AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rose Plant At Home: ઘરમાં ગુલાબનો છોડ લગાવવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે

ઘરમાં મોટાભાગની રાખેલી વસ્તુઓ વાસ્તુ સાથે જોડવામાં આવે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ગુલાબનો છોડ વાવવો જોઈએ કે નહીં?

| Updated on: Dec 05, 2025 | 1:00 PM
Share
શું તમારા ઘરમાં કે ગાર્ડનમાં ગુલાબનો છોડ વાવ્યો છે? ગુલાબનો છોડ લગાવતા પહેલા લોકો વિચાર કરતા નથી. પણ શું વાસ્તુ મુજબ ઘરમાં ગુલાબનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ચાલો અહીં સમજીએ

શું તમારા ઘરમાં કે ગાર્ડનમાં ગુલાબનો છોડ વાવ્યો છે? ગુલાબનો છોડ લગાવતા પહેલા લોકો વિચાર કરતા નથી. પણ શું વાસ્તુ મુજબ ઘરમાં ગુલાબનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ચાલો અહીં સમજીએ

1 / 7
ઘરમાં મોટાભાગની રાખેલી વસ્તુઓ વાસ્તુ સાથે જોડવામાં આવે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ગુલાબનો છોડ વાવવો જોઈએ કે નહીં?  તમને જણાવી દઈએ કે ગુલાબનું ફુલ દેવી લક્ષ્મીને ખુબ જ પસંદ હોય છે પણ જો ગુલાબનો છોડ ઘરમાં લગાવવો ઘણા લોકો અશુભ માને છે.

ઘરમાં મોટાભાગની રાખેલી વસ્તુઓ વાસ્તુ સાથે જોડવામાં આવે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ગુલાબનો છોડ વાવવો જોઈએ કે નહીં? તમને જણાવી દઈએ કે ગુલાબનું ફુલ દેવી લક્ષ્મીને ખુબ જ પસંદ હોય છે પણ જો ગુલાબનો છોડ ઘરમાં લગાવવો ઘણા લોકો અશુભ માને છે.

2 / 7
કારણ કે ગુલાબ કાંટાવાળો છોડ છે, અને વાસ્તુ મુજબ ઘરમાં કે ઘરમાં કાટાવાળા છોડ ના લગાવવા જોઈએ, તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. પણ ગુલાબના છોડને વાસ્તુનો આ નિયમ લાગુ પડતો નથી, કારણ કે તે દેવી લક્ષ્મીનું પ્રીય ફુલ છે આથી તેને છોડ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે. પણ ધ્યાન રાખવું કે ચોક્કસ દીશામાં જ ગુલાબનો છોડ લગાવવો ફાયદાકારક છે.

કારણ કે ગુલાબ કાંટાવાળો છોડ છે, અને વાસ્તુ મુજબ ઘરમાં કે ઘરમાં કાટાવાળા છોડ ના લગાવવા જોઈએ, તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. પણ ગુલાબના છોડને વાસ્તુનો આ નિયમ લાગુ પડતો નથી, કારણ કે તે દેવી લક્ષ્મીનું પ્રીય ફુલ છે આથી તેને છોડ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે. પણ ધ્યાન રાખવું કે ચોક્કસ દીશામાં જ ગુલાબનો છોડ લગાવવો ફાયદાકારક છે.

3 / 7
જો તમે તમારા ઘરમાં ગુલાબનો છોડ લગાવવાનું વિચારી રહ્યા છો, તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર કે પૂર્વ દિશામાં ગુલાબ લગાવવાની ભલામણ કરે છે. આ દિશામાં ગુલાબ વાવવાથી તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે.

જો તમે તમારા ઘરમાં ગુલાબનો છોડ લગાવવાનું વિચારી રહ્યા છો, તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર કે પૂર્વ દિશામાં ગુલાબ લગાવવાની ભલામણ કરે છે. આ દિશામાં ગુલાબ વાવવાથી તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે.

4 / 7
પ્રેમ જીવન સાથે સંઘર્ષ કરી રહેલા લોકોએ તેમના બેડરૂમમાં કાચના પાત્રમાં ગુલાબનો છોડ રાખવો જોઈએ. તેનું પાણી દરરોજ બદલો. આ તમારા પ્રેમ જીવનને પુનઃસ્થાપિત કરશે.

પ્રેમ જીવન સાથે સંઘર્ષ કરી રહેલા લોકોએ તેમના બેડરૂમમાં કાચના પાત્રમાં ગુલાબનો છોડ રાખવો જોઈએ. તેનું પાણી દરરોજ બદલો. આ તમારા પ્રેમ જીવનને પુનઃસ્થાપિત કરશે.

5 / 7
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં ગુલાબ લગાવવાથી સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને વ્યવસાયમાં નફો થશે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં ગુલાબ લગાવવાથી સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને વ્યવસાયમાં નફો થશે.

6 / 7
વાસ્તુ અનુસાર, તમારા ઘરમાં ગુલાબ લગાવવાથી સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થશે.

વાસ્તુ અનુસાર, તમારા ઘરમાં ગુલાબ લગાવવાથી સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થશે.

7 / 7

પાણીની જેમ વહીં જાય છે પૈસા? તો આ વાસ્તુ ઉપાય ઘરમાં લાવશે બરકત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">