કર્ણાટક
કર્ણાટક દક્ષિણ-ભારતના પાંચ રાજ્યોમાંનું એક છે. તેનું પાટનગર બૅંગલોર છે. આ રાજ્યની મુખ્ય ભાષા કન્નડ છે. કર્ણાટક રાજ્યમાં કુલ 27 જિલ્લાઓ છે. 1970 સુધી આ રાજ્ય મૈસુર રાજ્યના નામે ઓળખાતું હતું, પણ તે પછી તેમાં અસલ મૈસુર રાજ્ય ઉપરાંત આજુબાજુના રાજ્યોમાંથી ભેગા કરાયેલા કન્નડ બોલીની બહુમતી વાળા પ્રદેશોનો ઉમેરો કરાયો હતો અને કર્ણાટક રાજ્યની રચના થઇ હતી.
કર્ણાટકનો કુલ વિસ્તાર 1,91,44,621 હેક્ટર છે. 8,71,698 હેક્ટર ન ખેડી શકાય તેવી વેરાન જમીન છે. ખેતી સિવાય અન્ય ઉપયોગમાં લેવાયેલી જમીન 5 % જેટલી છે. ખેતી માટેની જમીન 8 % છે. ખેતી સિવાય અન્ય વૃક્ષોવાળી જમીન 2 % છે. કુલ જમીનના લગભગ 53 %થી 55 % વિસ્તારમાં ખેતી થાય છે.
આ રાજ્યની કુલ વસ્તીના 56 ટકા લોકો ખેતી-પ્રવૃત્તિમાં રોકાયેલા છે. મુખ્ય ખેતીકીય પાકોમાં ડાંગર, જુવાર, રાગી, મકાઈ, બાજરી, ઘઉં, કઠોળ, મગફળી, સૂર્યમુખી, કપાસ, શેરડી અને તમાકુ છે. ભારતના ખાદ્ય પાકોના કુલ ઉત્પાદનમાં આ રાજ્યનો ફાળો 5.59 ટકા છે. બૅંગલોર કર્ણાટકની રાજધાની છે. આ સિવાય મૅંગલોર, કારવાર, બેલગામ, ધારવાડ, બિજાપુર, ગુલબર્ગ, કોલર, મૈસૂર, રાયચુર, બેલારી વગેરે મોટાં શહેરો આવેલાં છે.
Read MoreISRO નું ખાનગીકરણ નહીં થાય… હવે નવા અને ખાસ મિશન પર રહેશે ધ્યાન, સંસ્થાએ કરી ‘મોટી સ્પષ્ટતા’ – જુઓ Video
ISRO એ ખાનગીકરણના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેનું મહત્વ ઘટશે નહીં. ખાનગી કંપનીઓની ભાગીદારી વધવાથી ભારતનું અવકાશ ઇકોસિસ્ટમ મજબૂત બનશે. ISRO હવે અદ્યતન સંશોધન, માનવસહિત અવકાશ મિશન અને વ્યૂહાત્મક ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ISRO નું ખાનગીકરણ નહીં પરંતુ ભારતીય અવકાશ ક્ષેત્રનું મોટું પરિવર્તન છે.
- Ravi Prajapati
- Updated on: Sep 7, 2026
- 3:46 pm
Trending Video : પાર્સલ અને OTP થી આગળ પણ એક જિંદગી છે! જમીન પર બેસી કામ કરતા ડિલિવરી બોયનો આ વીડિયો દિલ જીતી લેશે
ઓનલાઈન શોપિંગે આપણું જીવન ખૂબ સરળ બનાવી દીધું છે. જો આપણને કોઈ વસ્તુ ગમે છે, તો આપણે તેને ફક્ત એક ક્લિકથી ઓર્ડર કરીએ છીએ. જો કદ યોગ્ય ન હોય કે ગુણવત્તા યોગ્ય ન હોય, તો આપણે તેને એટલી જ સરળતાથી પરત કરે છે.
- Dhruval Shah
- Updated on: Sep 3, 2026
- 10:41 am
Trending Video: રોજના ₹50 ની મજૂરીથી ₹35 લાખની ફોર્ચ્યુનર સુધી: જાણો સફાઈ કર્મચારી શેસપ્પન્નાની પ્રેરણાદાયી કહાની
કર્ણાટકના બંટવાલમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા શેસપ્પન્ના ₹35 લાખની ટોયોટા ફોર્ચ્યુનર કાર ચલાવીને નોકરી પર પહોંચે છે અને સાવરણો હાથમાં લઈ સફાઈ કરે છે. ₹50 ની દૈનિક મજૂરીથી લઈને વૈભવી SUV સુધીની તેમની આ સફર મહેનત, સમર્પણ અને દ્રઢ નિશ્ચયની અનોખી મિસાલ છે.
- Sachin Agrawal
- Updated on: Aug 25, 2026
- 5:11 pm
આખી જિંદગી ભીખ માંગીને વિતાવી, મોત પછી ઘરમાંથી નીકળી 30 બોરી રોકડ! જુઓ Video
કર્ણાટકના માંડ્યા જિલ્લામાં એક વૃદ્ધ મહિલાના મૃત્યુ પછી, તેના ઘરમાંથી ₹8.40 લાખ ભરેલી 30 થી વધુ બોરીઓ મળી આવી. ભિખારી રહેતી આ મહિલાએ વર્ષોથી સિક્કા અને નાની નોટો એકઠી કરી હતી.
- Dhruval Shah
- Updated on: Aug 25, 2026
- 2:51 pm
ભારતમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન ક્યાં થાય છે? ગુજરાત આમાં કેટલું આગળ? જાણો કયું રાજ્ય છે ‘નંબર-1’
તહેવારોની સીઝન પહેલા જ ખાંડના ભાવમાં આવેલો મોટો ઉછાળો સામાન્ય માણસના ખિસ્સા પર સીધો બોજ નાખી રહ્યો છે. મીઠાઈ, ચાથી લઈને કોલ્ડ ડ્રિંક્સ સુધીની દરેક વસ્તુ મોંઘી થવાની ભીતિ વચ્ચે, દેશના ખાંડ ઉત્પાદનની સ્થિતિ સમજવી જરૂરી બની છે.
- Ravi Prajapati
- Updated on: Aug 23, 2026
- 3:20 pm
ઉંદરે કરી સોનાની ચોરી ! CCTVમાં કેદ થઈ અનોખી ઘટના, જુઓ Video
જ્વેલરી દુકાનમાં અનોખી ઘટના બની, જ્યાં એક ઉંદરે સોનાના દાગીના (વીંટી, ચેઇન) પોતાની બખોલમાં લઈ જતો CCTVમાં કેદ થયો. દુકાનદારોને શરૂઆતમાં ચોરીની શંકા હતી, પરંતુ ફૂટેજ તપાસતા ઉંદર ગુનેગાર નીકળ્યો.
- Sagar Solanki
- Updated on: Jul 30, 2026
- 5:01 pm
Breaking News : કોણ છે નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી? જાણો
New Education Minister Name : કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તે તેની આશા પર સાચા ઉતરવાનો પ્રયત્ન કરશે. તો ચાલો જાણીએ કોણ છે પ્રહલાદ જોશી.
- Nirupa Duva
- Updated on: Jul 26, 2026
- 7:48 am
Breaking News: કોરોનાએ ફરી ચિંતા વધારી, એક જ મહિનામાં નોંધાયા 12 નવા કેસ અને 4 દર્દીઓના થયા મોત
કોરોના વાયરસને લઈને એકવાર ફરી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દેશમાં છેલ્લા એક મહિનાથી પણ ઓછા સમયમાં કોરોનાના નવા કેસ નોંધાતા તંત્ર એલર્ટ થયું છે. સૌથી વધુ પરેશાન કરનારી વાત એ છે કે, સંક્રમિત દર્દીઓમાંથી 4 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.
- Ravi Prajapati
- Updated on: Jul 18, 2026
- 4:43 pm
‘ભારતીય કરન્સી’ પર કોનું નિયંત્રણ હોય છે ? આખરે ભારતમાં કઈ જગ્યાએ નોટોનું ‘છાપકામ’ થાય છે?
ભારતમાં રોજબરોજની લેણદેણ કરોડો અને અબજોના હિસાબે થાય છે. ભારતીય જનતા 10 ની નોટથી લઈને 500 ની નોટ સુધીની લેણદેણ દરરોજ કરે છે. એવામાં લોકોના મનમાં એ સવાલ ચોક્કસ થતો હશે કે, ભારતીય કરન્સી નોટો ક્યાં છપાય છે? નોટ છાપવાનું નિયંત્રણ (કંટ્રોલ) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પાસે હોય છે કે કેન્દ્ર સરકાર પાસે?
- Ravi Prajapati
- Updated on: Jul 16, 2026
- 12:35 pm
Breaking News: કાચા તેલની અછત નહીં સર્જાય! દેશની તેલ રિઝર્વ ક્ષમતા વધારવા માટે સરકારે લીધો ‘મોટો નિર્ણય’
ઈરાન યુદ્ધ દરમિયાન કાચા તેલના સપ્લાય પર આવેલા સંકટને જોતા ભારતે પોતાની ઊર્જા સુરક્ષા મજબૂત કરવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારી તેલ કંપનીએ કર્ણાટકના મંગલુરુમાં એક નવું સ્ટ્રેટેજિક ક્રૂડ ઓઈલ રિઝર્વ બનાવવાની મંજૂરી આપી દીધી છે, જેની ક્ષમતા 17.5 લાખ ટન હશે.
- Ravi Prajapati
- Updated on: Jul 10, 2026
- 9:45 pm
ભારતીય ફોટોગ્રાફરે પોતાના 30 વર્ષના પ્રેમને આપ્યું અનોખું રૂપ, બનાવી દીધું કેમેરા આકારનું ‘આખું ઘર’
દરેક વ્યક્તિ પોતાના સપનાનું ઘર સૌથી અલગ અને સુંદર બનાવવા માંગે છે પરંતુ એક ફોટોગ્રાફરે પોતાના વ્યવસાય પ્રત્યેના પ્રેમને કંઈક અલગ જ સ્તરે પહોંચાડ્યો છે. તેણે પોતાનું આખું ઘર એક કેમેરાની ડિઝાઇનમાં બનાવ્યું છે, જેનું નામ 'Click' રાખ્યું છે.
- Ravi Prajapati
- Updated on: Jul 10, 2026
- 6:32 pm
Breaking News: રામ મંદિર બાદ આ પ્રસિદ્ધ મંદિરમાં થઈ ‘ચોરી’, 32 કિલો ચાંદીની મૂર્તિ સહિત 1.20 કરોડનો સામાન ‘ગાયબ’
દેશના એક પ્રખ્યાત મંદિરમાં કરોડો રૂપિયાની ચોરી થતાં સનાતન ધર્મના શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. મોડી રાત્રે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશેલા તસ્કરો ભગવાનની આશરે 32 કિલો વજનની પવિત્ર ચાંદીની મૂર્તિ સહિત 1.20 કરોડ રૂપિયાથી વધુની કિંમતના દાગીના ચોરી કરી ગયા છે.
- Ravi Prajapati
- Updated on: Jul 6, 2026
- 10:30 pm
Breaking News: 4,4,4,4,4,4… રાહુલ દ્રવિડના પુત્ર સમિતે ક્લાસિકલ શોટ્સથી જીતી લીધા દિલ, ‘ધ વોલ’ ની અપાવી યાદ
રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડે મહારાજા ટ્રોફી KSCA T20 લીગમાં પોતાની શાનદાર બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મુશ્કેલ પરિસ્થિતિમાં જવાબદારીભરી ઈનિંગ રમી તેણે ન માત્ર ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી, પરંતુ પોતાના ક્લાસિક શોટ્સથી ચાહકોને પિતા રાહુલ દ્રવિડની યાદ પણ અપાવી દીધી.
- Smit Chauhan
- Updated on: Jul 2, 2026
- 9:42 pm
કાનુની સવાલ : કઈ પરિસ્થિતિમાં પત્નીને ભરણપોષણ ભથ્થું ન મળી શકે?
લગ્ન તુટ્યા બાદ સૌથી વધારે ચર્ચા જો કોઈની થાય તો તે છે ભરણપોષણની. સામાન્ય ધારણા છે કે, છુટાછેડા કે અલગ રહેવાની સ્થિતિમાં પતિને કોઈ પણ સંજોગોમાં પત્નીને ભરણ પોષણ આપવું પડે છે. પરંતુ કાનુન આવું કહેતો નથી.
- Nirupa Duva
- Updated on: Jul 2, 2026
- 2:04 pm
Breaking News: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું ‘મોટું નિવેદન’! “E20 પેટ્રોલ હજુ માત્ર એક પ્રયોગ છે, અસલી પરિણામ તો…”
દેશમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાના (E20) પ્રોગ્રામને લઈને વાહન ચાલકો અને નિષ્ણાતો વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે. એન્જિન અને માઇલેજ પર પડતી અસરોના વિરોધ વચ્ચે હવે આ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે.
- Ravi Prajapati
- Updated on: Jun 30, 2026
- 5:52 pm