગાળાની સરકારની સ્થાપનાના માત્ર ત્રણ અઠવાડિયા પછી ઢાકાએ પાકિસ્તાનથી આર્ટિલરી માટે દારૂગોળો નવેસરથી સપ્લાય કરવાનો આદેશ આપ્યો છે.

બાંગ્લાદેશના જે પરમાણું પ્લાન્ટ માટે ભારત અને રશિયા મદદ કરી રહ્યા હતા તેનું શું થયું? જાણો અહીં

બાંગ્લાદેશમાં થયેલા રાજકીય ઉથલપાથલ બાદ આવા આક્ષેપો થવાના હતા, પરંતુ શેખ હસીનાની સરકાર ગયા પછી આ પરમાણુ પાવર પ્લાન્ટનું કામ ક્યાં સુધી પહોચ્યું અને હવે આગળ શું થશે ચાલો જાણીએ?

Bangladesh Election : બાંગ્લાદેશમાં ચૂંટણી ક્યારે અને કેવી રીતે યોજાશે? મોહમ્મદ યુનુસે ભવિષ્યનો રોડમેપ જણાવ્યો

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યા પછી વચગાળાની સરકારની કમાન મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ દ્વારા લેવામાં આવી હતી. તાજેતરમાં તેમણે ત્યાંના લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે પાછલી સરકારની ટીકા કરી અને એ પણ કહ્યું કે, હવે બાંગ્લાદેશમાં ચૂંટણી કેવી રીતે થશે?

બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ કર્યો રદ, હવે તે ભારતથી અન્ય દેશોમાં કેવી રીતે જશે?

એટલે કે શેખ હસીના જે પાસપોર્ટ સાથે ભારત આવી હતી તે હવે માન્ય નથી. પાસપોર્ટ રદ થવાને કારણે શેખ હસીના પર હવે બાંગ્લાદેશ પરત ફરવાનું દબાણ રહેશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશનો સત્તાવાર અથવા રાજદ્વારી પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિને 45 દિવસ સુધી વિઝા વિના ભારતમાં રહેવાની છૂટ છે.

બાંગ્લાદેશમાં ફરી થઈ શકે છે મોટો બળવો, કાઉન્ટર ક્રાંતિની તૈયારી કરી રહી છે અવામી લીગ

બાંગ્લાદેશ ફરી એકવાર બળી શકે છે. આ બદલાની આગ ભભુકી શકે છે. નવી વચગાળાની સરકારના તમામ દાવાઓ વચ્ચે ધીમે-ધીમે એક ચિનગારી બળી રહી છે. અવામી લીગના સમર્થકો તેને મોટું સ્વરૂપ આપી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અવામી લીગ સમર્થકો મોટો બળવો કરી શકે છે.

બાંગ્લાદેશના તખ્તાપલટમાં અમારો કોઈ હાથ નથી, શેખ હસીનાના આરોપો પર અમેરિકાનું નિવેદન

બાંગ્લાદેશમાં હિંસા બાદ અમેરિકાએ પહેલીવાર રાજકીય તખ્તાપલટના આરોપોનો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે તેમાં અમારી કોઈ સંડોવણી નથી. તમને જણાવી દઈએ કે શેખ હસીનાએ કહ્યું હતું કે આમાં અમેરિકાનો હાથ હોઈ શકે છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર તાજેતરના હુમલાઓ સામે વ્હાઇટ હાઉસની બહાર વિરોધ પ્રદર્શનમાં બોલતા, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જીન પિયરે કહ્યું કે યુએસ પરિસ્થિતિ પર નજર રાખશે.

બાંગ્લાદેશની સ્કૂલોમાં ભારત વિશે શું ભણાવાય છે ? હકીકત આવી બહાર

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોટાપાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ પ્રદર્શનોને કારણે દેશભરમાં વ્યાપક હિંસા થઈ જેમાં સેંકડો લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયા છે. તો હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તીઓ પર થઈ રહેલા હુમલાઓના કારણે લઘુમતી સમુદાયોમાં ભયનું વાતાવરણ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, બાંગ્લાદેશના પુસ્તકોમાં ભારત વિશે શું ભણાવવામાં આવી રહ્યું છે.

ચીન કે પાકિસ્તાન નહીં, આ દેશ હતો તખ્તાપલટનું કારણ…શેખ હસીનાએ પહેલીવાર કર્યો ખુલાસો

બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ હતો અને તેઓ તેને નાબૂદ કરવા માટે દેશભરમાં વિરોધ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓના ભારે વિરોધ અને મોટા પાયે હિંસાના ડરને કારણે, શેખ હસીનાએ 5 ઓગસ્ટે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું અને દેશ છોડી દીધો.

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે ગુજરાતના વેપારીઓને મોટો આંચકો, ફસાયા 12,00,00,00,000 રૂપિયા, જાણો કારણ

બાંગ્લાદેશે ગુજરાતના વેપારીઓ પાસેથી 1200 રૂપિયાનો માલ લીધો હતો, પરંતુ હજુ સુધી તે વેપારીઓને પૈસા આપ્યા નથી. આ ઘટના બાદ ગુજરાતના વેપારીઓમાં ભયનો માહોલ છે.

વિશ્વના એ નેતાઓ, જેમને શેખ હસીનાની જેમ દેશ છોડીને ભાગવું પડ્યું

બાંગ્લાદેશમાં 5 જૂનથી ચાલી રહેલા હિંસક પ્રદર્શનોના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ઘણા દિવસોની અશાંતિ અને રાજકીય ઉથલપાથલ બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. ત્યારે આ લેખમાં વિશ્વના એ નેતાઓ વિશે જાણીશું કે, જેમને શેખ હસીનાની જેમ દેશ છોડીને ભાગવું પડ્યું હતું.

હિટલરથી લઈને શેખ હસીના સુધી…જાણો વિશ્વના કયા કયા દેશોમાં થયો છે તખ્તાપલટ

તખ્તાપલટનો મતલબ વર્તમાન સરકાર પાસેથી બળપૂર્વક સત્તા કબજે કરવી. સત્તાપલટો રાજકીય, સામાજિક અથવા આર્થિક કારણોને કારણે થતો હોય છે અને તેની પાછળ સરકારી સત્તાનો કબ્જો મેળવવાનો હેતુ હોય છે. વિશ્વના અનેક દેશોમાં વિવિધ સમયગાળા દરમિયાન અલગ અલગ કારણો અને પરિસ્થિતિઓ હેઠળ તખતાપલટ થયા છે.

અમે હિંસા વિરુદ્ધ છીએ…સંયુક્ત રાષ્ટ્રએ બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાની કરી નિંદા

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, અમે બાંગ્લાદેશની સરકાર અને લોકોને જરૂરી લાગે તે કોઈપણ રીતે સમર્થન આપવા તૈયાર છીએ. આ દરમિયાન ભારતે શુક્રવારે ભારત-બાંગ્લાદેશ સરહદ પરની સ્થિતિ અને બાંગ્લાદેશમાં ભારતીયો અને હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.

બાંગ્લાદેશ : મોહમ્મદ યુનુસના શપથ ગ્રહણમાં ભારત વતી કોણ રહ્યું હતું હાજર ?

બાંગ્લાદેશમાં ગઈકાલે 8 ઓગસ્ટના રોજ, વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. જેમાં મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા, મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા હતા.

49 વર્ષ પહેલા પરિવારની હત્યા થઈ,19 વખત હત્યાના પ્રયાસોમાંથી બચેલી શેખ હસીનાનો આવો છે પરિવાર

તમને જણાવી દઈએ કે, શેખ હસીનાની રાજકીય કારકિર્દી દરમિયાન, શેખ હસીના પર કુલ 19 હત્યાના પ્રયાસો થયા હતા. જેમાં તે બચી ગઈ છે. તો ચાલો જાણીએ કે શેખ હસીનાના પરિવારમાં કોણ કોણ છે.

Nobel prize વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે, જાણો તેઓ ક્યારે લેશે શપથ

Muhammad Yunus take oath : નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા હશે. તેઓ પેરિસથી ઢાકા પરત ફરી રહ્યા છે અને ગુરુવારે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લેશે. તેમની સલાહકાર સમિતિમાં 15 સભ્યોનો સમાવેશ થાય તેવી શક્યતા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
g clip-path="url(#clip0_868_265)">