ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા ! Sunglasses ખરીદતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

Perfect Sunglasses For Summer : તમારી આંખોને સૂર્યપ્રકાશથી બચાવવા માટે જરૂરી છે કે તમે ઘરની બહાર નીકળતાં પહેલા સનગ્લાસ પહેરો, પરંતુ તેની સાથે તમારે ક્યા પ્રકારના ચશ્મા પહેરવા જોઈએ તે વિશે પણ જાણવું જોઈએ, ચાલો તેના વિશે જાણીએ.

| Updated on: May 14, 2024 | 2:20 PM
Perfect Sunglasses For Summer : તડકામાં બહાર જતા પહેલા મોટાભાગના લોકો તેમની આંખોને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા માટે સનગ્લાસ પહેરે છે. સૂર્યના હાનિકારક કિરણો આપણી આંખોને ખૂબ નુકસાન પહોંચાડે છે, જેના કારણે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. જેમાં મોતિયા, આંખમાં બળતરા અને અન્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે. સનગ્લાસ પહેરીને તમે તમારી આંખોને આ સમસ્યાઓથી બચાવી શકો છો. પરંતુ જરૂરી નથી કે દરેક સનગ્લાસ તમારી આંખો માટે સુરક્ષાનું કામ કરે. સનગ્લાસ ખરીદતી વખતે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Perfect Sunglasses For Summer : તડકામાં બહાર જતા પહેલા મોટાભાગના લોકો તેમની આંખોને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા માટે સનગ્લાસ પહેરે છે. સૂર્યના હાનિકારક કિરણો આપણી આંખોને ખૂબ નુકસાન પહોંચાડે છે, જેના કારણે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. જેમાં મોતિયા, આંખમાં બળતરા અને અન્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે. સનગ્લાસ પહેરીને તમે તમારી આંખોને આ સમસ્યાઓથી બચાવી શકો છો. પરંતુ જરૂરી નથી કે દરેક સનગ્લાસ તમારી આંખો માટે સુરક્ષાનું કામ કરે. સનગ્લાસ ખરીદતી વખતે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

1 / 7
UV પ્રોટેક્શન : તમે જે સનગ્લાસ ખરીદો છો તેના માટે UV પ્રોટેક્શન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સનગ્લાસમાં UV પ્રોટેક્શનનો અર્થ એ છે કે તે તમારી આંખોને સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષિત કરશે. તમે જે પણ સનગ્લાસ ખરીદો છો, તેમાં 99 અથવા 100 ટકા યુવી પ્રોટેક્શન હોવું જોઈએ.

UV પ્રોટેક્શન : તમે જે સનગ્લાસ ખરીદો છો તેના માટે UV પ્રોટેક્શન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સનગ્લાસમાં UV પ્રોટેક્શનનો અર્થ એ છે કે તે તમારી આંખોને સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષિત કરશે. તમે જે પણ સનગ્લાસ ખરીદો છો, તેમાં 99 અથવા 100 ટકા યુવી પ્રોટેક્શન હોવું જોઈએ.

2 / 7
લેન્સનો રંગ : સનગ્લાસના લેન્સનો રંગ તમારી જરૂરિયાત મુજબ હોવો જોઈએ. ગ્રે અને કાળા રંગના લેન્સ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે તમારી આંખોના કુદરતી રંગને અસર કરતા નથી. જો તમે લાંબા સમય સુધી તડકામાં રહો છો તો ડાર્ક કલરના સનગ્લાસ જ પસંદ કરો.

લેન્સનો રંગ : સનગ્લાસના લેન્સનો રંગ તમારી જરૂરિયાત મુજબ હોવો જોઈએ. ગ્રે અને કાળા રંગના લેન્સ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે તમારી આંખોના કુદરતી રંગને અસર કરતા નથી. જો તમે લાંબા સમય સુધી તડકામાં રહો છો તો ડાર્ક કલરના સનગ્લાસ જ પસંદ કરો.

3 / 7
લેન્સની સાઈઝ : સનગ્લાસના લેન્સની સાઈઝ તમારી આંખો પ્રમાણે હોવી જોઈએ. એવી ફ્રેમ પસંદ કરશો નહીં જે ખૂબ ટાઈટ અથવા ઢીલી હોય.

લેન્સની સાઈઝ : સનગ્લાસના લેન્સની સાઈઝ તમારી આંખો પ્રમાણે હોવી જોઈએ. એવી ફ્રેમ પસંદ કરશો નહીં જે ખૂબ ટાઈટ અથવા ઢીલી હોય.

4 / 7
દેખાવ પર પણ ધ્યાન આપો : સનગ્લાસ ખરીદતી વખતે તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ કે તે તમારા પર કેવા લાગે છે. ચહેરાના આકાર પ્રમાણે સનગ્લાસ પસંદ કરવા જોઈએ.

દેખાવ પર પણ ધ્યાન આપો : સનગ્લાસ ખરીદતી વખતે તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ કે તે તમારા પર કેવા લાગે છે. ચહેરાના આકાર પ્રમાણે સનગ્લાસ પસંદ કરવા જોઈએ.

5 / 7
ડૉક્ટરની સલાહ લો : જો તમને તમારી આંખોમાં કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લીધા વિના સનગ્લાસ પહેરવાની ભૂલ ન કરો.

ડૉક્ટરની સલાહ લો : જો તમને તમારી આંખોમાં કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લીધા વિના સનગ્લાસ પહેરવાની ભૂલ ન કરો.

6 / 7
સનગ્લાસ પહેરાતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો : (1)સનગ્લાસ પહેરતા પહેલા હંમેશા સાફ કરો, ગંદા ચશ્મા તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. (2)કારમાં કે સીધા સૂર્યપ્રકાશમાં સનગ્લાસ ન રાખો. (3) જો તમને સનગ્લાસ પહેર્યા પછી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

સનગ્લાસ પહેરાતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો : (1)સનગ્લાસ પહેરતા પહેલા હંમેશા સાફ કરો, ગંદા ચશ્મા તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. (2)કારમાં કે સીધા સૂર્યપ્રકાશમાં સનગ્લાસ ન રાખો. (3) જો તમને સનગ્લાસ પહેર્યા પછી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

7 / 7

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">