AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરિયર

કરિયર

કરિયર કોઈ પણ વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ પગલું છે. કરિયરનું સિલેક્શન કરવું એ વ્યક્તિ માટે જીવનનો મોટો નિર્ણય હોય છે. પસંદ કરેલું કરિયર વ્યક્તિના જીવન પર સારો એવો પ્રભાવ પાડે છે.

કરિયર સામાન્ય રીતે તે પ્રવૃત્તિઓનો સંદર્ભ આપે છે જે રોજગાર મેળવવામાં મદદ કરે છે. નોકરી કે વ્યવસાયો શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, મેનેજર, જર્નાલિસ્ટ, વકીલ, મજૂર, કલાકાર વગેરે છે. કોઈ પણ પ્રવૃતિ જે તમને ઘર ચલાવવામાં મદદ કરે છે તેને કરિયર કહેવામાં આવે છે.

આપણને આજુબાજુ દેખાતા દરેક લોકો કોઈને કોઈ  નોકરી, ધંધા કે વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. જેમ કે, કોઈ વ્યક્તિ દર્દીને ઠીક કરવાનું કાર્ય કરે છે. તો તેને મેડીકલ ક્ષેત્રમાં કરિયર બનાવેલું કહેવાય. કોઈ પણ ક્ષેત્રમાં ઘણા વર્ષો સુધી જોડાયેલા રહેવાથી તે ક્ષેત્રમાં વ્યક્તિ એક્સપર્ટ બની જાય છે. સમયે-સમયે પોતાના કરિયરના લક્ષ્યોની સમીક્ષા કરવી જોઈએ અને નવું નવું શીખવું જોઈએ. એક મજબૂત કરિયર બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી જોઈએ.

Read More

8મા પગાર પંચ પહેલા રેલવે એલર્ટ : ખર્ચ કાપના આકરા પગલાંથી શું કર્મચારીઓને અસર થશે? જાણો વિગતે

ભારતીય રેલવે 8મા પગાર પંચના વધેલા પગારના બોજને મેનેજ કરવા માટે પહેલાથી જ ખર્ચ કાપ પર કામ કરી રહી છે. કમિશનની ભલામણોથી 2026 થી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થવાની અપેક્ષા છે. ચાલો સમજીએ કે ખર્ચ કાપથી કર્મચારીઓ પર શું અસર પડશે.

12મું ધોરણ પાસ કર્યા પછી બેંકમાં જોબ કેવી રીતે મેળવી શકાય ? કોર્ષ, લાયકાત અને પરસેન્ટેઝ વિશે જાણો

બેંકિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવી એ એક સારો વિકલ્પ છે. તે સારા પગાર અને નોકરીની ગેરંટી આપે છે. જો તમે પણ બેંકિંગમાં કરિયર બનાવવા માંગતા હો, તો માહિતી તમારા માટે છે.

UK વર્ક વિઝા નિયમોમાં ફેરફાર, ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને મોટો ફટકો

યુકેના 2025ના નવા વર્ક વિઝા નિયમો ભારતીય વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે પડકારરૂપ બન્યા છે. આરોગ્યસંભાળ, નર્સિંગ અને IT ક્ષેત્રના પ્રોફેશનલ્સને મોટો ફટકો પડ્યો છે, જેમાં વિઝા સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

34 માંથી કોઈપણ 1 અભ્યાસક્રમ પૂર્ણ કરો અને કેનેડા જાઓ, મેળવી શકો છો સરળતાથી PR ! જાણો કોર્ષ વિશે

કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અહીં સ્થાયી થઈ શકે છે. તેમને કાયમી રહેઠાણ (PR) પણ આપવામાં આવે છે, જેનાથી તેઓ દેશમાં કાયમી ધોરણે રહી શકે છે અને કામ કરી શકે છે.

એક રોમેનિયન લ્યુ બરાબર ભારતના કેટલા રૂપિયા ? ચાલો જાણીએ ભારત અને રોમેનિયન ચલણ વિશે

શું તમને ખબર છે કે રોમેનિયન ચલણ ભારતીય રૂપિયામાં કેટલું મૂલ્ય ધરાવે છે? ચાલો ત્યાં કામ કરવાના ફાયદાઓ શોધીએ.

કેન્દ્ર સરકારના કર્મચારીઓને આવતા મહિને મળશે ‘ખરાબ સમાચાર’ ! સરકાર ફરીથી આ નિર્ણય લઈ શકે છે

કેન્દ્ર સરકારના કર્મચારીઓને નિરાશાજનક સમાચાર મળી શકે છે. કર્મચારીઓ અને પેન્શનરોને આ નિરાશાજનક સમાચાર જાન્યુઆરીમાં એટલે કે આવતા મહિને મળશે, તેવી સંભાવના છે.

રશિયામાં નોકરી સાથે મળશે પરમનેટ રેસીડન્સી ! સરકાર નવો સિક્લ વિઝા

રશિયામાં હજારોની સંખ્યામાં ભારતીય લોકો નોકરી કરી રહ્યા છે. ભારત અને રશિયાના સંબંધો પણ ખુબ જુના અને મજબુત છે. જેના કારણે અહી ભારતીયો માટે આવવું સરળ રહ્યું છે.

Big Offer : ભારતીયો માટે રશિયાના દરવાજા ખુલ્લા ! પુતિનની ભારતીયોને મોટી ઓફર, રશિયામાં સીધી એન્ટ્રી; કોઈ લેંગ્વેજ ટેસ્ટ નહીં

ભારતીયોને હવે રશિયા આમંત્રિત કરી રહ્યું છે. તાજેતરમાં રશિયાએ ભારતીયો માટે પોતાના દરવાજા ખુલ્લા કરી દીધા છે અને પુતિનની મોટી ઓફર અંતર્ગત હવે રશિયામાં સીધી એન્ટ્રી શક્ય બની શકે છે.

DRDO નોકરીઓ 2025 : DRDO માં 700+ ખાલી જગ્યા માટે ભરતી, અહીં અરજી કરો

DRDO એ આજે CEPTAM-11 ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. ઉમેદવારો હવે અરજી કરી શકે છે.

કર્મચારીએ 5 વર્ષ સુધી સર્વિસ આપવી કે નહીં ? ગ્રેચ્યુઇટીને લગતા આ નિયમો તમને ખબર છે કે નહીં?

ગ્રેચ્યુઇટી એ એક પ્રકારનું ઇનામ છે, જે કંપની તમને લાંબા સમય સુધી વફાદારીપૂર્વક કામ કરવા બદલ આપે છે. મોટાભાગના લોકો માને છે કે તે માત્ર 5 વર્ષની નોકરી પછી જ મળે છે, પરંતુ કેટલાક ખાસ કિસ્સાઓમાં તમે તેના પહેલા પણ ગ્રેચ્યુઇટી મેળવી શકો છો.

AIમાં કરિયર બનાવવા ઈચ્છો છો ? IIT મદ્રાસે લોન્ચ કર્યા ત્રણ હાઈ-ટેક સર્ટિફિકેટ પ્રોગ્રામ

IIT Madras: IIT મદ્રાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કરિયર બનાવવા માંગતા યુવાનો માટે ત્રણ નવા એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અભ્યાસક્રમોની સંપૂર્ણ વિગતો જાણો.

8th Pay Commission : શું આવતા મહિને પગાર વધશે ? સરકારે આપ્યું મોટું નિવેદન

8મા પગાર પંચના અમલ અંગે કેન્દ્રીય કર્મચારીઓ માટે નાણા મંત્રાલયે મહત્વની સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું કે 1 જાન્યુઆરી, 2026 થી અમલ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી.

પાઇલટ બનવા માટે 12મા ધોરણ પછી શું કરવું પડશે ? જાણો નોકરી મળ્યા પછી તમને કેટલા પૈસા મળે છે

Pilot: જો તમારું 12મા ધોરણ પછી પાઇલટ બનવાનું સ્વપ્ન છે, તો આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે તમારે કઈ લાયકાતની જરૂર પડશે અને પાઇલટ બન્યા પછી તમને કેટલો પગાર મળશે? તે તમને અહીં જાણવા મળશે.

ગુજરાતમાં નવા 10 હજારથી વધુ નંદઘર બનાવાશે, 9000 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી 9,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર એનાયત કર્યા હતા. રાજ્યભરમાં આ નિમણૂક પત્ર વિતરણના ઝોન વાઈઝ યોજાયેલા કાર્યક્રમોમાં મંત્રીઓ અને પદાધિકારીઓએ નિમણૂક પત્ર એનાયત કર્યા હતા અને સૌએ ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું.

Canada Teacher immigration : કેનેડામાં ટીચર બનવું છે ? કેટલો પગાર મળશે જાણો.. અહી છે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

કેનેડામાં હાલમાં અનુભવી માધ્યમિક શાળાના શિક્ષકોની ભારે માંગ છે, ખાસ કરીને વિજ્ઞાન, ગણિત અને ફ્રેન્ચ વિષયોમાં. જો તમારી પાસે શિક્ષણની ડિગ્રી અને શાળામાં શિક્ષણનો અનુભવ છે, તો તમારી માટે કેનેડામાં કાયમી નિવાસ (PR) મેળવવાના અવસર ખૂબ જ મોટા છે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">