કરિયર

કરિયર

કરિયર કોઈ પણ વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ પગલું છે. કરિયરનું સિલેક્શન કરવું એ વ્યક્તિ માટે જીવનનો મોટો નિર્ણય હોય છે. પસંદ કરેલું કરિયર વ્યક્તિના જીવન પર સારો એવો પ્રભાવ પાડે છે.

કરિયર સામાન્ય રીતે તે પ્રવૃત્તિઓનો સંદર્ભ આપે છે જે રોજગાર મેળવવામાં મદદ કરે છે. નોકરી કે વ્યવસાયો શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, મેનેજર, જર્નાલિસ્ટ, વકીલ, મજૂર, કલાકાર વગેરે છે. કોઈ પણ પ્રવૃતિ જે તમને ઘર ચલાવવામાં મદદ કરે છે તેને કરિયર કહેવામાં આવે છે.

આપણને આજુબાજુ દેખાતા દરેક લોકો કોઈને કોઈ  નોકરી, ધંધા કે વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. જેમ કે, કોઈ વ્યક્તિ દર્દીને ઠીક કરવાનું કાર્ય કરે છે. તો તેને મેડીકલ ક્ષેત્રમાં કરિયર બનાવેલું કહેવાય. કોઈ પણ ક્ષેત્રમાં ઘણા વર્ષો સુધી જોડાયેલા રહેવાથી તે ક્ષેત્રમાં વ્યક્તિ એક્સપર્ટ બની જાય છે. સમયે-સમયે પોતાના કરિયરના લક્ષ્યોની સમીક્ષા કરવી જોઈએ અને નવું નવું શીખવું જોઈએ. એક મજબૂત કરિયર બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી જોઈએ.

Read More

UIDAIમાં આધાર કાર્ડ બનાવવાની નોકરી, પરીક્ષા વિના થશે ભરતી, આ રીતે કરો અરજી

UIDAI માં અરજી કરનારા ઉમેદવારોએ ઑફલાઇન મોડમાં અરજી સબમિટ કરવી પડશે. આ માટે, ઉમેદવારે વિભાગ દ્વારા જાહેર કરાયેલ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે, બધી માહિતી યોગ્ય રીતે ભરીને મોકલવી પડશે. આ સાથે અરજીપત્રક સાથે જરૂરી દસ્તાવેજો પણ જોડવાના રહેશે. ફોર્મ નિયત તારીખ પહેલા આપેલા સરનામે મોકલવાનું રહેશે.

ભારત વાસીઓ માટે નોકરીની સુવર્ણ તક, iPhone બનાવતી આ કંપની આપશે 5 લાખ નોકરી, જાણી લો વિગત

iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple કોરોના મહામારી બાદથી ચીનથી અંતર બનાવી રહી છે અને ભારતમાં રોકાણ કરી રહી છે. હવે કંપની આવનારા સમયમાં તેની સપ્લાય ચેઈનનો અડધો ભાગ ચીનથી ભારતમાં શિફ્ટ કરશે જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે.

કોણ છે Aditya Srivastava ? ક્યાં કર્યો છે અભ્યાસ ? IPS થયા બાદ બન્યા IAS, UPSC 2023માં કર્યું ટોપ

Aditya Srivastava UPSC 2023 Topper : આદિત્ય શ્રીવાસ્તવે પ્રથમ રેન્ક મેળવીને UPSC CSE 2023 માં ટોપ કર્યું છે. તેણે IIT કાનપુરમાંથી B.Tech અને M.Tech કર્યું છે. તે લખનઉના રહેવાસી છે.

Railway Jobs 2024 : રેલવેમાં નોકરીની સુવર્ણ તક, 9144 જગ્યાઓ માટે વેકેન્સી, આ રીતે કરો અરજી

Railway Jobs 2024 : ભારતીય રેલવેએ 9000થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ 9000 ટેકનિશિયનોની દેશના વિવિધ વિભાગોમાં ભરતી કરવામાં આવશે.તમને અહીં જણાવશું કે તેના માટે કેવી રીતે અરજી કરવી.

ખુશખબર: ભારતમાં 50 લાખ નોકરીઓનું થશે સર્જન, ગુજરાત માટે મુકેશ અંબાણીએ જણાવ્યો માસ્ટર પ્લાન

સૌથી ધનાઢ્ય ભારતીય મુકેશ અંબાણીએ શનિવારે કહ્યું હતું કે ઉદ્યોગની જવાબદારી છે કે તે મજબૂત અને વધુ સમાવિષ્ટ ભારતનું નિર્માણ કરે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં દેશમાં 50 લાખથી વધુ નોકરીઓનું સર્જન થશે.

ડ્રોન દીદી કેવી રીતે બની શકાય ? જાણો ડ્રોન દીદીને કેટલુ વેતન મળશે

કેન્દ્ર સરકારે નવેમ્બર 2023માં ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી. ડ્રોન દીદી યોજના હેઠળ દેશમાં સ્વ-સહાય જૂથોની હજારો મહિલાઓને ડ્રોન દીદી તરીકે બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસમાં 12 હજાર 472 જગ્યાઓ પર ભરતી થશે, ભરતીને લઇ નવા નિયમો પણ જાહેર, જુઓ Video

સરકારી ભરતીની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગમાં 12 હજાર જગ્યાઓની ભરતી કરવામાં આવશે. પોલીસ ભરતી માટે સત્તાવાર જાહેરાત થઇ છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, લોકરક્ષક ભરતીની જાહેરાત કરી છે. જેમાં કુલ 12 હજાર 472 જગ્યાઓ પર ભરતી થશે.

બ્રિટાનિયા 1 દિવસની ઇન્ટર્નશિપ માટે 3 લાખ રૂપિયા આપશે, બસ કરવાનું છે આ કામ!

ભારતની અગ્રણી અને પ્રખ્યાત ફૂડ પ્રોડક્ટ કંપની બ્રિટાનિયા ઇન્ટર્નશિપ માટે ખાસ ઓફર લઈને આવી છે. કંપની વાસ્તવમાં 'Croissant' ના સાચા ઉચ્ચારમાં નિષ્ણાતની શોધમાં છે. આ અનોખી એક દિવસીય ઇન્ટર્નશિપ માટે, વિજેતાને કંપની દ્વારા 3 લાખ રૂપિયા આપવામાં આવશે.

Indian Railwayમાં બંપર ભરતી, 9000થી વધુ જગ્યાઓ ખાલી, આ લોકો કરી શકશે અપ્લાય

RRB Railway Bharti 2024 : ભારતીય રેલવેમાં ટેકનિશિયનની જગ્યાઓ માટે 9 હજારથી વધુ નોકરીઓ ઉભી કરવામાં આવી છે. ઉમેદવારો આ પોસ્ટ માટે 8 એપ્રિલ 2024 સુધી અરજી કરી શકે છે. સીબીટી પરીક્ષા દ્વારા પસંદગી કરવામાં આવશે. પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. CBT 1 અને CBT 2.

રેલવેમાં નીકળી ટેકનિશિયનના હજારો પદ પર ભરતી, જાણો લાયકાત સહિતની મહત્વની 10 ખાસ બાબતો

RRBએ ટેકનિશિયનની 9144 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ શરૂ કરી છે. ખાલી જગ્યાઓમાં 1092 જગ્યાઓ ટેકનિશિયન ગ્રેડ-1 સિગ્નલની છે અને 8052 જગ્યાઓ ટેકનિશિયન ગ્રેડ-3ની છે.

સરકારી બેંક કર્મચારીઓની બલ્લે બલ્લે, હવે ખાલી 5 દિવસ જ કામ કરવાનું અને વધશે આટલો પગાર!

ચૂંટણી પહેલા જ જાણે સરકારી બેંકોના કર્મચારીઓ માટે લોટરી લાગી હોય તેમ લાગી રહ્યું છે. ટૂંક સમયમાં આ બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાં વધારો થવાનો છે. તેમજ અઠવાડિયામાં માત્ર 5 દિવસ જ કામ પર જવાના નિર્ણયને મંજૂરી મળી શકે છે. વાંચો આ સમાચાર...

મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ મોદી સરકારે આપી મોટી ભેટ, ઉજ્જવલા યોજનાના સમય અને સરકારી કર્મચારીના DA માં કરાયો વધારો

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે લગભગ 1.5 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપી છે. દરેકના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે, આ માત્ર જાન્યુઆરી 2024થી લાગુ થશે. આ ઉપરાંત, સરકારે PM ઉજ્જવલા યોજનાના લાભોને વધુ એક વર્ષ માટે લંબાવીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એક ભેટ પણ આપી છે.

ભારતની તે 5 મહિલા IAS, જેઓ સોશિયલ મીડિયા પર સેલેબ્સને પણ આપે છે ટક્કર

આજે અમે તમને એવી મહિલા IAS ઓફિસર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે સોશિયલ મીડિયા પર શ્રેષ્ઠ સેલિબ્રિટીઓ સાથે પણ સ્પર્ધા કરે છે. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા જાણીને તમે ચોંકી જશો.

BEL ભરતી 2024 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં આવી છે ભરતી, આટલી જગ્યાઓ છે ખાલી

આજે અમે તમને BEL ભરતી પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ભરતી પ્રક્રિયામાં વ્યક્તિ કેવી રીતે અરજી કરી શકે છે અને તેની છેલ્લી તારીખ શું હશે? BEL ભરતી પ્રક્રિયામાં કેવી રીતે અરજી કરવી અને કેટલી જગ્યાઓ છે અને આ ભરતી પ્રક્રિયામાં કોણ અરજી કરી શકે છે અને BEL મહત્તમ વય મર્યાદા શું હશે, તે અહીં જણાવવામાં આવશે.

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">