અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ વીડિયો
ગબ્બર રોપ-વે સેવા ચાર દિવસ માટે બંધ રહેનારી છે. અંબાજીના ગબ્બર પર જતા યાત્રાળુઓ માટે આ મહત્વની જાણકારી અગાઉથી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. જેથી અંબાજી અને ગબ્બર દર્શને આવતા યાત્રાળુઓ માટે આ જાણકારી અપાઈ છે.
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જતા યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગબ્બર રોપ-વે સેવા ચાર દિવસ માટે બંધ રહેનારી છે. અંબાજીના ગબ્બર પર જતા યાત્રાળુઓ માટે આ મહત્વની જાણકારી અગાઉથી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. જેથી અંબાજી અને ગબ્બર દર્શને આવતા યાત્રાળુઓ માટે આ જાણકારી અપાઈ છે.
અંબાજી ગબ્બર રોપ-વે સેવા આગામી 30 જુલાઈથી ચાર દિવસ માટે બંધ રહેશે. એટલે કે 2 ઓગષ્ટ સુધી રોપ-વે સેવા બંધ રહેનારી છે. આમ આગામી મંગળવારથી બંધ રહેનારી સેવા આગામી સપ્તાહના શનિવારથી શરુ થશે. રોપ-વે મેઈન્ટેન્સને લઈ યાત્રાળુઓ માટે સેવા બંધ રહેનારી છે.
આ પણ વાંચો: રેલવે સ્ટેશન પર સામાન સલામત રાખવા લાંચ માંગતા 2 કોન્સ્ટેબલ સામે ACBની કાર્યવાહી
Latest Videos
Latest News