AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કઈ રાશિના જાતકોને ચાંદી પહેરવાથી મળશે સૌથી વધુ લાભ ? જાણી લો

સામાન્ય રીતે લોકો સોનું કે ચાંદીના આભૂષણો પહેરવાનું પસંદ કરે છે. પરંતુ ચાંદી ધારણ કરવું માત્ર દેખાવ કે શોખ પૂરતું નથી, તેના પાછળ અનેક ઉપયોગી કારણો પણ જોડાયેલા છે. ચાલો, ચાંદી પહેરવાથી થતા વિવિધ ફાયદાઓને સમજીએ.

| Updated on: Dec 05, 2025 | 11:41 AM
Share
ઘણા લોકો ચાંદીના આભૂષણો પહેરતા જોવા મળે છે. જ્યોતિષ મુજબ ચાંદીનું ધાતુ અત્યંત શુભ માનવામાં આવે છે. તેથી, જો તમે જ્યોતિષીય નિયમોને ધ્યાનમાં રાખીને ચાંદી ધારણ કરો, તો તે તમારા જીવનમાં અનેક સકારાત્મક પરિણામો લાવી શકે છે. આવો, ચાંદી ધારણ કરવાના આવા લાભોને નજીકથી જાણીએ. ( Credits: AI Generated )

ઘણા લોકો ચાંદીના આભૂષણો પહેરતા જોવા મળે છે. જ્યોતિષ મુજબ ચાંદીનું ધાતુ અત્યંત શુભ માનવામાં આવે છે. તેથી, જો તમે જ્યોતિષીય નિયમોને ધ્યાનમાં રાખીને ચાંદી ધારણ કરો, તો તે તમારા જીવનમાં અનેક સકારાત્મક પરિણામો લાવી શકે છે. આવો, ચાંદી ધારણ કરવાના આવા લાભોને નજીકથી જાણીએ. ( Credits: AI Generated )

1 / 6
બીજી તરફ, વૈશ્વિક ચાંદીનો પુરવઠો મર્યાદિત થઈ રહ્યો છે, અને ચીન જેવા દેશો દ્વારા સંગ્રહખોરી અને ભવિષ્યમાં નિકાસ નિયંત્રણોના ભયથી બજારમાં પુરવઠાની ચિંતાઓ વધી ગઈ છે.

બીજી તરફ, વૈશ્વિક ચાંદીનો પુરવઠો મર્યાદિત થઈ રહ્યો છે, અને ચીન જેવા દેશો દ્વારા સંગ્રહખોરી અને ભવિષ્યમાં નિકાસ નિયંત્રણોના ભયથી બજારમાં પુરવઠાની ચિંતાઓ વધી ગઈ છે.

2 / 6
જ્યોતિષીય દ્રષ્ટિએ માનવામાં આવે છે કે ચાંદી ધારણ કરવાથી મન વધુ સ્થિર બને છે અને આંતરિક શાંતિનો અનુભવ થાય છે. ચાંદી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મકતા વધારવામાં મદદરૂપ બને છે. ઉપરાંત, તેને પહેરવાથી શુક્રના અનુકૂળ ફળો પ્રાપ્ત થવાની શક્યતા પણ વધે છે. ( Credits: AI Generated )

જ્યોતિષીય દ્રષ્ટિએ માનવામાં આવે છે કે ચાંદી ધારણ કરવાથી મન વધુ સ્થિર બને છે અને આંતરિક શાંતિનો અનુભવ થાય છે. ચાંદી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મકતા વધારવામાં મદદરૂપ બને છે. ઉપરાંત, તેને પહેરવાથી શુક્રના અનુકૂળ ફળો પ્રાપ્ત થવાની શક્યતા પણ વધે છે. ( Credits: AI Generated )

3 / 6
ભારતીય રૂપિયાની નબળાઈ, શેરબજારની અસ્થિરતા અને વૈશ્વિક અનિશ્ચિતતાઓએ રોકાણકારોની ચિંતા વધારી છે, ત્યારે સોના અને ખાસ કરીને ચાંદીએ આ વર્ષે પ્રભાવશાળી વળતર આપ્યું છે, જેનાથી રોકાણકારો ધનવાન બન્યા છે. 2025માં 24 કેરેટ સોનાએ 10 ગ્રામ દીઠ ₹1,34,000નો આંકડો વટાવી દીધો હતો, પરંતુ ચાંદીએ રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું છે. જાન્યુઆરી 2025માં પ્રતિ કિલો આશરે ₹88,000ના ભાવે વેચાયેલી ચાંદી હવે પ્રતિ કિલો આશરે ₹2,11,000ની આસપાસ પહોંચી ગઈ છે, જે એક જ વર્ષમાં 135 ટકાથી વધુનો ઉછાળો દર્શાવે છે.

ભારતીય રૂપિયાની નબળાઈ, શેરબજારની અસ્થિરતા અને વૈશ્વિક અનિશ્ચિતતાઓએ રોકાણકારોની ચિંતા વધારી છે, ત્યારે સોના અને ખાસ કરીને ચાંદીએ આ વર્ષે પ્રભાવશાળી વળતર આપ્યું છે, જેનાથી રોકાણકારો ધનવાન બન્યા છે. 2025માં 24 કેરેટ સોનાએ 10 ગ્રામ દીઠ ₹1,34,000નો આંકડો વટાવી દીધો હતો, પરંતુ ચાંદીએ રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું છે. જાન્યુઆરી 2025માં પ્રતિ કિલો આશરે ₹88,000ના ભાવે વેચાયેલી ચાંદી હવે પ્રતિ કિલો આશરે ₹2,11,000ની આસપાસ પહોંચી ગઈ છે, જે એક જ વર્ષમાં 135 ટકાથી વધુનો ઉછાળો દર્શાવે છે.

4 / 6
માન્યતાઓ પ્રમાણે નાની આંગળી અથવા અંગૂઠામાં ચાંદીની સાદી વીંટી અથવા બંગડી પહેરવી શુભ માનવામાં આવે છે. મહિલાઓ માટે ડાબા હાથમાં ચાંદીની વીંટી પહેરવી અનુકૂળ માનવામાં આવે છે. ઉપરાંત, સોમવાર અને શુક્રવાર ચાંદી પહેરવા માટે ખાસ શુભ દિવસો ગણાય છે. ( Credits: AI Generated )

માન્યતાઓ પ્રમાણે નાની આંગળી અથવા અંગૂઠામાં ચાંદીની સાદી વીંટી અથવા બંગડી પહેરવી શુભ માનવામાં આવે છે. મહિલાઓ માટે ડાબા હાથમાં ચાંદીની વીંટી પહેરવી અનુકૂળ માનવામાં આવે છે. ઉપરાંત, સોમવાર અને શુક્રવાર ચાંદી પહેરવા માટે ખાસ શુભ દિવસો ગણાય છે. ( Credits: AI Generated )

5 / 6
સોમવાર ચંદ્ર દેવતાનો દિવસ માનવામાં આવે છે, જ્યારે શુક્રવારનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે. આ દિવસોમાં ચાંદી ધારણ કરવાથી વધુ સકારાત્મક ફળ મળવાની માન્યતા છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: AI Generated )

સોમવાર ચંદ્ર દેવતાનો દિવસ માનવામાં આવે છે, જ્યારે શુક્રવારનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે. આ દિવસોમાં ચાંદી ધારણ કરવાથી વધુ સકારાત્મક ફળ મળવાની માન્યતા છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: AI Generated )

6 / 6

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
g clip-path="url(#clip0_868_265)">