AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેહરુના એ પત્રોમાં એવું તે શું છે કે ગાંધી પરિવાર પાછા નથી આપી રહ્યો ? PM મ્યુઝિયમે રાહુલ ગાંધીને લખ્યો પત્ર

PM મ્યુઝિયમના સભ્ય રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને પત્ર લખીને સોનિયા ગાંધીના આદેશ પર મ્યુઝિયમમાંથી કથિત રીતે પાછા લેવામાં આવેલા પત્રો પરત કરવાની વિનંતી કરી છે. જે બાદ ભાજપ કોંગ્રેસને સવાલ કરી રહ્યું છે કે આ પત્રોમાં એવું તે શું હતું કે ગાંધી પરિવાર આ પત્રો પાછા નથી આપી રહ્યો ?

નેહરુના એ પત્રોમાં એવું તે શું છે કે ગાંધી પરિવાર પાછા નથી આપી રહ્યો ? PM મ્યુઝિયમે રાહુલ ગાંધીને લખ્યો પત્ર
Jawaharlal Nehru
| Updated on: Dec 18, 2024 | 7:53 PM
Share

વડાપ્રધાન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML) સોસાયટીના એક સભ્યએ રાહુલ ગાંધીને પત્ર લખીને પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુ સાથે સંબંધિત દસ્તાવેજો પરત કરવાની વિનંતી કરી છે. પીએમએમએલના સભ્ય રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને પત્ર લખીને સોનિયા ગાંધીના આદેશ પર મ્યુઝિયમમાંથી કથિત રીતે પાછા લેવામાં આવેલા પત્રો પરત કરવાની વિનંતી કરી છે. જે બાદ ભાજપ કોંગ્રેસને સવાલ કરી રહ્યું છે કે આ પત્રોમાં એવું તે શું હતું ? રિઝવાન કાદરી કહ્યું કે યુપીએ શાસન દરમિયાન 2008માં જવાહરલાલ નેહરુના અંગત પત્રો 51 કાર્ટનમાં પેક કરીને સોનિયા ગાંધીને પહોંચાડવામાં આવ્યા હતા. આ પત્રો જવાહરલાલ નેહરુ મેમોરિયલ દ્વારા 1971માં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (PMML)ને આપવામાં આવ્યા હતા. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">