સુરત : પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય, જુઓ વીડિયો

સુરત : સુરતીઓ બદતર હાલતનો સામનો કરી રહ્યા છે. પૂર્ણ પાણી ઓસર્યા બાદ મચ્છરો અને ગંદકીના ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તંત્ર દ્વારા સોયાયટીઓના સરવે પહેલા સાફસફાઇ કરીને ભીનુ સંકેલી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 27, 2024 | 9:26 AM

સુરત : સુરતીઓ બદતર હાલતનો સામનો કરી રહ્યા છે. પૂર્ણ પાણી ઓસર્યા બાદ મચ્છરો અને ગંદકીના ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તંત્ર દ્વારા સોયાયટીઓના સરવે પહેલા સાફસફાઇ કરીને ભીનુ સંકેલી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સુરતવાસીઓને ખાડીપૂરના પાણીથી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.તો બીજી તરફ હકીકત કઇક અલગ જ છે.તંત્ર દ્વારા સોસાયટીઓમાં સાફસફાઇ કર્યા પહેલા જ આરોગ્ય વિભાગ સરવે કરી રહ્યું છે.તો રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે.

સુરતમાં વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાની શરૂઆત થઇ ગઇ છે.પણ તમે હકીકત જોઇને ચોંકી જશો પાણી ઓસરવાની સાથે જ મુશ્કેલીમાં વધારો થયો છે.કારણ કે અહીં અનેક સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

તો બીજી તરફ તંત્ર દ્વારા ગંદકીની સફાઇ ન કરતા સુરતવાસીઓ જાતે જ સાફસફાઇ કરવા મજબુર બન્યા છે.અને લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે.જો ગંદકીને લીધે રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ એ પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે.

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">