AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરિયર

કરિયર

કરિયર કોઈ પણ વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ પગલું છે. કરિયરનું સિલેક્શન કરવું એ વ્યક્તિ માટે જીવનનો મોટો નિર્ણય હોય છે. પસંદ કરેલું કરિયર વ્યક્તિના જીવન પર સારો એવો પ્રભાવ પાડે છે.

કરિયર સામાન્ય રીતે તે પ્રવૃત્તિઓનો સંદર્ભ આપે છે જે રોજગાર મેળવવામાં મદદ કરે છે. નોકરી કે વ્યવસાયો શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, મેનેજર, જર્નાલિસ્ટ, વકીલ, મજૂર, કલાકાર વગેરે છે. કોઈ પણ પ્રવૃતિ જે તમને ઘર ચલાવવામાં મદદ કરે છે તેને કરિયર કહેવામાં આવે છે.

આપણને આજુબાજુ દેખાતા દરેક લોકો કોઈને કોઈ  નોકરી, ધંધા કે વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. જેમ કે, કોઈ વ્યક્તિ દર્દીને ઠીક કરવાનું કાર્ય કરે છે. તો તેને મેડીકલ ક્ષેત્રમાં કરિયર બનાવેલું કહેવાય. કોઈ પણ ક્ષેત્રમાં ઘણા વર્ષો સુધી જોડાયેલા રહેવાથી તે ક્ષેત્રમાં વ્યક્તિ એક્સપર્ટ બની જાય છે. સમયે-સમયે પોતાના કરિયરના લક્ષ્યોની સમીક્ષા કરવી જોઈએ અને નવું નવું શીખવું જોઈએ. એક મજબૂત કરિયર બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી જોઈએ.

Read More

કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતી સંસ્થા NTA ની સ્થાપનાથી લઈને NEET વિવાદ સુધીની ઇનસાઇડ સ્ટોરી

દેશની સૌથી મોટી પરીક્ષા એજન્સી NTA નો ઉદ્દેશ્ય પારદર્શિતા લાવવાનો હતો, પરંતુ તાજેતરના NEET પેપર લીક કાંડે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે. જાણો આ સંસ્થા કઈ રીતે કામ કરે છે, તે કઈ પરીક્ષાઓ લે છે અને આગામી રી-એક્ઝામનો પ્લાન શું છે.

Part-Time Job in US : અમેરિકામાં પાર્ટ-ટાઇમ જોબની હકીકત શું ? ખર્ચો નીકળશે કે નહીં, જાણો નિષ્ણાતની સલાહ

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે પાર્ટ-ટાઇમ જોબની હકીકત ઘણી અલગ છે. ઘણા વિદ્યાર્થીઓ માને છે કે પાર્ટ-ટાઇમ નોકરીથી બધો ખર્ચ નીકળી જશે, પરંતુ નિષ્ણાતો મુજબ માત્ર તેના પર નિર્ભર રહેવું મુશ્કેલ છે.

NEET Re Examination Schedule 2026 : 15 મિનિટનો વધારાનો સમય, 14 જૂન સુધીમાં એડમિટ કાર્ડ, ધર્મેન્દ્ર પ્રધાનની NEET પરીક્ષા અંગે કરી મોટી જાહેરાત

NEET પેપર લીકથી પરેશાન લાખો વિદ્યાર્થીઓને રાહત મળી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને પેપર લીકના ચાલી રહેલા સમાચાર વચ્ચે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આખરે મીડિયા સમક્ષ હાજર થયા.

હજારો પરિવારો પર તોળાઈ રહ્યું છે સંકટ, મેટા પછી હવે એમેઝોનમાં છટણીનો ધમધમાટ, શું એઆઈ માનવ રોજગારને ગળી જશે?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળ અબજોનું રોકાણ કરી રહેલી એમેઝોન કંપનીએ વધુ એકવાર છટણીની જાહેરાત કરી છે. છેલ્લા છ મહિનામાં 30,000 નોકરીઓ કાપ્યા બાદ હવે કંપનીએ કઈ નવી ટીમ પર નિશાન સાધ્યું છે તે જાણવું દરેક ટેક કર્મચારી માટે જરૂરી છે.

SBIમાં બમ્પર ભરતીની જાહેરાત: એક વર્ષમાં 4000 કર્મચારીઓની કરવામાં આવશે ભરતી, જુઓ સંપૂર્ણ વિગત

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેની લોન કલેક્શન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે 3000 થી 4000 નવા કર્મચારીઓની નિમણૂક કરવા જઈ રહી છે. બેંકના ચેરમેનએ જણાવ્યું કે આ નવી ટીમ મુખ્યત્વે ફિલ્ડ વર્ક કરશે, જેનાથી બેંકની એસેટ ક્વોલિટી અને લોન રિકવરીમાં સુધારો થશે.

Breaking News: AI એ તો હદ કરી…! એક જ ઝાટકે 8 હજાર લોકોની રોજીરોટી છીનવી લીધી, 20 મેના રોજ આવશે ‘ઈમેલ’

AI ના વધતા પ્રભાવ વચ્ચે દુનિયાની મોટી કંપનીએ ખૂબ જ કડક નિર્ણય લીધો છે. વાત એમ છે કે, કંપનીએ એકસાથે 8,000 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે.

US Visa Tips: ફક્ત દસ્તાવેજો નહીં, આ 5 વસ્તુઓ પરથી પણ નક્કી થાય છે અમેરિકાના વિઝા એપ્રુવલ

યુએસ વિદ્યાર્થી અને વર્ક વિઝા મેળવવું પડકારજનક બન્યું છે, ખાસ કરીને ભારતીયો માટે ઊંચા રિજેક્શન દરો સાથે. મજબૂત દસ્તાવેજો ઉપરાંત, વિઝા ઇન્ટરવ્યુ નિર્ણાયક છે.

મેટામાં ફરી સર્જાશે બેરોજગારી : 8,000 કર્મચારીઓ ગુમાવશે નોકરી, માર્ક ઝુકરબર્ગે એવું તો શું કહ્યું કે આખું ટેક જગત ફફડી ઉઠ્યું ?

ટેક જાયન્ટ મેટા હવે સંપૂર્ણપણે બદલાઈ રહી છે. માર્ક ઝુકરબર્ગે સ્પષ્ટ કર્યું છે કે હવે કંપનીને મોટી ટીમોની નહીં પણ AI ની મદદથી કામ કરતા મુઠ્ઠીભર લોકોની જરૂર છે. ડેટા સેન્ટર અને ચિપ્સ પાછળ અબજો ડોલરના ખર્ચ વચ્ચે કર્મચારીઓના પગાર પર કાતર ફેરવવાની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.

Breaking News: ‘વર્ક ફ્રોમ હોમ’ ની તૈયારી શરૂ કરો ! 58 લાખ લોકો માટે આવી શકે છે ‘મોટા સમાચાર’

શું ફરી એકવાર ઘર જ ઓફિસ બની જશે? કોરોનાકાળના એ દિવસો યાદ કરો, જ્યારે ઓફિસો ખાલી હતી અને લોકો ઘરે બેઠા જ કામ કરી રહ્યા હતા. હવે એવો જ કંઈક માહોલ ફરી જોવા મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અપીલ બાદ દેશમાં 'વર્ક ફ્રોમ હોમ'ની માંગે જોર પકડ્યું છે.

પરીક્ષાનું ટેન્શન ભૂલી જાઓ! ભારતીય રેલવેમાં સીધી ભરતીની સુવર્ણ તક, 1644 પદો માટે નથી આપવી પડે લેખિત પરીક્ષા

રેલવેમાં નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) એ 1644 ટ્રેડ એપ્રેન્ટિસ પદો પર ભરતી બહાર પાડી છે, જેમાં પસંદગી કોઈપણ પરીક્ષા વગર સીધી મેરિટના આધારે કરવામાં આવશે. 4 જૂન સુધી અરજી કરવાની છેલ્લી તારીખ છે.

Job with Study in Europe Rule: યુરોપમાં ભણવા સાથે નોકરી કરી શકાય? જાણો વર્ક પરમિટના શું છે નિયમ

યુરોપ ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનું લોકપ્રિય સ્થળ છે, પરંતુ ખર્ચાળ પણ. આ લેખ તમને યુરોપમાં અભ્યાસ કરતા સમયે પાર્ટ-ટાઇમ નોકરી કેવી રીતે મેળવવી.

Breaking News : Canada માં રહેતા ભારતીયો માટે મોટી ખુશખબર, 20,000 લોકોને મળશે PR, જાણો લાયકાત

કેનેડા સરકારે ભારતીય કામદારો સહિત હજારો વિદેશી કામદારો માટે કાયમી રહેઠાણ (PR) મેળવવું સરળ બનાવ્યું છે. 'TR to PR Pathway' પહેલ હેઠળ, ટેમ્પરરી રેસિડેન્ટને કાયમી નિવાસી બનવાની તક મળશે.

Breaking News: કોગ્નિઝન્ટ 15,000 કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં, હજારો ભારતીય IT પ્રોફેશનલ્સ પર લટકતી તલવાર

IT ક્ષેત્રે ફરી એકવાર મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. એક અહેવાલ મુજબ, દિગ્ગજ IT કંપની કોગ્નિઝન્ટ તેના 'પ્રોજેક્ટ લીપ' હેઠળ વિશ્વભરમાં 12,000 થી 15,000 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે.

Breaking News : સુવેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, જાણો કેટલું ભણેલા ગણેલા

બંગાળમાં આવેલા ચૂંટણીના પરિણામો માત્ર સત્તા જ પલટી નાંખી નથી પરંતુ એક નવો ઈતિહાસ પણ લખ્યો છે. ભારતીય જનતા પાર્ટીની આ પ્રચંડ જીતના મહાનાયક અને મુખ્યમંત્રી પદના સૌથી પ્રબળ દાવેદાર સુવેન્દુ અધિકારીનું નામ દિલ્હી થી કોલકત્તા સુધી ગુંજ્યું છે. તો ચાલો કેટલું ભણેલા છે તેના વિશે જાણીએ.

12માં ધોરણ પછી શું કરવું? જાણો સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે Career વિકલ્પો

Career options after 12th: 12મા ધોરણનું પરિણામ ફક્ત ગુણ મેળવવા વિશે જ નથી, પણ વિદ્યાર્થીના ભવિષ્યને નક્કી કરવામાં પણ તે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેથી વિદ્યાર્થીઓએ તેમની રુચિઓ અને ભવિષ્યની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય કારકિર્દીનો માર્ગ પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">