કર્ણાટક
કર્ણાટક દક્ષિણ-ભારતના પાંચ રાજ્યોમાંનું એક છે. તેનું પાટનગર બૅંગલોર છે. આ રાજ્યની મુખ્ય ભાષા કન્નડ છે. કર્ણાટક રાજ્યમાં કુલ 27 જિલ્લાઓ છે. 1970 સુધી આ રાજ્ય મૈસુર રાજ્યના નામે ઓળખાતું હતું, પણ તે પછી તેમાં અસલ મૈસુર રાજ્ય ઉપરાંત આજુબાજુના રાજ્યોમાંથી ભેગા કરાયેલા કન્નડ બોલીની બહુમતી વાળા પ્રદેશોનો ઉમેરો કરાયો હતો અને કર્ણાટક રાજ્યની રચના થઇ હતી.
કર્ણાટકનો કુલ વિસ્તાર 1,91,44,621 હેક્ટર છે. 8,71,698 હેક્ટર ન ખેડી શકાય તેવી વેરાન જમીન છે. ખેતી સિવાય અન્ય ઉપયોગમાં લેવાયેલી જમીન 5 % જેટલી છે. ખેતી માટેની જમીન 8 % છે. ખેતી સિવાય અન્ય વૃક્ષોવાળી જમીન 2 % છે. કુલ જમીનના લગભગ 53 %થી 55 % વિસ્તારમાં ખેતી થાય છે.
આ રાજ્યની કુલ વસ્તીના 56 ટકા લોકો ખેતી-પ્રવૃત્તિમાં રોકાયેલા છે. મુખ્ય ખેતીકીય પાકોમાં ડાંગર, જુવાર, રાગી, મકાઈ, બાજરી, ઘઉં, કઠોળ, મગફળી, સૂર્યમુખી, કપાસ, શેરડી અને તમાકુ છે. ભારતના ખાદ્ય પાકોના કુલ ઉત્પાદનમાં આ રાજ્યનો ફાળો 5.59 ટકા છે. બૅંગલોર કર્ણાટકની રાજધાની છે. આ સિવાય મૅંગલોર, કારવાર, બેલગામ, ધારવાડ, બિજાપુર, ગુલબર્ગ, કોલર, મૈસૂર, રાયચુર, બેલારી વગેરે મોટાં શહેરો આવેલાં છે.
LPG Cylinder Crisis: મિડલ‑ઈસ્ટ યુદ્ધના કારણે ગેસ સિલિન્ડરના ભાવે તોડયા રેકોર્ડ્સ, સપ્લાય સંકટથી ઇલેક્ટ્રિક ઉપકરણોની માગમાં વધારો
મધ્ય‑પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને જળમાર્ગ બંધ થતા ભારતમાં ગેસ (LPG) ની કિંમતોમાં સતત વધારો અને સપ્લાય સમસ્યા જોવા મળી રહી છે. હવે આનો સીધો અસર ઘરો અને વ્યવસાય બંને રીતે જોવા મળી રહ્યો છે.
- Nishat
- Updated on: Mar 11, 2026
- 2:03 pm
IPL 2026 Breaking : તારીખ પછી સ્થળ પણ નક્કી, IPL ની 19 મી સિઝન આ શહેરથી શરૂ થશે
IPL 2026 નું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ શરૂઆતની માહિતીમાં સ્પષ્ટ થઈ ગયું છે કે ટુર્નામેન્ટ ક્યારે શરૂ થશે અને ટુર્નામેન્ટની પહેલી મેચ ક્યારે અને કયા મેદાન પર રમાશે.
- Smit Chauhan
- Updated on: Mar 4, 2026
- 8:47 pm
Breaking News : RCB એ કરી મોટી જાહેરાત, IPL 2026 માં હોમગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે આટલી મેચ
IPL 2025 જીતનાર ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મોટી જાહેરાત કરી છે. IPL 2026 પહેલા RCB એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આગામી સિઝનમાં તેમના હોમ ગ્રાઉન્ડ, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર મેચ રમશે, પરંતુ તેઓ આ ગ્રાઉન્ડ પર બધી મેચ રમશે નહીં.
- Smit Chauhan
- Updated on: Mar 3, 2026
- 6:34 pm
Breaking News: રણજી ટ્રોફીનો ખિતાબ જીતનાર જમ્મુ અને કાશ્મીરની ટીમને ઇનામ તરીકે કેટલા કરોડ મળશે?
28 ફેબ્રુઆરીએ રણજી ટ્રોફી 2025-26 ફાઇનલનો અંતિમ દિવસ હતો. જમ્મુ અને કાશ્મીરે કર્ણાટક પર નોંધપાત્ર લીડ સ્થાપિત કરી અને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો. જાણો વિજેતા ટીમને કેટલા કરોડ પ્રાઈઝ મની મળશે.
- Smit Chauhan
- Updated on: Feb 28, 2026
- 4:00 pm
Breaking News: જમ્મુ અને કાશ્મીરે ઇતિહાસ રચ્યો, 67 વર્ષમાં પહેલીવાર રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો
જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ ટીમે ભારતીય ઘરેલુ ક્રિકેટના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેર્યું છે. તેમણે રણજી ટ્રોફી 2025-26 ની ફાઇનલમાં કર્ણાટકને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. 67 વર્ષમાં પહેલીવાર રણજી ટ્રોફી જીતી જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે.
- Smit Chauhan
- Updated on: Feb 28, 2026
- 3:37 pm
Breaking News : ભાજપના ધારાસભ્યે માંગી રૂપિયા 11 લાખની લાંચ, 5 લાખ રૂપિયા લેતા રંગે હાથે ઝડપાયા, PA અને PSની પણ અટકાયત
દક્ષિણ ભારતના કર્ણાટકમાં, ભાજપના ધારાસભ્ય ચંદ્રુ લામાનીને 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે. લોકાયુક્ત પોલીસે ધારાસભ્ય, તેમના પીએ અને પીએસને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 22, 2026
- 11:26 am
Breaking News: ભારતીય ક્રિકેટના ‘જમ્બો-વોલ’નું વિશેષ સન્માન, બંને દિગ્ગજોના નામ પર સ્ટેડિયમમાં સ્ટેન્ડ
ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ક્રિકેટરોને વિશેષ સન્માન મળ્યું છે. એવી જાહેરાત કરવામાં આવી છે કે ભારતના એક મુખ્ય સ્ટેડિયમમાં તેમના નામ પર એક સ્ટેન્ડ રાખવામાં આવશે. આ જાહેરાત બાદ બંને દિગ્ગજોએ ખુશી વ્યક્ત કરી હતી. બંને દિગ્ગજોમાં એકને 'જમ્બો' અને બીજાને 'ધ વોલ' ના હુલામણા નામથી ક્રિકેટ ચાહકો સંબોધે છે.
- Smit Chauhan
- Updated on: Feb 14, 2026
- 6:22 pm
KL Rahul Century: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં ન મળ્યું સ્થાન, હવે દમદાર સદી ફટકારી આપ્યો જવાબ
ભારત અને શ્રીલંકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં પસંદગી ન થનાર સ્ટાર ભારતીય ખેલાડીએ સદી ફટકારી જોરદાર જવાબ આપ્યો છે. સ્ટાર બેટ્સમેને સંયમ અને સમજદારીથી બેટિંગ કરી સદી ફટકારી અને પોતાની ટીમને સેમિફાઇનલમાં પહોંચાડી હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં આ તેની 24 મી સદી છે.
- Smit Chauhan
- Updated on: Feb 9, 2026
- 4:05 pm
200 કાર, 9,000 કરોડ રૂપિયાની સંપત્તિ…તો ITની રેડ પડતા રિયલ એસ્ટેટ કિંગે આત્મહત્યા કેમ કરી? જાણો તેમને શેનો ડર હતો
રિયલ એસ્ટેટ કંપની કોન્ફિડન્ટ ગ્રુપના ચેરમેન સી.જે. રોયે શુક્રવારે બપોરે બેંગલુરુમાં એક વૈભવી ઓફિસમાં આત્મહત્યા કરી છે. અબજોની સંપત્તિ ધરાવતા અને વૈભવી જીવનશૈલી જીવતા રોયે તાજેતરમાં આવકવેરા વિભાગના દરોડાનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.
- TV9 Gujarati
- Updated on: Jan 31, 2026
- 11:33 am
શું ભારતમાં ચાંદી આયાત કરવામાં છે કે માઇનિંગ કરી ને કાઢવામાં આવે છે? ચાલો જાણીએ
સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂ. 3 લાખને વટાવી ગયા. ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે ચાંદીના દાગીના ખાસ લોકપ્રિય નથી તે છતાં આ શક્ય બન્યું છે. હવે પ્રશ્ન એ છે કે ચાંદીનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે જેના કારણે ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યા છે, ભારતમાં તેનો ભંડાર ક્યાં છે અને કયા દેશોમાંથી તેની આયાત કરવામાં આવે છે?
- Sachin Agrawal
- Updated on: Jan 20, 2026
- 5:14 pm
Breaking News: પ્રશ્નપત્ર લીક અટકાવવા કડક કાર્યવાહી, આરોપીઓ જ નહીં, કોલેજોને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે
જેમ જેમ PUC અને SSLC પરીક્ષાઓ નજીક આવી રહી છે, તેમ તેમ બદમાશો પ્રશ્નપત્રો લીક કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્રો લીક કરીને વિદ્યાર્થીઓને છેતરપિંડી પણ કરી રહ્યા છે અને PU બોર્ડ આ બદમાશો પર કાર્યવાહી કરવા માટે એક નવું હથિયાર અજમાવી રહ્યું છે.
- Meera Kansagara
- Updated on: Jan 17, 2026
- 12:37 pm
ભારતના આ મંદિરમાં ભગવાનની નહીં પણ શ્વાનની થાય છે પૂજા, રસપ્રદ છે કારણ
ભારત ઘણા અનોખા મંદિરોનું ઘર છે. ભક્તો દેવતાઓની પૂજા કરે છે, પરંતુ અમે તમને એક એવા અસામાન્ય મંદિર વિશે જણાવી રહ્યા છીએ જ્યાં દેવતાઓની જગ્યાએ કૂતરાઓની પૂજા કરવામાં આવે છે.
- Devankashi rana
- Updated on: Dec 18, 2025
- 3:21 pm
Syed Mushtaq Ali Trophy: કરુણ નાયરને મળી તક, દેવદત્ત પડિકલને પણ ટીમમાં મળી એન્ટ્રી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 26 નવેમ્બરથી શરૂ થઈ રહી છે અને કર્ણાટકે આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કરુણ નાયર અને દેવદત્ત પડિકલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. કરુણ નાયર આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી ફરી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા પ્રયાસ કરશે.
- Smit Chauhan
- Updated on: Nov 20, 2025
- 9:40 pm
Ravichandran Smaran : ભારતનું નવું રન મશીન, ફટકારી ત્રીજી બેવડી સદી, સરેરાશ 147 થી વધુ
કર્ણાટકના બેટ્સમેન રવિચંદ્રન સ્મરણે ફરી એકવાર 2025-26 રણજી ટ્રોફીમાં શાનદાર ઈનિંગ રમી છે. ડાબા હાથના આ બેટ્સમેને 119 ની સરેરાશથી 595 રન બનાવ્યા છે. સ્મરણે આ સિઝનમાં બે બેવડી સદી પણ ફટકારી છે.
- Smit Chauhan
- Updated on: Nov 17, 2025
- 9:27 pm
શું મુસ્લિમો પણ RSSની શાખામાં જોડાઈ શકે ? RSSના વડા મોહન ભાગવતે શું આપ્યો જવાબ ?
રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના મૂળ ઉદ્દેશ્યને સમજાવતા, મોહન ભાગવતે કહ્યું કે, અમારી પાસે ફક્ત એક જ હેતુ છે; તે હેતુ પૂર્ણ કર્યા પછી, અમે બીજું કંઈ પણ કરવા માંગતા નથી. અમારો દ્રષ્ટિકોણ સમગ્ર હિન્દુ સમાજને એક કરવાનો છે, અને તે જ અમારું કાર્ય છે.
- TV9 Gujarati
- Updated on: Nov 9, 2025
- 2:38 pm