AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં ગુલાબનો છોડ લગાવવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે

ઘરમાં મોટાભાગની રાખેલી વસ્તુઓ વાસ્તુ સાથે જોડવામાં આવે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ગુલાબનો છોડ વાવવો જોઈએ કે નહીં?

| Updated on: Dec 06, 2025 | 12:06 PM
Share
શું તમારા ઘરમાં કે ગાર્ડનમાં ગુલાબનો છોડ વાવ્યો છે? ગુલાબનો છોડ લગાવતા પહેલા લોકો વિચાર કરતા નથી. પણ શું વાસ્તુ મુજબ ઘરમાં ગુલાબનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ચાલો અહીં સમજીએ

શું તમારા ઘરમાં કે ગાર્ડનમાં ગુલાબનો છોડ વાવ્યો છે? ગુલાબનો છોડ લગાવતા પહેલા લોકો વિચાર કરતા નથી. પણ શું વાસ્તુ મુજબ ઘરમાં ગુલાબનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ચાલો અહીં સમજીએ

1 / 7
ઘરમાં મોટાભાગની રાખેલી વસ્તુઓ વાસ્તુ સાથે જોડવામાં આવે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ગુલાબનો છોડ વાવવો જોઈએ કે નહીં?  તમને જણાવી દઈએ કે ગુલાબનું ફુલ દેવી લક્ષ્મીને ખુબ જ પસંદ હોય છે પણ જો ગુલાબનો છોડ ઘરમાં લગાવવો ઘણા લોકો અશુભ માને છે.

ઘરમાં મોટાભાગની રાખેલી વસ્તુઓ વાસ્તુ સાથે જોડવામાં આવે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ગુલાબનો છોડ વાવવો જોઈએ કે નહીં? તમને જણાવી દઈએ કે ગુલાબનું ફુલ દેવી લક્ષ્મીને ખુબ જ પસંદ હોય છે પણ જો ગુલાબનો છોડ ઘરમાં લગાવવો ઘણા લોકો અશુભ માને છે.

2 / 7
કારણ કે ગુલાબ કાંટાવાળો છોડ છે, અને વાસ્તુ મુજબ ઘરમાં કે ઘરમાં કાટાવાળા છોડ ના લગાવવા જોઈએ, તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. પણ ગુલાબના છોડને વાસ્તુનો આ નિયમ લાગુ પડતો નથી, કારણ કે તે દેવી લક્ષ્મીનું પ્રીય ફુલ છે આથી તેને છોડ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે. પણ ધ્યાન રાખવું કે ચોક્કસ દીશામાં જ ગુલાબનો છોડ લગાવવો ફાયદાકારક છે.

કારણ કે ગુલાબ કાંટાવાળો છોડ છે, અને વાસ્તુ મુજબ ઘરમાં કે ઘરમાં કાટાવાળા છોડ ના લગાવવા જોઈએ, તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. પણ ગુલાબના છોડને વાસ્તુનો આ નિયમ લાગુ પડતો નથી, કારણ કે તે દેવી લક્ષ્મીનું પ્રીય ફુલ છે આથી તેને છોડ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે. પણ ધ્યાન રાખવું કે ચોક્કસ દીશામાં જ ગુલાબનો છોડ લગાવવો ફાયદાકારક છે.

3 / 7
જો તમે તમારા ઘરમાં ગુલાબનો છોડ લગાવવાનું વિચારી રહ્યા છો, તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર કે પૂર્વ દિશામાં ગુલાબ લગાવવાની ભલામણ કરે છે. આ દિશામાં ગુલાબ વાવવાથી તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે.

જો તમે તમારા ઘરમાં ગુલાબનો છોડ લગાવવાનું વિચારી રહ્યા છો, તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર કે પૂર્વ દિશામાં ગુલાબ લગાવવાની ભલામણ કરે છે. આ દિશામાં ગુલાબ વાવવાથી તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે.

4 / 7
પ્રેમ જીવન સાથે સંઘર્ષ કરી રહેલા લોકોએ તેમના બેડરૂમમાં કાચના પાત્રમાં ગુલાબનો છોડ રાખવો જોઈએ. તેનું પાણી દરરોજ બદલો. આ તમારા પ્રેમ જીવનને પુનઃસ્થાપિત કરશે.

પ્રેમ જીવન સાથે સંઘર્ષ કરી રહેલા લોકોએ તેમના બેડરૂમમાં કાચના પાત્રમાં ગુલાબનો છોડ રાખવો જોઈએ. તેનું પાણી દરરોજ બદલો. આ તમારા પ્રેમ જીવનને પુનઃસ્થાપિત કરશે.

5 / 7
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં ગુલાબ લગાવવાથી સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને વ્યવસાયમાં નફો થશે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં ગુલાબ લગાવવાથી સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને વ્યવસાયમાં નફો થશે.

6 / 7
વાસ્તુ અનુસાર, તમારા ઘરમાં ગુલાબ લગાવવાથી સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થશે.

વાસ્તુ અનુસાર, તમારા ઘરમાં ગુલાબ લગાવવાથી સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થશે.

7 / 7

પાણીની જેમ વહીં જાય છે પૈસા? તો આ વાસ્તુ ઉપાય ઘરમાં લાવશે બરકત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
g clip-path="url(#clip0_868_265)">