હવે અમદાવાદથી દિલ્હી ફ્લાઈટમાં જવુ હશે તો ચુકવવા પડશે 20000 રૂપિયા, વેકેશનની મૌસમ ખીલતા એરફેરમાં થયો તોતિંગ વધારો

હાલ વેકેશનની સીઝન ચાલી રહી છે ત્યારે એરફેરમાં પણ ધરખમ વધારો થયો છે. અમદાવાદ દિલ્હીનું સામાન્ય દિવસો 4500 રૂપિયાની આસપાસ હોય છે જે વધીને હવે 20 હજારને પાર પહોંચી ગયુ છે.

| Updated on: May 11, 2024 | 6:43 PM
વેકેશનની સીઝન શરૂ થતા જ ઍરલાઈન કંપનીઓએ તેમના એરફેરમાં પણ ધરખમ વધારો કર્યો છે. અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટના દરમાં 4 ગણો વધારો કરાયો છે.

વેકેશનની સીઝન શરૂ થતા જ ઍરલાઈન કંપનીઓએ તેમના એરફેરમાં પણ ધરખમ વધારો કર્યો છે. અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટના દરમાં 4 ગણો વધારો કરાયો છે.

1 / 6
અમદાવાદથી દિલ્હી જવા માટે સામાન્ય દિવસોમાં 4500 રૂપિયા ફ્લાઈટનું ભાડુ હોય છે, જે 4 ગણુ વધીને 20000 એ પહોંચી ગયુ છે.

અમદાવાદથી દિલ્હી જવા માટે સામાન્ય દિવસોમાં 4500 રૂપિયા ફ્લાઈટનું ભાડુ હોય છે, જે 4 ગણુ વધીને 20000 એ પહોંચી ગયુ છે.

2 / 6
હાલ રાજ્યમાં ચૂંટણી પુરી થતા લોકો બહાર ફરવા જવાનુ આયોજન કરી રહ્યા છે. ખાસ કરીને સરકારી કર્મચારીઓ જે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હતા , તેઓ હવે વેકેશનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે.

હાલ રાજ્યમાં ચૂંટણી પુરી થતા લોકો બહાર ફરવા જવાનુ આયોજન કરી રહ્યા છે. ખાસ કરીને સરકારી કર્મચારીઓ જે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હતા , તેઓ હવે વેકેશનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે.

3 / 6
વેકેશનને કારણે ફરવા જનારા લોકોનો ધસારો વધતા એરફેરમાં પણ વધારો કરાયો છે. અમદાવાદથી ઉત્તર ભારતના સ્થળો તરફ જવા માટેના ઍરફેર આસમાને જઈ રહ્યા છે.

વેકેશનને કારણે ફરવા જનારા લોકોનો ધસારો વધતા એરફેરમાં પણ વધારો કરાયો છે. અમદાવાદથી ઉત્તર ભારતના સ્થળો તરફ જવા માટેના ઍરફેર આસમાને જઈ રહ્યા છે.

4 / 6
અમદાવાદથી દિલ્હીનું વન વે એર ફેર 20 હજાર રૂપિયાને પાર થઈ ગયુ છે. દહેરાદુન, ગોવાના એરફેરમાં પણ સામાન્ય દિવસો કરતા ત્રણ થી ચાર ગણો વધારો થયો છે.

અમદાવાદથી દિલ્હીનું વન વે એર ફેર 20 હજાર રૂપિયાને પાર થઈ ગયુ છે. દહેરાદુન, ગોવાના એરફેરમાં પણ સામાન્ય દિવસો કરતા ત્રણ થી ચાર ગણો વધારો થયો છે.

5 / 6
આજ રીતે અમદાવાદથી દુબઈનું એરફેર 27 હજારથી 71 હજારની આસપાસ છે

આજ રીતે અમદાવાદથી દુબઈનું એરફેર 27 હજારથી 71 હજારની આસપાસ છે

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">