ભારત વાસીઓ માટે નોકરીની સુવર્ણ તક, iPhone બનાવતી આ કંપની આપશે 5 લાખ નોકરી, જાણી લો વિગત

iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple કોરોના મહામારી બાદથી ચીનથી અંતર બનાવી રહી છે અને ભારતમાં રોકાણ કરી રહી છે. હવે કંપની આવનારા સમયમાં તેની સપ્લાય ચેઈનનો અડધો ભાગ ચીનથી ભારતમાં શિફ્ટ કરશે જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે.

| Updated on: Apr 22, 2024 | 6:48 PM
ભારતમાં રોજગાર શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં અમેરિકાની અગ્રણી આઇફોન મેન્યુફેક્ચરિંગ કંપની ભારતમાં મોટા પાયે બિઝનેસ કરવાની તૈયારી કરી રહી છે. Apple આગામી ત્રણ વર્ષમાં ભારતમાં પાંચ લાખથી વધુ લોકોને નોકરી આપી શકે છે.

ભારતમાં રોજગાર શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં અમેરિકાની અગ્રણી આઇફોન મેન્યુફેક્ચરિંગ કંપની ભારતમાં મોટા પાયે બિઝનેસ કરવાની તૈયારી કરી રહી છે. Apple આગામી ત્રણ વર્ષમાં ભારતમાં પાંચ લાખથી વધુ લોકોને નોકરી આપી શકે છે.

1 / 5
અત્યારે Appleના વેન્ડર્સ અને સપ્લાયર્સ ભારતમાં 1.5 લાખ લોકોને રોજગાર આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ટાટા ઈલેક્ટ્રોનિક્સ, જે એપલ માટે બે પ્લાન્ટ ચલાવે છે, તે સૌથી વધુ રોજગાર પેદા કરે છે. iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple કોરોના મહામારી બાદથી ચીનથી અંતર બનાવી રહી છે અને ભારતમાં રોકાણ કરી રહી છે.

અત્યારે Appleના વેન્ડર્સ અને સપ્લાયર્સ ભારતમાં 1.5 લાખ લોકોને રોજગાર આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ટાટા ઈલેક્ટ્રોનિક્સ, જે એપલ માટે બે પ્લાન્ટ ચલાવે છે, તે સૌથી વધુ રોજગાર પેદા કરે છે. iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple કોરોના મહામારી બાદથી ચીનથી અંતર બનાવી રહી છે અને ભારતમાં રોકાણ કરી રહી છે.

2 / 5
હવે કંપની આવનારા સમયમાં તેની સપ્લાય ચેઈનનો અડધો ભાગ ચીનથી ભારતમાં શિફ્ટ કરશે જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે. જોકે, Appleએ ભારતમાં તેનું ઉત્પાદન લગભગ 5 ગણું વધારવાની યોજના બનાવી છે. કંપની આગામી 5 વર્ષમાં ભારતમાં તેનું ઉત્પાદન લગભગ $40 બિલિયન (રૂપિયા 3.32 લાખ કરોડ) સુધી લઈ જવા માગે છે.

હવે કંપની આવનારા સમયમાં તેની સપ્લાય ચેઈનનો અડધો ભાગ ચીનથી ભારતમાં શિફ્ટ કરશે જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે. જોકે, Appleએ ભારતમાં તેનું ઉત્પાદન લગભગ 5 ગણું વધારવાની યોજના બનાવી છે. કંપની આગામી 5 વર્ષમાં ભારતમાં તેનું ઉત્પાદન લગભગ $40 બિલિયન (રૂપિયા 3.32 લાખ કરોડ) સુધી લઈ જવા માગે છે.

3 / 5
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે આટલા મોટા પાયે ઉત્પાદન કરવા માટે એપલને ઘણી નોકરીઓ ઉભી કરવી પડશે. કોવિડ 19 રોગચાળા દરમિયાન, એપલને ચીનમાં તેના ઉત્પાદન આધારને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ પછી કંપનીએ ભારત તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે આટલા મોટા પાયે ઉત્પાદન કરવા માટે એપલને ઘણી નોકરીઓ ઉભી કરવી પડશે. કોવિડ 19 રોગચાળા દરમિયાન, એપલને ચીનમાં તેના ઉત્પાદન આધારને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ પછી કંપનીએ ભારત તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું.

4 / 5
માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટે કહ્યું છે કે એપલની ભારતમાંથી વર્ષ 2023માં સૌથી વધુ આવક થશે. જો કે સેમસંગે વેચાણના મામલે જીત મેળવી છે. Appleએ ભારતમાંથી અંદાજે 1 કરોડ ફોનની નિકાસ કરી છે. તેમજ રેવન્યુના મામલામાં તે પ્રથમ વખત દેશની નંબર વન કંપની બની છે. એપલે વર્ષ 2023-24માં iPhone નિકાસ દ્વારા ભારતમાંથી $12.1 બિલિયન મેળવ્યા છે. વર્ષ 2022-23માં આ આંકડો 6.27 અબજ ડોલર હતો. આ લગભગ 100 ટકાનો ઉછાળો છે.

માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટે કહ્યું છે કે એપલની ભારતમાંથી વર્ષ 2023માં સૌથી વધુ આવક થશે. જો કે સેમસંગે વેચાણના મામલે જીત મેળવી છે. Appleએ ભારતમાંથી અંદાજે 1 કરોડ ફોનની નિકાસ કરી છે. તેમજ રેવન્યુના મામલામાં તે પ્રથમ વખત દેશની નંબર વન કંપની બની છે. એપલે વર્ષ 2023-24માં iPhone નિકાસ દ્વારા ભારતમાંથી $12.1 બિલિયન મેળવ્યા છે. વર્ષ 2022-23માં આ આંકડો 6.27 અબજ ડોલર હતો. આ લગભગ 100 ટકાનો ઉછાળો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">