AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા ! Sunglasses ખરીદતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

Perfect Sunglasses For Summer : તમારી આંખોને સૂર્યપ્રકાશથી બચાવવા માટે જરૂરી છે કે તમે ઘરની બહાર નીકળતાં પહેલા સનગ્લાસ પહેરો, પરંતુ તેની સાથે તમારે ક્યા પ્રકારના ચશ્મા પહેરવા જોઈએ તે વિશે પણ જાણવું જોઈએ, ચાલો તેના વિશે જાણીએ.

| Updated on: May 14, 2024 | 2:20 PM
Share
Perfect Sunglasses For Summer : તડકામાં બહાર જતા પહેલા મોટાભાગના લોકો તેમની આંખોને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા માટે સનગ્લાસ પહેરે છે. સૂર્યના હાનિકારક કિરણો આપણી આંખોને ખૂબ નુકસાન પહોંચાડે છે, જેના કારણે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. જેમાં મોતિયા, આંખમાં બળતરા અને અન્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે. સનગ્લાસ પહેરીને તમે તમારી આંખોને આ સમસ્યાઓથી બચાવી શકો છો. પરંતુ જરૂરી નથી કે દરેક સનગ્લાસ તમારી આંખો માટે સુરક્ષાનું કામ કરે. સનગ્લાસ ખરીદતી વખતે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Perfect Sunglasses For Summer : તડકામાં બહાર જતા પહેલા મોટાભાગના લોકો તેમની આંખોને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા માટે સનગ્લાસ પહેરે છે. સૂર્યના હાનિકારક કિરણો આપણી આંખોને ખૂબ નુકસાન પહોંચાડે છે, જેના કારણે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. જેમાં મોતિયા, આંખમાં બળતરા અને અન્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે. સનગ્લાસ પહેરીને તમે તમારી આંખોને આ સમસ્યાઓથી બચાવી શકો છો. પરંતુ જરૂરી નથી કે દરેક સનગ્લાસ તમારી આંખો માટે સુરક્ષાનું કામ કરે. સનગ્લાસ ખરીદતી વખતે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

1 / 7
UV પ્રોટેક્શન : તમે જે સનગ્લાસ ખરીદો છો તેના માટે UV પ્રોટેક્શન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સનગ્લાસમાં UV પ્રોટેક્શનનો અર્થ એ છે કે તે તમારી આંખોને સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષિત કરશે. તમે જે પણ સનગ્લાસ ખરીદો છો, તેમાં 99 અથવા 100 ટકા યુવી પ્રોટેક્શન હોવું જોઈએ.

UV પ્રોટેક્શન : તમે જે સનગ્લાસ ખરીદો છો તેના માટે UV પ્રોટેક્શન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સનગ્લાસમાં UV પ્રોટેક્શનનો અર્થ એ છે કે તે તમારી આંખોને સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષિત કરશે. તમે જે પણ સનગ્લાસ ખરીદો છો, તેમાં 99 અથવા 100 ટકા યુવી પ્રોટેક્શન હોવું જોઈએ.

2 / 7
લેન્સનો રંગ : સનગ્લાસના લેન્સનો રંગ તમારી જરૂરિયાત મુજબ હોવો જોઈએ. ગ્રે અને કાળા રંગના લેન્સ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે તમારી આંખોના કુદરતી રંગને અસર કરતા નથી. જો તમે લાંબા સમય સુધી તડકામાં રહો છો તો ડાર્ક કલરના સનગ્લાસ જ પસંદ કરો.

લેન્સનો રંગ : સનગ્લાસના લેન્સનો રંગ તમારી જરૂરિયાત મુજબ હોવો જોઈએ. ગ્રે અને કાળા રંગના લેન્સ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે તમારી આંખોના કુદરતી રંગને અસર કરતા નથી. જો તમે લાંબા સમય સુધી તડકામાં રહો છો તો ડાર્ક કલરના સનગ્લાસ જ પસંદ કરો.

3 / 7
લેન્સની સાઈઝ : સનગ્લાસના લેન્સની સાઈઝ તમારી આંખો પ્રમાણે હોવી જોઈએ. એવી ફ્રેમ પસંદ કરશો નહીં જે ખૂબ ટાઈટ અથવા ઢીલી હોય.

લેન્સની સાઈઝ : સનગ્લાસના લેન્સની સાઈઝ તમારી આંખો પ્રમાણે હોવી જોઈએ. એવી ફ્રેમ પસંદ કરશો નહીં જે ખૂબ ટાઈટ અથવા ઢીલી હોય.

4 / 7
દેખાવ પર પણ ધ્યાન આપો : સનગ્લાસ ખરીદતી વખતે તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ કે તે તમારા પર કેવા લાગે છે. ચહેરાના આકાર પ્રમાણે સનગ્લાસ પસંદ કરવા જોઈએ.

દેખાવ પર પણ ધ્યાન આપો : સનગ્લાસ ખરીદતી વખતે તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ કે તે તમારા પર કેવા લાગે છે. ચહેરાના આકાર પ્રમાણે સનગ્લાસ પસંદ કરવા જોઈએ.

5 / 7
ડૉક્ટરની સલાહ લો : જો તમને તમારી આંખોમાં કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લીધા વિના સનગ્લાસ પહેરવાની ભૂલ ન કરો.

ડૉક્ટરની સલાહ લો : જો તમને તમારી આંખોમાં કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લીધા વિના સનગ્લાસ પહેરવાની ભૂલ ન કરો.

6 / 7
સનગ્લાસ પહેરાતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો : (1)સનગ્લાસ પહેરતા પહેલા હંમેશા સાફ કરો, ગંદા ચશ્મા તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. (2)કારમાં કે સીધા સૂર્યપ્રકાશમાં સનગ્લાસ ન રાખો. (3) જો તમને સનગ્લાસ પહેર્યા પછી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

સનગ્લાસ પહેરાતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો : (1)સનગ્લાસ પહેરતા પહેલા હંમેશા સાફ કરો, ગંદા ચશ્મા તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. (2)કારમાં કે સીધા સૂર્યપ્રકાશમાં સનગ્લાસ ન રાખો. (3) જો તમને સનગ્લાસ પહેર્યા પછી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

7 / 7
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">