AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ કપની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા જવા માટે કયા ગેટથી મળશે પ્રવેશ

અમદાવાદમાં આવતીકાલે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ ફાઈનલ મેચ જોવા માટે દેશ-વિદેશથી અનેક લોકોની સાથે સેલિબ્રિટી પણ આવી રહ્યાં છે. તમામ લોકોને કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે પ્રવેશને લઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહા મુકાબલો જોવા સ્ટેડિયમમાં સંખ્યાબંધ VVIP સહિત 1 લાખથી વધારે લોકો આવશે.

| Updated on: Nov 25, 2023 | 2:39 PM
Share
અમદાવાદમાં આવતીકાલે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ ફાઈનલ મેચ જોવા માટે દેશ-વિદેશથી અનેક લોકોની સાથે સેલિબ્રિટી પણ આવી રહ્યાં છે. તમામ લોકોને કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે પ્રવેશને લઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અમદાવાદમાં આવતીકાલે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ ફાઈનલ મેચ જોવા માટે દેશ-વિદેશથી અનેક લોકોની સાથે સેલિબ્રિટી પણ આવી રહ્યાં છે. તમામ લોકોને કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે પ્રવેશને લઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

1 / 5
ભારત-ઓસ્ટ્રેલિયાનો મહા મુકાબલો જોવા સ્ટેડિયમમાં સંખ્યાબંધ VVIP સહિત 1 લાખથી વધારે લોકો આવશે. ભારત અને વિશ્વમાંથી આવતા ક્રિકેટ ચાહકો સરળતાથી સ્ટેડિયમમાં પહોંચી મેચનો નજારો માણી શકે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

ભારત-ઓસ્ટ્રેલિયાનો મહા મુકાબલો જોવા સ્ટેડિયમમાં સંખ્યાબંધ VVIP સહિત 1 લાખથી વધારે લોકો આવશે. ભારત અને વિશ્વમાંથી આવતા ક્રિકેટ ચાહકો સરળતાથી સ્ટેડિયમમાં પહોંચી મેચનો નજારો માણી શકે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

2 / 5
અમદાવાદના મોટેરા સ્થિત સ્ટેડિયમમાં પહોંચવા માટે ક્રિકેટ ચાહકોને સરળતા રહેશે. ક્રિકેટ રસિકોને કોઈ મુશ્કેલી ન પડે તેના માટે આસપાસના કેટલાક રસ્તાઓ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સ્ટેડિયમના ગેટ નંબર 1 અને ગેટ નંબર 2 પરથી સામાન્ય લોકોને એન્ટ્રી મળશે.

અમદાવાદના મોટેરા સ્થિત સ્ટેડિયમમાં પહોંચવા માટે ક્રિકેટ ચાહકોને સરળતા રહેશે. ક્રિકેટ રસિકોને કોઈ મુશ્કેલી ન પડે તેના માટે આસપાસના કેટલાક રસ્તાઓ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સ્ટેડિયમના ગેટ નંબર 1 અને ગેટ નંબર 2 પરથી સામાન્ય લોકોને એન્ટ્રી મળશે.

3 / 5
આ ઉપરાંત કેટલાક VVIPની અવર-જવર હોવાથી સ્ટેડિયમની આસપાસમાં ટ્રાફિકને લઈ ફૂલપ્રુફ પ્લાનિંગ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદના આંગણે મેચ જોવા અનેક મોટી હસ્તીઓ ઉમટી પડશે. જેમાં પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ઓસ્ટ્રેલિયન નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સ, સચિન તેંડુલકર, કપિલ દેવ, મહેન્દ્રસિંહ ધોની, ઈયાન મોર્ગન, રિકી પોન્ટિંગ વગેરે લોકો હાજરી આપશે.

આ ઉપરાંત કેટલાક VVIPની અવર-જવર હોવાથી સ્ટેડિયમની આસપાસમાં ટ્રાફિકને લઈ ફૂલપ્રુફ પ્લાનિંગ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદના આંગણે મેચ જોવા અનેક મોટી હસ્તીઓ ઉમટી પડશે. જેમાં પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ઓસ્ટ્રેલિયન નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સ, સચિન તેંડુલકર, કપિલ દેવ, મહેન્દ્રસિંહ ધોની, ઈયાન મોર્ગન, રિકી પોન્ટિંગ વગેરે લોકો હાજરી આપશે.

4 / 5
આ ઉપરાંત કેટલાક VVIPની અવર-જવર હોવાથી સ્ટેડિયમની આસપાસમાં ટ્રાફિકને લઈ ફૂલપ્રુફ પ્લાનિંગ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદના આંગણે મેચ જોવા અનેક મોટી હસ્તીઓ ઉમટી પડશે. જેમાં પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ઓસ્ટ્રેલિયન નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સ, સચિન તેંડુલકર, કપિલ દેવ, મહેન્દ્રસિંહ ધોની, ઈયાન મોર્ગન, રિકી પોન્ટિંગ વગેરે લોકો હાજરી આપશે.

આ ઉપરાંત કેટલાક VVIPની અવર-જવર હોવાથી સ્ટેડિયમની આસપાસમાં ટ્રાફિકને લઈ ફૂલપ્રુફ પ્લાનિંગ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદના આંગણે મેચ જોવા અનેક મોટી હસ્તીઓ ઉમટી પડશે. જેમાં પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ઓસ્ટ્રેલિયન નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સ, સચિન તેંડુલકર, કપિલ દેવ, મહેન્દ્રસિંહ ધોની, ઈયાન મોર્ગન, રિકી પોન્ટિંગ વગેરે લોકો હાજરી આપશે.

5 / 5
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">