Travel Tips : મથુરા વૃંદાવનના 5 પ્રખ્યાત મંદિરો, જ્યાં હંમેશા ભક્તોની ભીડ જોવા મળે છે

ભગવાન કૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલ મથુરા અને વૃંદાવન ઉત્તરપ્રદેશના 2 મુખ્ય ધાર્મિક સ્થળમાંથી એક છે. આ બંન્ને શહેરમાં અનેક પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. જ્યાં દરરોજ ભક્તોની ભીડ જોવા મળે છે. આજે તમને કેટલાક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં ભક્તોની ભીડ વધુ હોય છે.

| Updated on: Jul 24, 2024 | 4:51 PM
 મથુરા અને વૃંદાવન ઉત્તરપ્રદેશના 2 મુખ્ય ધાર્મિક સ્થળો છે. જે ભગવાન કૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલ છે. આ બંન્ને સ્થળો પર ધાર્મિક અને સાંસ્કૃતિક દષ્ટિથી મહ્તવપૂર્ણ છે. આ ભારતના ફેમસ તીર્થ સ્થળોમાંથી એક છે. જ્યાં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે.

મથુરા અને વૃંદાવન ઉત્તરપ્રદેશના 2 મુખ્ય ધાર્મિક સ્થળો છે. જે ભગવાન કૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલ છે. આ બંન્ને સ્થળો પર ધાર્મિક અને સાંસ્કૃતિક દષ્ટિથી મહ્તવપૂર્ણ છે. આ ભારતના ફેમસ તીર્થ સ્થળોમાંથી એક છે. જ્યાં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે.

1 / 6
બાંકે બિહારી મંદિર જે ભગવાન કૃષ્ણનું બાળ રુપ દર્શાવે છે. અહિ ભગવાન કૃષ્ણની મુખ્યમૂર્તિ  પણ ખુબ જ સુંદર છે. ભક્તોને પણ ખુબ પ્રિય છે. આ મંદિરમાં હંમેશા ભક્તોની ભીડ જોવા મળતી હોય છે.ખાસ કરીને જન્માષ્ટમી અને હોળ દરમિયાન અહિ ઉત્સવ પણ મનાવવામાં આવે છે.

બાંકે બિહારી મંદિર જે ભગવાન કૃષ્ણનું બાળ રુપ દર્શાવે છે. અહિ ભગવાન કૃષ્ણની મુખ્યમૂર્તિ પણ ખુબ જ સુંદર છે. ભક્તોને પણ ખુબ પ્રિય છે. આ મંદિરમાં હંમેશા ભક્તોની ભીડ જોવા મળતી હોય છે.ખાસ કરીને જન્માષ્ટમી અને હોળ દરમિયાન અહિ ઉત્સવ પણ મનાવવામાં આવે છે.

2 / 6
 મથુરાનું સૌથી પવિત્ર મંદિરમાંથી એક છે દ્વારકાધીશ મંદિર જે વાસ્તુકલા અને ચિત્રકલા માટે આખા દેશમાં પ્રસિદ્ધ છે. આ મંદિર પણ ભગવાન કૃષ્ણના સ્વરુપને સમર્પિત છે. આ મંદિરની વાસ્તુકલા અને મૂર્તિઓની સુંદરતા અદ્દભૂત છે.

મથુરાનું સૌથી પવિત્ર મંદિરમાંથી એક છે દ્વારકાધીશ મંદિર જે વાસ્તુકલા અને ચિત્રકલા માટે આખા દેશમાં પ્રસિદ્ધ છે. આ મંદિર પણ ભગવાન કૃષ્ણના સ્વરુપને સમર્પિત છે. આ મંદિરની વાસ્તુકલા અને મૂર્તિઓની સુંદરતા અદ્દભૂત છે.

3 / 6
આ મંદિર ભગવાન રાધાકૃષ્ણને સમર્પિત છે. મંદિરનું સૌંદર્ય અને અહિનો લાઈટિંગ શો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. મંદિરમાં રાધા-કૃષ્ણ અને રામ-સીતાની મૂર્તિઓ છે. તો તમે મથુરા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પ્રેમ મંદિરની મુલાકાત પણ જરુર લો.

આ મંદિર ભગવાન રાધાકૃષ્ણને સમર્પિત છે. મંદિરનું સૌંદર્ય અને અહિનો લાઈટિંગ શો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. મંદિરમાં રાધા-કૃષ્ણ અને રામ-સીતાની મૂર્તિઓ છે. તો તમે મથુરા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પ્રેમ મંદિરની મુલાકાત પણ જરુર લો.

4 / 6
આ એ સ્થળ છે જ્યાં શ્રી કૃષ્ણએ જન્મ લીધો છે. મથુરાના મંદિરોમાં આ સૌથી લોકપ્રિય મંદિર છે.આ મંદિરનો સૌથી આકર્ષક મંદિર ભાગ એ નાની જેલ છે જ્યાં કૃષ્ણનો જન્મ થયો હતો. તે ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે. અહીં સફેદ આરસના પથ્થરમાંથી બનેલી કૃષ્ણની ખૂબ જ સુંદર મૂર્તિ છે, જેના દર્શન માટે ભક્તોની ભીડ જામે છે.

આ એ સ્થળ છે જ્યાં શ્રી કૃષ્ણએ જન્મ લીધો છે. મથુરાના મંદિરોમાં આ સૌથી લોકપ્રિય મંદિર છે.આ મંદિરનો સૌથી આકર્ષક મંદિર ભાગ એ નાની જેલ છે જ્યાં કૃષ્ણનો જન્મ થયો હતો. તે ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે. અહીં સફેદ આરસના પથ્થરમાંથી બનેલી કૃષ્ણની ખૂબ જ સુંદર મૂર્તિ છે, જેના દર્શન માટે ભક્તોની ભીડ જામે છે.

5 / 6
આ મંદિર ભગવાન કૃષ્ણના રાધા રમણ સ્વરૂપને સમર્પિત છે. આ મંદિર અને તેની મૂર્તિ ખૂબ જ પ્રાચીન અને આકર્ષક છે. અહીંની આરતી અને ભજન સાંજે ભક્તોને આકર્ષે છે.

આ મંદિર ભગવાન કૃષ્ણના રાધા રમણ સ્વરૂપને સમર્પિત છે. આ મંદિર અને તેની મૂર્તિ ખૂબ જ પ્રાચીન અને આકર્ષક છે. અહીંની આરતી અને ભજન સાંજે ભક્તોને આકર્ષે છે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">