નવસારી : પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ, જુઓ વીડિયો

નવસારી: ઉપરવાસમાં ભારે વરસાદ બાદ પૂર્ણા નદીએ ભયજનક સપાટી ફાંગતા નવસારી જિલ્લામાં પૂરની ગંભીર પરિસ્થિતિ જોવા મળી હતી. અહીં અનેક લોકોનું સ્થળાન્તર કરવાની ફરજ પડી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2024 | 10:10 AM

નવસારી: ઉપરવાસમાં ભારે વરસાદ બાદ પૂર્ણા નદીએ ભયજનક સપાટી ઓળંગતા નવસારી જિલ્લામાં પૂરની ગંભીર પરિસ્થિતિ જોવા મળી હતી. અહીં અનેક લોકોનું સ્થળાન્તર કરવાની ફરજ પડી હતી.

શાંતાદેવી રોડ પરની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હતી. એપાર્ટમેન્ટમાં અનેક લોકો ફસાયા હતા. પૂરના પાણીમાં ઘરવખરીને નુકસાન થયું છે તો વાહનો ડૂબ્યા હતા, વાહનોની જળસમાધિના અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ નજરેપડી રહી છે. સ્થાનિકો હવે સમસ્યાથી ત્રાસી ઉઠ્યા છે જે દર વર્ષે સર્જાતી સમસ્યાના કાયમી ઉકેલ માટે માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : નવસારીમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદથી પૂર્ણા નદીએ વટાવી ભયજનક સપાટી, 40 ટકા શહેર પાણીમાં ગરકાવ થતા 35 હજારથી વધુ લોકો પ્રભાવિત

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">