બનાસકાંઠાઃ મુક્તેશ્વર, સીપુ અને દાંતીવાડા ડેમમાં ચોમાસામાં ટીંપા પાણીની આવક નહીં થતાં ચિંતા, જુઓ વીડિયો

ચોમાસાના દિવસો એક બાદ એક પસાર થઈ રહ્યા છે. પરંતુ ખેડૂતોની આંખો વરસાદને લઈ તરસી જ રહી ગઈ છે. અહીં વરસાદ અપેક્ષા મુજબ નહીં વરસવાને લઈ પરેશાનીઓ વધી ગઈ છે. હાલમાં બનાસકાંઠાના મહત્વના ડેમ ખાલી હોવાને લઈ ચિંતા વર્તાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2024 | 11:09 AM

બનાસકાંઠાની જીવાદોરી સમાન મુક્તેશ્વર, સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણી વિના ખેડૂતોમાં ચિંતા વર્તાઈ છે. ચોમાસાના દિવસો એક બાદ એક પસાર થઈ રહ્યા છે. પરંતુ ખેડૂતોની આંખો વરસાદને લઈ તરસી જ રહી ગઈ છે. અહીં વરસાદ અપેક્ષા મુજબ નહીં વરસવાને લઈ પરેશાનીઓ વધી ગઈ છે. હાલમાં બનાસકાંઠાના મહત્વના ડેમ ખાલી હોવાને લઈ ચિંતા વર્તાઈ છે.

મુક્તેશવર ડેમની વાત કરવામાં આવે તો અહીં શનિવારે સવાર સુધી માત્ર 18.27 ટકા જળજથ્થો નોંધાયો છે. જ્યારે દાંતીવાડા ડેમમાં 20.83 જળજથ્થો છે. આવી જ રીતે સીપુ ડેમની વાત કરવામાં આવે તો, માત્ર 10.15 ટકા જ જળજથ્થો છે. આવી સ્થિતિમાં હવે શિયાળુ અને ઉનાળુ ખેતી માટે ખેડૂતોને ચિંતા સતાવવા લાગી છે.

આ પણ વાંચો: રેલવે સ્ટેશન પર સામાન સલામત રાખવા લાંચ માંગતા 2 કોન્સ્ટેબલ સામે ACBની કાર્યવાહી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">