સોનિયા ગાંધી
સોનિયા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે. સોનિયા ગાંધીનો જન્મ 9 ડિસેમ્બર 1946ના રોજ ઈટલીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂરું થયા બાદ તેમણે વિદેશી ભાષાની શાળામાં પ્રવેશ લીધો જ્યાં તેઓએ અંગ્રેજી, ફ્રેન્ચ તેમજ રુસી ભાષાનો અભ્યાસ કર્યો. કેમ્બ્રિજમાં જયારે તેઓ અંગ્રેજી ભાષાનો કોર્સ કરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત રાજીવ ગાંધી સાથે થઈ હતી.
1968માં નવી દિલ્હી ખાતે તેમનાં લગ્ન થયા હતા. તેમને એક દિકરો રાહુલ અને દિકરી પ્રિયંકા તેમજ બે પૌત્રીઓ છે. 1998માં લોકસભાની ચૂંટણી પૂર્વે, કોંગ્રેસ પાર્ટીની માંગના પ્રત્ત્યુત્તરમાં તેઓએ જાહેરજીવનમાં પ્રવેશ કર્યો હતો. તેઓએ એપ્રિલ 1998માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ બન્યાં હતા. 1999માં પહેલી વાર સોનિયા ગાંધીની પસંદગી સંસદીય ક્ષેત્ર અમેઠીના સાંસદ સભ્ય તરીકે થઈ હતી. ત્યારબાદ તેઓ લોકસભામાં વિપક્ષનાં નેતા બન્યા હતા.
2004ની સામાન્ય ચૂંટણીઓમાં તેઓએ પક્ષનાં ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. જેના પરિણામ સ્વરૂપે સૌથી વધુ સીટો પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી. જેના કારણે કોંગ્રેસ પક્ષની આગેવાનીમાં સંયુક્ત સરકાર (યુપીએ) રચવામાં સફળ રહી હતી. આ ચૂંટણી દરમિયાન ઉત્તરપ્રદેશમાં રાયબરેલીના સંસદીય સભ્ય તરીકે તેઓની પસંદગી કરવામાં આવી હતી.
Read MoreGujarat Breaking News : ગુજરાત કોંગ્રેસમાં જૂના ચહેરાઓની થશે છુટ્ટી, Gen Z અને નવા યુવાનોને મળશે મોટી તક, સંગઠને માળખું મોકલાયું દિલ્હી! જુઓ Video
ગુજરાત કોંગ્રેસનું નવું સંગઠન માળખું તૈયાર કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ માળખું મંજૂરી માટે હાઇકમાન્ડને મોકલવામાં આવ્યું છે. હવે હાઇકમાન્ડની મંજૂરી બાદ ઓગસ્ટ માસના અંત સુધીમાં ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની જાહેરાત થવાની શક્યતા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 22, 2026
- 2:45 pm
Breaking News : અમિત શાહનો કોંગ્રેસ પર મોટો પ્રહાર! “વોટ બેંક માટે વંદે માતરમ્નું અપમાન, દેશની જનતા સોનિયા ગાંધીને માફ નહીં કરે”
અમિત શાહે વંદે માતરમ્ ના અપમાન પર કોંગ્રેસ પક્ષ પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ કાર્યાલયમાં એક પાપ થયું છે. દેશના લોકો સોનિયા ગાંધીને ક્યારેય માફ નહીં કરે.
- Dhruval Shah
- Updated on: Aug 16, 2026
- 3:01 pm
સોનિયા ગાંધી પર વંદે માતરમ રોકવાનો આરોપ, કોંગ્રેસે કહ્યું- વાત ખોટી, નવા કાયદા મુજબ ગવાયું
સોનિયા ગાંધીએ 'વંદે માતરમ' ગાવાનું બંધ કર્યું હોવાના ભાજપના આરોપો બાદ કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે. જયરામ રમેશે જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં નવી માર્ગદર્શિકા અનુસાર સંપૂર્ણ 'વંદે માતરમ' ગાવામાં આવ્યું હતું, અને કોઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.
- Bipin Prajapati
- Updated on: Aug 15, 2026
- 2:19 pm
Breaking News: દેશની રાજનીતિમાં સૌથી ‘મોટા સમાચાર’, મમતા બેનર્જી તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા – જુઓ Video
દેશની રાજનીતિમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની પાર્ટી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) નું વિલીનીકરણ કરીને ફરી એકવાર કોંગ્રેસમાં વાપસી કરે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 10, 2026
- 4:16 pm
Big Breaking News: સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ, રાહુલ અને પ્રિયંકા પણ હાજર
Sonia Gandhi Admit in Hospital: સોનિયા ગાંધીની તબિયત ખરાબ છે. તેમને પેટ, ફેફસા અને શ્વાસની તકલીફ છે. તેમની સારવાર સર ગંગા રામ હોસ્પિટલ, શિમલામાં ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને ગુરુગ્રામમાં મેદાંતા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
- Meera Kansagara
- Updated on: May 13, 2026
- 12:09 pm
Breaking News : સોનિયા ગાંધીની તબિયત લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ
કોંગ્રેસ સંસદીય દળના નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની તબિયત મંગળવારે રાત્રે અચાનક બગડી ગઈ હતી. તેમને તાત્કાલિક દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 79 વર્ષીય સોનિયા ગાંધીને છાતીમાં તકલીફના કારણે સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 25, 2026
- 7:59 am
Who is Aviva Baig: સાસુ બનશે પ્રિયંકા ગાંધી વાડ્રા, કોણ છે થનારી પુત્રવધુ અવિવા બેગ?
રેહાન વાડ્રાની સગાઈ દિલ્હી સ્થિત અવિવા બેગ સાથે થઈ છે. બંને પરિવારોની સંમતિથી આ સમારોહ એક ખાનગી સમારંભમાં યોજાયો હતો. રેહાન અને અવિવા એકબીજાને લાંબા સમયથી ઓળખે છે.
- Nirupa Duva
- Updated on: Dec 30, 2025
- 12:29 pm
Breaking News: નાગરિકતા પહેલાં મતદાર યાદીમાં નામ દાખલ કરવા બદલ સોનિયા ગાંધીને કોર્ટે ફટકારી નોટિસ
દિલ્હી કોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને મતદાર યાદીના કેસમાં નોટિસ ફટકારી છે જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ ભારતીય નાગરિકતા મેળવતા પહેલા મતદાર બન્યા હતા.
- Manish Gangani
- Updated on: Dec 9, 2025
- 9:38 pm
નેશનલ હેરાલ્ડ કેસમાં દાખલ થઈ નવી FIR, રાહુલ ગાંધી-સોનિયા ગાંધી, સામ પિત્રોડા સહીતનાઓ પર કાવતરુ ઘડ્યાનો આરોપ
દિલ્હી પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ, નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય વ્યક્તિઓ તેમજ ત્રણ કંપનીઓ વિરુદ્ધ નવી FIR દાખલ કરી છે. આ FIR માં એવો આરોપ લગાવાયો છે કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ની ₹2,000 કરોડની સંપત્તિ માત્ર ₹50 લાખમાં જપ્ત કરવા માટે ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Nov 30, 2025
- 9:11 am