AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં ગુલાબનો છોડ લગાવવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે

ઘરમાં મોટાભાગની રાખેલી વસ્તુઓ વાસ્તુ સાથે જોડવામાં આવે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ગુલાબનો છોડ વાવવો જોઈએ કે નહીં?

| Updated on: Dec 06, 2025 | 12:06 PM
Share
શું તમારા ઘરમાં કે ગાર્ડનમાં ગુલાબનો છોડ વાવ્યો છે? ગુલાબનો છોડ લગાવતા પહેલા લોકો વિચાર કરતા નથી. પણ શું વાસ્તુ મુજબ ઘરમાં ગુલાબનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ચાલો અહીં સમજીએ

શું તમારા ઘરમાં કે ગાર્ડનમાં ગુલાબનો છોડ વાવ્યો છે? ગુલાબનો છોડ લગાવતા પહેલા લોકો વિચાર કરતા નથી. પણ શું વાસ્તુ મુજબ ઘરમાં ગુલાબનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ચાલો અહીં સમજીએ

1 / 7
ઘરમાં મોટાભાગની રાખેલી વસ્તુઓ વાસ્તુ સાથે જોડવામાં આવે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ગુલાબનો છોડ વાવવો જોઈએ કે નહીં?  તમને જણાવી દઈએ કે ગુલાબનું ફુલ દેવી લક્ષ્મીને ખુબ જ પસંદ હોય છે પણ જો ગુલાબનો છોડ ઘરમાં લગાવવો ઘણા લોકો અશુભ માને છે.

ઘરમાં મોટાભાગની રાખેલી વસ્તુઓ વાસ્તુ સાથે જોડવામાં આવે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ગુલાબનો છોડ વાવવો જોઈએ કે નહીં? તમને જણાવી દઈએ કે ગુલાબનું ફુલ દેવી લક્ષ્મીને ખુબ જ પસંદ હોય છે પણ જો ગુલાબનો છોડ ઘરમાં લગાવવો ઘણા લોકો અશુભ માને છે.

2 / 7
કારણ કે ગુલાબ કાંટાવાળો છોડ છે, અને વાસ્તુ મુજબ ઘરમાં કે ઘરમાં કાટાવાળા છોડ ના લગાવવા જોઈએ, તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. પણ ગુલાબના છોડને વાસ્તુનો આ નિયમ લાગુ પડતો નથી, કારણ કે તે દેવી લક્ષ્મીનું પ્રીય ફુલ છે આથી તેને છોડ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે. પણ ધ્યાન રાખવું કે ચોક્કસ દીશામાં જ ગુલાબનો છોડ લગાવવો ફાયદાકારક છે.

કારણ કે ગુલાબ કાંટાવાળો છોડ છે, અને વાસ્તુ મુજબ ઘરમાં કે ઘરમાં કાટાવાળા છોડ ના લગાવવા જોઈએ, તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. પણ ગુલાબના છોડને વાસ્તુનો આ નિયમ લાગુ પડતો નથી, કારણ કે તે દેવી લક્ષ્મીનું પ્રીય ફુલ છે આથી તેને છોડ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે. પણ ધ્યાન રાખવું કે ચોક્કસ દીશામાં જ ગુલાબનો છોડ લગાવવો ફાયદાકારક છે.

3 / 7
જો તમે તમારા ઘરમાં ગુલાબનો છોડ લગાવવાનું વિચારી રહ્યા છો, તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર કે પૂર્વ દિશામાં ગુલાબ લગાવવાની ભલામણ કરે છે. આ દિશામાં ગુલાબ વાવવાથી તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે.

જો તમે તમારા ઘરમાં ગુલાબનો છોડ લગાવવાનું વિચારી રહ્યા છો, તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર કે પૂર્વ દિશામાં ગુલાબ લગાવવાની ભલામણ કરે છે. આ દિશામાં ગુલાબ વાવવાથી તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે.

4 / 7
પ્રેમ જીવન સાથે સંઘર્ષ કરી રહેલા લોકોએ તેમના બેડરૂમમાં કાચના પાત્રમાં ગુલાબનો છોડ રાખવો જોઈએ. તેનું પાણી દરરોજ બદલો. આ તમારા પ્રેમ જીવનને પુનઃસ્થાપિત કરશે.

પ્રેમ જીવન સાથે સંઘર્ષ કરી રહેલા લોકોએ તેમના બેડરૂમમાં કાચના પાત્રમાં ગુલાબનો છોડ રાખવો જોઈએ. તેનું પાણી દરરોજ બદલો. આ તમારા પ્રેમ જીવનને પુનઃસ્થાપિત કરશે.

5 / 7
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં ગુલાબ લગાવવાથી સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને વ્યવસાયમાં નફો થશે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં ગુલાબ લગાવવાથી સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને વ્યવસાયમાં નફો થશે.

6 / 7
વાસ્તુ અનુસાર, તમારા ઘરમાં ગુલાબ લગાવવાથી સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થશે.

વાસ્તુ અનુસાર, તમારા ઘરમાં ગુલાબ લગાવવાથી સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થશે.

7 / 7

પાણીની જેમ વહીં જાય છે પૈસા? તો આ વાસ્તુ ઉપાય ઘરમાં લાવશે બરકત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">