The Wall: રાહુલ દ્રવિડને થયો એરફોર્સ વિંગ કમાન્ડરની ડૉક્ટર પુત્રી સાથે પ્રેમ અને પછી..

રાહુલ દ્રવિડ 'ધ વોલ' તરીકે ક્રિકેટમાં જાણીતો રહ્યો છે. આજે તેના જન્મદિને તેના લગ્નજીવનની વાતો જાણો..

Avnish Goswami
| Edited By: | Updated on: Jan 11, 2021 | 4:11 PM
ટીમ ઈન્ડીયા (Team India)માં રાહુલ દ્રવિડ (Rahul Dravid)ના યોગદાનને ખુબ યાદ કરવામાં આવે છે. રાહુલ દ્રવિડને ધ વોલ (The Wall)થી પણ ઓળખવામાં આવે છે. રાહુલ દ્રવિડ હંમેશા મુશ્કેલ પરિસ્થિતીમાં તે ક્રિઝ પર અડીખમ ઉભા રહેતા હતા. પછી ભલેને સામે દુનિયાનો કોઈપણ ઘાતક જ બોલર કેમ ના હોય. રાહુલનું ધૈર્ય તેમની બેટીંગ જ નહીં, પરંતુ મેદાનની બહાર પણ તેના સ્વભાવમાં નજરે આવે છે.

ટીમ ઈન્ડીયા (Team India)માં રાહુલ દ્રવિડ (Rahul Dravid)ના યોગદાનને ખુબ યાદ કરવામાં આવે છે. રાહુલ દ્રવિડને ધ વોલ (The Wall)થી પણ ઓળખવામાં આવે છે. રાહુલ દ્રવિડ હંમેશા મુશ્કેલ પરિસ્થિતીમાં તે ક્રિઝ પર અડીખમ ઉભા રહેતા હતા. પછી ભલેને સામે દુનિયાનો કોઈપણ ઘાતક જ બોલર કેમ ના હોય. રાહુલનું ધૈર્ય તેમની બેટીંગ જ નહીં, પરંતુ મેદાનની બહાર પણ તેના સ્વભાવમાં નજરે આવે છે.

1 / 5
રાહુલ હાલમાં બેંગ્લોરના નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં નિર્દેશક છે. રાહુલને ક્રિકેટની રીતે તો સૌ કોઈ જાણે છે, પરંતુ તેની લવ સ્ટોરી સફળ રહીને લગ્નમાં પરીણમી હતી. શાંત સ્વભાવનો રાહુલ દ્રવિડ ડૉ.વિજેતા પેંઢારકર (Dr. Vijeta Pendharkar)ના પ્રેમમાં પડ્યો હતો.

રાહુલ હાલમાં બેંગ્લોરના નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં નિર્દેશક છે. રાહુલને ક્રિકેટની રીતે તો સૌ કોઈ જાણે છે, પરંતુ તેની લવ સ્ટોરી સફળ રહીને લગ્નમાં પરીણમી હતી. શાંત સ્વભાવનો રાહુલ દ્રવિડ ડૉ.વિજેતા પેંઢારકર (Dr. Vijeta Pendharkar)ના પ્રેમમાં પડ્યો હતો.

2 / 5

રાહુલ અને ડૉ. વિજેતા બંને પોતાના પરિવારોને લઈને સંપર્કમાં આવ્યા હતા. સર્જન વિજેતાના પિતા એરફોર્સમાં વિંગ કમાન્ડર (Air Force Wing Commander) તરીકે ફરજ બજાવતા હતા. તેમની નોકરીના કારણે તેનુ બાળપણ અનેક શહેરોમાં વિત્યુ હતુ. આ દરમ્યાન 1968થી 1971 વચ્ચેના સમયમાં વિજેતાના પિતાનું પોસ્ટીંગ બેંગ્લોર (Bangalore)માં થયુ હતુ. રાહુલ અને વિજેતાના પિતા સારા મિત્રો બની ગયા હતા. જોતજોતામાં બંને પરિવારો ખૂબ જ નજીક આવી ગયા હતા.

રાહુલ અને ડૉ. વિજેતા બંને પોતાના પરિવારોને લઈને સંપર્કમાં આવ્યા હતા. સર્જન વિજેતાના પિતા એરફોર્સમાં વિંગ કમાન્ડર (Air Force Wing Commander) તરીકે ફરજ બજાવતા હતા. તેમની નોકરીના કારણે તેનુ બાળપણ અનેક શહેરોમાં વિત્યુ હતુ. આ દરમ્યાન 1968થી 1971 વચ્ચેના સમયમાં વિજેતાના પિતાનું પોસ્ટીંગ બેંગ્લોર (Bangalore)માં થયુ હતુ. રાહુલ અને વિજેતાના પિતા સારા મિત્રો બની ગયા હતા. જોતજોતામાં બંને પરિવારો ખૂબ જ નજીક આવી ગયા હતા.

3 / 5
આ દરમ્યાન રાહુલના પિતા શરદ દ્રવિડ પણ પોતાના કામને લઈને નાગપુર (Nagpur) આવી ચૂક્યા હતા તો વિજેતાના પિતા પણ નિવૃત્તી બાદ નાગપુર પરિવાર સાથે સેટ થઈ ચૂક્યા હતા. વિજેતાએ નાગપુરમાં જ રહીને વર્ષ 2002માં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ હતુ.

આ દરમ્યાન રાહુલના પિતા શરદ દ્રવિડ પણ પોતાના કામને લઈને નાગપુર (Nagpur) આવી ચૂક્યા હતા તો વિજેતાના પિતા પણ નિવૃત્તી બાદ નાગપુર પરિવાર સાથે સેટ થઈ ચૂક્યા હતા. વિજેતાએ નાગપુરમાં જ રહીને વર્ષ 2002માં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ હતુ.

4 / 5
બંનેના પરિવારોની નજદીમાં બંનેની આંખ મળી ગઈ હતી અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. પ્રેમ પહેલા તેમની દોસ્તી પણ લાંબો સમય રહી હતી. બંનેના પરિવારોને આ અંગે જ્યારે ખ્યાલ આવ્યો તો આખરે બંનેના સંબંધોને સ્વીકારી લઈને સગાઈ નક્કી કરી લીધી હતી. 2002માં જ બંનેના પરિવારે લગ્નનું આયોજન કર્યુ હતુ, પરંતુ દ્રવિડ વિશ્વકપ (World Cup) 2003ની તૈયારીઓ કરી રહ્યો હતો. જેને લઈને વિશ્વકપ બાદ બંનેના લગ્ન ગોઠવાયા હતા.

બંનેના પરિવારોની નજદીમાં બંનેની આંખ મળી ગઈ હતી અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. પ્રેમ પહેલા તેમની દોસ્તી પણ લાંબો સમય રહી હતી. બંનેના પરિવારોને આ અંગે જ્યારે ખ્યાલ આવ્યો તો આખરે બંનેના સંબંધોને સ્વીકારી લઈને સગાઈ નક્કી કરી લીધી હતી. 2002માં જ બંનેના પરિવારે લગ્નનું આયોજન કર્યુ હતુ, પરંતુ દ્રવિડ વિશ્વકપ (World Cup) 2003ની તૈયારીઓ કરી રહ્યો હતો. જેને લઈને વિશ્વકપ બાદ બંનેના લગ્ન ગોઠવાયા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">