કર્ણાટક
કર્ણાટક દક્ષિણ-ભારતના પાંચ રાજ્યોમાંનું એક છે. તેનું પાટનગર બૅંગલોર છે. આ રાજ્યની મુખ્ય ભાષા કન્નડ છે. કર્ણાટક રાજ્યમાં કુલ 27 જિલ્લાઓ છે. 1970 સુધી આ રાજ્ય મૈસુર રાજ્યના નામે ઓળખાતું હતું, પણ તે પછી તેમાં અસલ મૈસુર રાજ્ય ઉપરાંત આજુબાજુના રાજ્યોમાંથી ભેગા કરાયેલા કન્નડ બોલીની બહુમતી વાળા પ્રદેશોનો ઉમેરો કરાયો હતો અને કર્ણાટક રાજ્યની રચના થઇ હતી.
કર્ણાટકનો કુલ વિસ્તાર 1,91,44,621 હેક્ટર છે. 8,71,698 હેક્ટર ન ખેડી શકાય તેવી વેરાન જમીન છે. ખેતી સિવાય અન્ય ઉપયોગમાં લેવાયેલી જમીન 5 % જેટલી છે. ખેતી માટેની જમીન 8 % છે. ખેતી સિવાય અન્ય વૃક્ષોવાળી જમીન 2 % છે. કુલ જમીનના લગભગ 53 %થી 55 % વિસ્તારમાં ખેતી થાય છે.
આ રાજ્યની કુલ વસ્તીના 56 ટકા લોકો ખેતી-પ્રવૃત્તિમાં રોકાયેલા છે. મુખ્ય ખેતીકીય પાકોમાં ડાંગર, જુવાર, રાગી, મકાઈ, બાજરી, ઘઉં, કઠોળ, મગફળી, સૂર્યમુખી, કપાસ, શેરડી અને તમાકુ છે. ભારતના ખાદ્ય પાકોના કુલ ઉત્પાદનમાં આ રાજ્યનો ફાળો 5.59 ટકા છે. બૅંગલોર કર્ણાટકની રાજધાની છે. આ સિવાય મૅંગલોર, કારવાર, બેલગામ, ધારવાડ, બિજાપુર, ગુલબર્ગ, કોલર, મૈસૂર, રાયચુર, બેલારી વગેરે મોટાં શહેરો આવેલાં છે.
Breaking News: કાચા તેલની અછત નહીં સર્જાય! દેશની તેલ રિઝર્વ ક્ષમતા વધારવા માટે સરકારે લીધો ‘મોટો નિર્ણય’
ઈરાન યુદ્ધ દરમિયાન કાચા તેલના સપ્લાય પર આવેલા સંકટને જોતા ભારતે પોતાની ઊર્જા સુરક્ષા મજબૂત કરવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારી તેલ કંપનીએ કર્ણાટકના મંગલુરુમાં એક નવું સ્ટ્રેટેજિક ક્રૂડ ઓઈલ રિઝર્વ બનાવવાની મંજૂરી આપી દીધી છે, જેની ક્ષમતા 17.5 લાખ ટન હશે.
- Ravi Prajapati
- Updated on: Jul 10, 2026
- 9:45 pm
ભારતીય ફોટોગ્રાફરે પોતાના 30 વર્ષના પ્રેમને આપ્યું અનોખું રૂપ, બનાવી દીધું કેમેરા આકારનું ‘આખું ઘર’
દરેક વ્યક્તિ પોતાના સપનાનું ઘર સૌથી અલગ અને સુંદર બનાવવા માંગે છે પરંતુ એક ફોટોગ્રાફરે પોતાના વ્યવસાય પ્રત્યેના પ્રેમને કંઈક અલગ જ સ્તરે પહોંચાડ્યો છે. તેણે પોતાનું આખું ઘર એક કેમેરાની ડિઝાઇનમાં બનાવ્યું છે, જેનું નામ 'Click' રાખ્યું છે.
- Ravi Prajapati
- Updated on: Jul 10, 2026
- 6:32 pm
Breaking News: રામ મંદિર બાદ આ પ્રસિદ્ધ મંદિરમાં થઈ ‘ચોરી’, 32 કિલો ચાંદીની મૂર્તિ સહિત 1.20 કરોડનો સામાન ‘ગાયબ’
દેશના એક પ્રખ્યાત મંદિરમાં કરોડો રૂપિયાની ચોરી થતાં સનાતન ધર્મના શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. મોડી રાત્રે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશેલા તસ્કરો ભગવાનની આશરે 32 કિલો વજનની પવિત્ર ચાંદીની મૂર્તિ સહિત 1.20 કરોડ રૂપિયાથી વધુની કિંમતના દાગીના ચોરી કરી ગયા છે.
- Ravi Prajapati
- Updated on: Jul 6, 2026
- 10:30 pm
Breaking News: 4,4,4,4,4,4… રાહુલ દ્રવિડના પુત્ર સમિતે ક્લાસિકલ શોટ્સથી જીતી લીધા દિલ, ‘ધ વોલ’ ની અપાવી યાદ
રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડે મહારાજા ટ્રોફી KSCA T20 લીગમાં પોતાની શાનદાર બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મુશ્કેલ પરિસ્થિતિમાં જવાબદારીભરી ઈનિંગ રમી તેણે ન માત્ર ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી, પરંતુ પોતાના ક્લાસિક શોટ્સથી ચાહકોને પિતા રાહુલ દ્રવિડની યાદ પણ અપાવી દીધી.
- Smit Chauhan
- Updated on: Jul 2, 2026
- 9:42 pm
કાનુની સવાલ : કઈ પરિસ્થિતિમાં પત્નીને ભરણપોષણ ભથ્થું ન મળી શકે?
લગ્ન તુટ્યા બાદ સૌથી વધારે ચર્ચા જો કોઈની થાય તો તે છે ભરણપોષણની. સામાન્ય ધારણા છે કે, છુટાછેડા કે અલગ રહેવાની સ્થિતિમાં પતિને કોઈ પણ સંજોગોમાં પત્નીને ભરણ પોષણ આપવું પડે છે. પરંતુ કાનુન આવું કહેતો નથી.
- Nirupa Duva
- Updated on: Jul 2, 2026
- 2:04 pm
Breaking News: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું ‘મોટું નિવેદન’! “E20 પેટ્રોલ હજુ માત્ર એક પ્રયોગ છે, અસલી પરિણામ તો…”
દેશમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાના (E20) પ્રોગ્રામને લઈને વાહન ચાલકો અને નિષ્ણાતો વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે. એન્જિન અને માઇલેજ પર પડતી અસરોના વિરોધ વચ્ચે હવે આ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે.
- Ravi Prajapati
- Updated on: Jun 30, 2026
- 5:52 pm
Breaking News : ડિજિટલ અરેસ્ટ સ્કેમનો પર્દાફાશ, CBIના ઓપરેશન ચક્ર 6 હેઠળ 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા ! જુઓ Video
CBI એ ઓપરેશન ચક્ર-6 હેઠળ દેશના 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં 2 લોકોને ધરપકડ પણ કરવામાં આવી છે. CBIની લગભગ 60 વિશેષ ટીમોએ અનેક રાજ્યોમાં કાર્યવાહી કરી છે.
- Dhruval Shah
- Updated on: Jun 25, 2026
- 12:59 pm
હાથ કે પગ કાપી નાખવામાં આવશે તો જ કાયદાનો ડર લાગશે, આપણે ત્યાં લોકશાહી છે તેથી હળવાશથી લેવાય છે, કર્ણાટક હાઈકોર્ટે કેમ આવી કઠોર વાત કરી ?
કર્ણાટક હાઈકોર્ટે, બળાત્કારના કેસના આરોપીની જામીન અરજીને ફગાવી દેતા એવુ આકરુ નિવેદન કર્યું કે, કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. કર્ણાટક હાઈકોર્ટે એવી ટિપ્પણી કરી કે, ગુનેગારો સાથે કડક કાયદાકીય કાર્યવાહીના અભાવે, તેમનામાં કાયદાનો ડર જ નથી રહ્યો.
- TV9 Gujarati
- Updated on: Jun 2, 2026
- 2:16 pm
Bengaluru Breaking News : બેંગલુરુના નાગદેવનહલ્લીમાં કૌશલ્યા સ્કૂલમાં લાગી ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાની નહીં!
બેંગલુરુમાં આજે 30મેના દિવસે સવારે એક સ્કુલની ઇમારતમાં મોટી આગ લાગી હતી. સદનસીબે ઉનાળાની રજાઓ હતી અને સ્કુલ બંધ હોવાથી કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ નથી.
- Dhruval Shah
- Updated on: May 30, 2026
- 1:27 pm
Breaking News : સુરતમાંથી CBIનો નકલી અધિકારી ઝડપાયો, જુઓ વીડિયો
સુરત: અમરોલી વિસ્તારમાં નકલી CBI અધિકારીની ધરપકડ કરી છે.કર્ણાટકમાં સાયબર ક્રાઈમનો કેસ સુરતમાં ઉકેલાયો છે.ઠગબાજે વૃદ્ધાને ખોટી ઓળખ આપી છેતર્યા હતા.
- TV9 Gujarati
- Updated on: May 29, 2026
- 11:22 am
Breaking News: સિદ્ધારમૈયા આજે જ છોડશે CM પદની ખુરશી! ચરણ સ્પર્શ કરીને, ગળે મળીને ડી.કે. શિવકુમારે લીધા સિદ્ધારમૈયાના આશીર્વાદ
મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા પહેલા, સિદ્ધારમૈયાએ ગુરુવારે બેંગલુરુમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બધા મંત્રીઓને નાસ્તાની બેઠક માટે બોલાવ્યા. બંને નેતાઓ એકબીજાને ભેટી પડ્યા. સીએમ સિદ્ધારમૈયા અને તેમના નાયબ ડીકે વચ્ચે 30 મિનિટથી વધુ સમય સુધી બંધ બારણે મુલાકાત ચાલી. આ દરમિયાન ડીકેએ સીએમ સિદ્ધારમૈયાના પગ સ્પર્શ્યા.
- Tanvi Soni
- Updated on: May 28, 2026
- 12:18 pm
Breaking News: કર્ણાટકમાં સત્તાનો મોટો ખેલ! સિદ્ધારમૈયા રાજીનામું આપવા તૈયાર, ડીકે શિવકુમાર બનશે નવા CM?
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પૂર્વનિર્ધારિત "સત્તા-વહેંચણી ફોર્મ્યુલા" મુજબ કાલે (ગુરુવારે) મુખ્યમંત્રી પદેથી સત્તાવાર રીતે રાજીનામું આપે તેવી અપેક્ષા છે. દિલ્હીમાં લગભગ સાત કલાક ચાલેલી મેરેથોન બેઠક અને રાહુલ ગાંધી સાથેની ચર્ચા બાદ, સિદ્ધારમૈયા રાજીનામું આપવા માટે સંમત થયા છે.
- TV9 Gujarati
- Updated on: May 27, 2026
- 10:02 am
Breaking News : 39 વર્ષની ઉંમરે ભારતના આ ક્રિકેટર થયું અવસાન, ક્રિકેટ જગતમાં શોક!
ભારતીય ક્રિકેટ જગતમાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. એસ. એલ અક્ષયનું 39 વર્ષની ઉંમરે હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. અક્ષય ક્લબ મેચ રમી રહ્યો હતો ત્યારે તેની તબિયત અચાનક બગડી હતી.
- Dhruval Shah
- Updated on: May 25, 2026
- 10:01 am
માતા-પિતા બંને IAS હોય તો બાળકોને અનામત કેમ? સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી ઓબીસી ‘ક્રીમી લેયર’ અંગે દેશભરમાં છેડાઈ મોટી ચર્ચા
ઓબીસી અનામતનો લાભ ખરેખર કોને મળવો જોઈએ અને કોને નહીં? કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે ક્રીમી લેયરના નિયમો પર આકરા સવાલો ઉઠાવ્યા છે.
- Sachin Agrawal
- Updated on: May 23, 2026
- 8:57 pm
ગુજરાતમાં દારૂબંધી છે, બાકી અન્ય રાજ્યોની સરકાર દારૂમાંથી કેટલી કમાણી કરે છે, જાણો
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, અન્ય રાજ્યો માટે દારૂ વેચાણ આવકનો મોટો સ્ત્રોત છે. ભારતમાં દારૂ GST હેઠળ ન હોવાથી, રાજ્ય સરકારો એક્સાઇઝ ડ્યુટી દ્વારા કરોડોની કમાણી કરે છે.
- Sagar Solanki
- Updated on: May 22, 2026
- 4:31 pm