અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ વીડિયો

ગબ્બર રોપ-વે સેવા ચાર દિવસ માટે બંધ રહેનારી છે. અંબાજીના ગબ્બર પર જતા યાત્રાળુઓ માટે આ મહત્વની જાણકારી અગાઉથી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. જેથી અંબાજી અને ગબ્બર દર્શને આવતા યાત્રાળુઓ માટે આ જાણકારી અપાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2024 | 11:02 AM

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જતા યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગબ્બર રોપ-વે સેવા ચાર દિવસ માટે બંધ રહેનારી છે. અંબાજીના ગબ્બર પર જતા યાત્રાળુઓ માટે આ મહત્વની જાણકારી અગાઉથી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. જેથી અંબાજી અને ગબ્બર દર્શને આવતા યાત્રાળુઓ માટે આ જાણકારી અપાઈ છે.

અંબાજી ગબ્બર રોપ-વે સેવા આગામી 30 જુલાઈથી ચાર દિવસ માટે બંધ રહેશે. એટલે કે 2 ઓગષ્ટ સુધી રોપ-વે સેવા બંધ રહેનારી છે. આમ આગામી મંગળવારથી બંધ રહેનારી સેવા આગામી સપ્તાહના શનિવારથી શરુ થશે. રોપ-વે મેઈન્ટેન્સને લઈ યાત્રાળુઓ માટે સેવા બંધ રહેનારી છે.

આ પણ વાંચો: રેલવે સ્ટેશન પર સામાન સલામત રાખવા લાંચ માંગતા 2 કોન્સ્ટેબલ સામે ACBની કાર્યવાહી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">