Vadodara Rain : વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, કાલા ઘોડા અને મંગલ પાંડે બ્રિજ પર વાહન વ્યવહાર શરુ, જુઓ Video

વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્તા વિશ્વામિત્રી નદીના પાણી શહેરના કેટલા વિસ્તારોમાં ફરી વળ્યા હતા. પરંતુ ભારે વરસાદ બાદ વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાતા મોટી રાહત થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2024 | 11:01 AM

છેલ્લા બે દિવસમાં વડોદરામાં પણ મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી છે. વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્તા વિશ્વામિત્રી નદીના પાણી શહેરના કેટલા વિસ્તારોમાં ફરી વળ્યા હતા. પરંતુ ભારે વરસાદ બાદ વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.

આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાતા મોટી રાહત થઈ છે. હાલમાં વિશ્વામિત્રીની જળ સપાટી 24.64 ફૂટ નોંધાઈ છે. જળસ્તર ઘટતા કાલા ઘોડા અને મંગલ પાંડે બ્રિજ પર વાહન વ્યવહાર શરુ થયો છે.

રસ્તા પર જોવા મળ્યા મગર

બીજી તરફ વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં મગર જોવા મળ્યા છે. વિશ્વામિત્રીના કાંઠા વિસ્તારમાં મગર ટહેલતા જોવા મળ્યા છે. મગર દેખાતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે. વડોદરા નજીક ચાપડ ગામ પાસે મહાકાય મગર પાણીમાં ટહેલતો જોવા મળ્યો હતો. તેમજ વડસર બાદ અકોટામાં દર્શનમ એવન્યુ બહાર મગર જોવા મળ્યો હતો.

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">